________________
આત્મવિચારણા
શાસ્ત્રીય મર્યાદા સાથે જીવનના જોડાણમાં મહારાજા ફાવવા તે નથી.
વ્યવહાર ધર્મ પણ જે જોઈએ તે પાળતું નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી ? આવી દશામાં–
મારે આત્મા આગળના ગુણઠાણે કે સંયમની યાત્તર શુદ્ધિમાં શી રીતે ચઢે?
પરિણતિમાં નિર્મલતા કયાંથી આવે ? અનુભવ મિત્રનું જોડાણ કયાંથી થાય ? શું લખું? કોને કહું ?? શું વિચારું ???
–મારે ઘણે દૂર જવાનું છે ! પણ હજી ડગલાં જ ભરાતાં નથી! કયારે પહોંચાશે ??
ગારના તોફાની ઘેડાએ આત્માને વારંવાર વિકારોની ગર્તામાં હડસેલી મૂકે છે !
આયુષ્ય તે દિવસે દિવસે ઓછું થાય છે! સાધવાનું ઘણું છે !!! સમય બહુ ટૂંકે છે !!! આરાધના શક્ય રીતે પણ બરાબર થતી નથી !! માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !! * પિતામાં રહેલી ત્રુટિઓને બરાબર ઓળખી લેવી. 2 પૂર્વના મહાપુરુષના દષ્ટાન્ત ઉપર દષ્ટિ રાખી એ આદર્શ પહોંચવા માટે પલે પલે પિતાની શક્યતાને વિચાર કરો .