________________
આ જ વાત વાચક પ્રવર ઉપાધ્યાયશ્રી યશવિજયજી મહારાજે આ શબ્દોમાં કહી છે –
અરિહંતપદ યાતે થકે, દબ્રહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરો આતમા, અરિહંત રૂપી થાય રે.
વીર જિણેસર ઉપદિશે. તત્ત્વાનુશાસન ગ્રંથના રચયિતાએ આ વાત સ્પષ્ટ કહી છે કે આ કાળે પણ ધ્યાન છે, ધ્યાન એ ભ્રાંતિ નથી. પણ વિશિષ્ટ પ્રકારનું સત્ય છે.
વાચકે ! અનેક વર્ષોના અનુભવી અને સાધક સુશ્રાવક બાબુભાઈ કડીવાળાના હાથે લખાયેલા આ ધ્યાનવિષયક પુસ્તકનું હાર્દિક સ્વાગત કરશે તેમ જ તેને યથાગ્ય અમલ કરીને વાચકે ! પરમાત્માની પરમ કૃપાથી સગુણ, પવિત્ર, આધ્યાત્મિક શક્તિઓથી સમર્થ તથા અત્યંતર સમૃદ્ધિઓથી સમૃદ્ધ બનીને સચ્ચિદાનંદમય પરમાત્માને પ્રાપ્ત કરીને શીઘ્રમેવ સિદ્ધપરમાત્મા રૂપે વિરાજમાન થશે, એ શુભેરછા.
શ્રી સિદ્ધક્ષેત્ર–પાલિતાણે વિશાનીમા જૈન ઉપાશ્રય. રૌત્રી પૂર્ણિમા, વિક્રમ સંવત ૨૦૪૩ વીર સંવત ૨૫૧૩
પૂ. આ.દે. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વર
પટ્ટાલંકારપૂ. આ. દેવશ્રી વિજય મેઘસૂરીશ્વર
શિષ્યપૂ. ગુ. મુ. શ્રી ભુવનવિજયાન્તવાસી
મુનિ જ બૂવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org