________________
સાધુએ સહેવાના ૨૨ પરીષહ
: ૧૨૧ : પણ મનમાં શેક કે ગૃહસ્થ ઉપર રાષ ન કરતાં મારા લાલાંતરાયના ઉત્ક્રય છે' એમ ચિતવવું તે,
6
૧૬. રાગ પરીષહ—રાગ આવે તે રાવું નહિ તેમજ હાયવા'ય ન કરતાં સમતાભાવે અશાતાવેદનીય કમના વિપાક સમજી સહન કરવું તે.
૧૭. તૃણસ્પર્શ પરીષહ—સંથારા માટે લાવેલા તૃણાદિની અણી શરીરને લાગે તાપણુ દુઃખ ન ધરતાં સમ્યગ્ સહન કરવું તે.
૧૮. મલ પરીષહુ—શરીર ઉપર મેલ ચઢેલા જોઈ ખેદ ન કરવા તેમજ તેને ઘસીને કે ધેાઇને કાઢવા પણ નહિ. પણ તે મલ સાધુજીવનનું અલકાર સમજી સમ્યક્ સહન કરવું તે.
૧૯. સત્કાર પરીષહ—સાધુના કાઇ સત્કાર–સન્માન કરે તેા કુલાઈ ન જવું અને સત્કાર ન થાય તા ખેદ ન કરવા તે. ૨૦. પ્રજ્ઞા પરીષહ—સાધુ પેાતાની તીવ્રબુદ્ધિના ગવ ન કરતાં મારા કરતાં ઘણા બુદ્ધિશાળી જગતમાં છે’એમ વિચારી નમ્રતા રાખવી તે.
6
૨૧. અજ્ઞાન પરીષહ—જ્ઞાનાવરણના તીવ્ર ઉદયે કઢાચ જ્ઞાન ભણવા છતાં ન ચઢે તે પણ ખેઃ ન કરતાં જ્ઞાનાવરણુ તાડવા માટે અધિક જ્ઞાની વગેરેના વિનય કરવા તે.
૨૨. સમ્યક્ત્વ પરીષહ—ખીજા ધર્મોના ચમત્કાર વગેરે દેખી પેાતાના ધર્મથી ચલાયમાન ન થતાં સ્થિર રહેવું તે. આ ૨૨ પરીષહાને સમ્યક્ સહન કરનાર સાધુ શીઘ્ર ભવસાગર તરી જાય છે.