________________
* ૪૦ :
હિતશિક્ષા
ગમે તે પ્રયત્ન કરવા મથે છે, તે તારું શું ભલું કરવાનું છે? તેને તું જરા વિચાર કર ! પ્રત્યેક કાર્ય કરતાં ભવિષ્યને તારે વિચાર કરે ઘટે, નહિ તે આ શરીરરૂપ મહાઠગ આંખમાં ધૂળ નાંખી વિશ્વાસપૂર્વક ઠગાઈ કરી જાય છે.
(વસંતતિલકા છંદ) कारागृहाद् बहुविधाऽशुचितादिदुःखा.....निर्गन्तुमिच्छति जडोऽपि हि तद्विभिद्य ॥ क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म
તદ્ દલિતું થતણે જિમમ! રા હે આત્મન ! મૂખશેખર પ્રાણી પણ કેદખાનામાંથી સળિયા તેડીને, ભીંત ફાડીને બહાર નીકળવા મથે છે, તે તે તેના કરતાં પણ અધિક મૂઢ છે કે અતિશય અશુચિ પદાર્થોથી ભરેલ અતિ વિષમતર શરીરરૂપ ભયંકર કેદખાનામાં તને તારા કર્મોએ નાંખ્યો છે. તે તે કેદખાનાને તું મમત્વપૂર્વક સારું ખવડાવી, સાફસુફ કરવાની ધમાલ મચાવી વધુ દઢ બનાવવા માગે છે!
ધિક્કાર છે તારી અજ્ઞાનદશાને! જરા ચેત ! સમજણપૂર્વક વિચાર કર !!!
(વસંતતિલકા છંદ ); છાણી વિતું જોવાલ
મીચા તતો ગુરુ રામુ પુvમે? शक्यं न रक्षितुमिदं हि न दुःखभीतिः,
पुण्यं विना क्षयमुपैति च वज्रिणोऽपि ॥३॥ પરલેકના દુઃખની ભીતિથી જે તે શરીરના રક્ષણને ઈચ્છતે હોય તે તું પુણ્ય કેમ વધારતે નથી? કારણ કે પુણ્ય વિના