________________
: ૧૧૪ :
નવ બ્રહ્મચય ગુપ્તિ
૪. સ્ત્રીને કે એનાં અંગેાપાંગને જાણીને જોવાં નહિં.
૫. સ્ત્રી-પુરૂષની (૬*પતિની) પ્રેમની વાતા ભીંતના આઠે રહી સાંભળવી નહિં.
૬. સંસારીપણામાં સ્ત્રી જોડે કરેલા મેાહના ચાળા યાદ કરવા નહિ.
૭. દૂધ, દહી, ઘી વગેરે વિગઇ વિકારને કરનારી હાવાથી તે બહુ વાપરવી ( ખાવી ) નહિ. ( પ્રણીત ઘીથી નીતરતા આહારના ત્યાગ કરવા તે)
૮. અતિ આહાર કરવા નહિ. અકરાંતીયા થઈ વાપરવું નહિં. (લૂખા ખારાક પણ અતિ વાપરવાથી વિકારનું કારણ અને છે)
૯. શરીરની શૈાભા–ટાપટીપ કરવી નહિ.
આ નવ બ્રહ્મચર્યની વાડાનું પાલન સાધુ કરે તે જ નિર્મળ બ્રહ્મચર્ય પાળી શકે. અર્થાત્ આ નવવાડાનું નિમળ પાલન તે જ બ્રહ્મચર્ય છે.
સ્ત્રી તેા સાધુના જીવનમાંથી ભૂલાઈ જ જવી જોઈએ. • જીવતી સ્ત્રી તેા ન જ જોવાય, પણ સ્ત્રીના ફાટા કે ચિત્ર પણ ન જોવાય. તે જોવાથી પાપમુદ્ધિ જાગે છે.
૦ ગેાચરી પાણી જનાર સાધુએ ગાચરી પાણી લેતાં સ્ત્રી સામે ન જોતાં વહેારવાની વસ્તુઓ સામે જ જોવું.
૦ સ્ત્રી રસ્તામાં પચ્ચક્ખાણુ માંગે તે ન આપાય. કાંઈ પૂછે તે ત્યાં ઉભા ન રહેવું કે જવાબ પણ ન આપવા.