________________
: ૧૦૪
ગોચરીના દો
વિરસ કે સ્વાદશૂન્ય-નાપસંદ વસ્તુની અગર તે વહોરાવનારની દુર્ગછા કે નિંદાપૂર્વક વાપરવું.
આ ષવડે ચારિત્રરૂપ ચિત્રશાલા નિંદા-અવહેલનારુપ ધૂમાડાથી-ચિત્ર-વિચિત્ર (વિરૂપ) બને છે.
. કારણુભાવદેશ છે કારણોમાંથી કેઈપણ કારણ ન હોય, પણ કેવલ સ્વાદ લાલસા તૃપ્ત કરવા જ આહાર વાપર.
कारणं वेयण-वेयावच्चे, इरियाए य संजमठाए । तह पाणवत्तियाए, छठें पुण धम्मचिंताए ॥
| (શ્રી મહાનિશીથસૂત્ર) સંયમારાધના માટે તત્પર થયેલ મહામુનિઓ નીચેના છે કારણે આહાર વાપરે.
૧ વેદના–ધ્રુજાવેદનીયની પીડા સહન ન થતી હોય.
૨ વૈયાવૃત્ય–સાધુધર્મના પ્રાણરૂપ વિનયધર્મના આસેવન પૂર્વક મુનિઓની આહારાદિદ્વારા ભક્તિ ન થઈ શકતી હેય.
૩ ઈસમિતિ–સુધાની વિહલતાએ ઈસમિતિનું બરાબર પાલન ન થઈ શકતું હેય.
૪ સંયમ–સુધાવેદનીયના કારમા ઉદયથી ઇકિયે-અંગેપગની શિથિલતા થઈ જવાના કારણે સંયમની આચરણ અગર જયણાપૂર્વક પ્રવૃત્તિ યથાર્થ પણે ન થઈ શકતી હોય.
પ પ્રાણવૃત્તિ–આહારના પિષણ વિના દ્રવ્ય-પ્રાણ ટકી ન શકે તેમ હોય.