________________
' ચારિત્ર જીવન જીવી જાણવા માટે
જરૂરીયાત
૧. અનંત જ્ઞાનીયાની મરજી, માન્યતા, ધોરણ મુજબ ચાલવાનું મુખ્ય આદર્શ—ધ્યેય રાખવું. - ૨. સ્વચ્છેદી ઈન્દ્રિયેના ગુલામ નહિ બનવાનું પણ તેની સામે મરચા માંડવાના.
- ૩. આપણે શા માટે નીકળ્યા છીએ? અને શું કરવાનું છે ? તેને નિરંતર ગુનિશ્રાયે વિચાર કરવો.
૪. કષાયની ચુંગાલમાંથી છુટવાને માટે હૈયાને કમળ અને નમ્ર બનાવવું. - પ. આત્માના ઉપકારી સિવાય વિજાતીય સામે ઊંચી દષ્ટિથી જેવું નહીં અને તેની સાથે વાત પણ ન કરવી.
૬. ગુરુના ચરણે પિતાને આત્મા એકાકાર કર. એમની આજ્ઞા એ જ આપણું જીવન! અને એમની ઈચ્છા એ આપણું મન! કદી પણ સ્વતંત્ર બનવા ઈચ્છવું નહિં !!!
૭. ગુરુની ભક્તિ વિનયાદિ બધુ જ વિનીત અને નમ્ર ભાવે કેવલ આત્મ કલ્યાણ માટે કરવા તત્પર રહેવું.
૮. જાણ્યે અજાણે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ રાખવી.