________________
5 સંયમબાધક દેહનું મમત્વ ટાળવા–
હિ તે શિક્ષા
શનિ એ જ
જગતના પ્રાણીઓને પાપમાં અનિચ્છાએ પણ પ્રવર્તાવનાર કંચન, કામિની, કુટુંબ અને કાયા છે. સંસારને ત્યાગ કરી સાધુ બનેલા મુમુક્ષુને પ્રથમના ત્રણને તે લોકલાજે ત્યાગ થઈ જ જાય છે, પણ કાયા તે સાધુપણામાં હોય છે, એટલે ગૃહસ્થાવસ્થામાં મમત્વ-વાસનાના ચાર વિભાગ પડતા અને કંચન, કામિની આદિની ઉપાધિમાં કાયાનું મમત્વ ઉદ્રક પામતું અટકતું પણ સાધુપણામાં અન્ય સાધન નહિ હોવાથી ઉપાધિશન્ય જીવનના લીધે વિવેકના અભાવમાં કાયાનું મમત્વ સંયમી જીવનના પ્રતાપે મળી આવતી અનુકૂળ સાધન-સામગ્રીના બળે પ્રાયશિઃ વધી જાય છે. તેથી સહસાવધાની શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા રચિત શ્રી અધ્યાત્મકલ્પદ્રુમે ગ્રંથના પાંચમા અધિકારમાં જણાવાયેલ ગ્ય હિતશિક્ષા અહીં આપી છે. જેથી મુમુક્ષુની વિવેકચક્ષુ જાગૃત રહે અને શરીરની મૂછ આસક્તિ ઘટતી રહે.
(ઉપજાતિ છંદ) पुष्णासि यं देहमघान्यचितयं
स्तवोपकारं किमयं विधास्यति ? । कर्माणि कुर्वन्निति चिंतयायति,
___ जगत्ययं वश्चयते हि धूर्तराट् ॥१॥ હે આત્મન ! તું જે શરીરનું પિષણ પાપોના વિચાર વિના