________________
| તેર કાઠિયા છે. ધર્મની આરાધનાના પ્રસંગે અનાદિકાલીન સંસ્કારના બલે જંગલમાંથી ઝવેરાત લઈને જનારને ટારુઓ મળવાની જેમ વિવિધ અંતરાયે સહેજે ઊભા થાય છે, પણ આરાધનાની મહત્તા સમજનાર મુમુક્ષુ અપૂર્વ વિદ્યાસથી તે તમામ અંતરાને દૂર હઠાવી અચૂકપણે ધર્મારાધન કરે છે. તે અંતઅને શાસ્ત્રકારોએ .કાઠિયા શબ્દથી નિદેશ્યા છે, તેના તેર પ્રકાર છે. મારણ-મોદ વપur, શંખ-ઘોઘા-પાય-વિધાતા
મા-બ્લો-, વાવ-સુદરા-મા ૧ આલસ્ય–શુભ પ્રવૃત્તિમાં ! ૮ ભય-પૌગલિક પદાર્થોના સુસ્તી.
વિયાગની ધાસ્તી.. ૨ મેહ–કુલ વિષે સંભ્રમ. ૯ શેક—ક્ષણિક પદાર્થોને ૩ અવજ્ઞા–અનાદર
વ્યાહ. ૪ સ્તંભ-અભિમાન.
૧૦ અજ્ઞાન-હિતાહિતનું ભાન પ કેાધ-માનસિક વ્યાક્ષેપને ! ન લેવું. એક પ્રકાર.
૧૧ વ્યાક્ષેપ-માનસિક એકા૬ પ્રમાદ–વિષય-કવાય ! ગ્રતાને અભાવ.
નિદ્રા-વિકથા-મદ્યરૂપ. ૧૨ કુતુહલ-માનસિક ચંચ૭ કૃપણુતા-પદ્ગલિક પદા- ! લતા.
ને આસક્તિના કારણે ૧૩ રમણ- રતિ-જગતના ક્ષુદ્ર સદુપયોગ ન કર. | પદાર્થો પરની આસક્તિ