Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti
View full book text
________________
તે સમ્યકુક્યારિત્રની મહત્તા ]
. જીવનની આદર્શ સારમયતા મેળવવા માટે વીતરાગ પરમાત્માએ જગના અજ્ઞાનમૂઢ મેહગ્રસ્ત પ્રાણીઓના એકાંત હિતાર્થે પ્રરૂપેલ કલ્યાણસાધનાના માર્ગને યથાવત્ સ્વરૂપે ઓળખી-સમજી તેને યથાશક્ય પ્રયત્ન આચરવા દ્વારા આત્મહિત સાધી લેવું જરૂરી છે.
ખરેખર કલ્યાણસાધનાના માર્ગને જાણ્યા-માન્યાની ખરી સફલતા જ એ છે–વધતે અંશે પણ કલ્યાણ માર્ગના અમલી આચારમાં જ છે.
તેથી જ શાસ્ત્રકાર ભગવંતેએ “મારા પ્રથમ ધર્મ “માચારે મુવમ” આદિ વચને દ્વારા ઉત્તમ પદાર્થોના જ્ઞાન કે શ્રદ્ધાનની સુભગતાને આધાર યથાશક્ય રીતિએ જીવનને સહવર્તનના પંથે વાળવા ઉપર સૂચવેલ છે.
તેથી વિવેકી મુમુક્ષુ પ્રાણુએ અનાદિકાલના દઢમૂલ બનેલ રાગ-દેશ કે મેહના સંસ્કારે જડમૂલથી ઊખેડી નાંખનાર સંયમની આરાધનાના મહત્વને સમ્યગ્રદર્શન અને સમ્યગ્રજ્ઞાનના બલે ઓળખ્યા-સમજ્યા પછી આરાધનાને જીવનમાં તદ્રુપ બનાવી ઉત્તમ ફળને હસ્તગત કરવા શું શું કરવું ઘટે? તે જાણવા-સમજવા આ વિભાગમાં શાસ્ત્રકાર ભગવંતના હિતકર વચને, પૂર્વાચાર્ય મહર્ષિઓની સુંદર વ્યવસ્થાઓ અને જીવનને વિશુદ્ધ બનાવવાના આદર્શાનુસાર મહાપુરુષોએ નિયત કરેલ પ્રણાલિકા આદિના આધારે સાધુજીવનને ઉપયોગી તેમજ અમને

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274