________________
અનુયોગગણાનુજ્ઞાવતુક/ “અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૬૩૬-૯૩૦ શિષ્ય કાલોચિત અનુયોગને ભણ્યો નહીં હોવાથી શિષ્યમાં જિનવરના વચનનું વ્યાખ્યાન કરવાની શક્તિ જ નથી, છતાં જે ગુરુ પોતાના આવા શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે, તે ગુરુને મૃષાવાદની પ્રાપ્તિ થાય છે. ll૯૩ell. અવતરણિકા :
असत्प्रवृत्तिनिमित्तापोहायाह - અવતરણિતાર્થ :
પૂર્વની બે ગાથામાં કહ્યું કે કાલોચિત અનુયોગના અભાવવાળા શિષ્યને આચાર્યપદવી આપનાર ગુરુને મૃષાવાદ થાય છે. તેથી કોઈ ગુરુ કાલોચિત સકલ સૂત્રાર્થોમાંથી થોડું થોડું ભણાવીને શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે અને માને કે મેં શાસ્ત્રોક્ત વિધિથી આ શિષ્યને આચાર્યપદવી આપી છે. એ પ્રકારની અસતુ પ્રવૃત્તિના નિમિત્તના અપોહ માટે અર્થાત ગાથા ૯૩૫-૯૩૬નું કથન વિપરીત પ્રવૃત્તિનું કારણ ન બને તે માટે, ગ્રંથકાર કહે છે –
ગાથા :
किं पि अहीयं ति इमं णालंबण मो गुणेहिं गरूआणं ।
एत्थं कुसाइतुलं अइप्पसंगा मुसावाओ ॥९३७॥ दारं ॥ અન્વયાર્થ:
અત્યં અહીં=આચાર્યપદવી પ્રદાન કરવાના પ્રસંગમાં, હિં જ મહી-(શિષ્ય વડે) કાંઈક ભણાયેલું છે, તિએ પ્રમાણે ઘુસાફિતુર્જર કુશાદિતુલ્ય એવું આ પુ િગુણો વડે જરૂમ માહ્નવUT Tગુરુને આલંબન થતું નથી; રૂપ્રસંશા કેમ કે અતિપ્રસંગ છે. મુસાવાઝો (આથી ગુરુને) મૃષાવાદ થાય છે. * “ો' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
આચાર્યપદવી આપવાના પ્રસંગમાં શિષ્ય વડે કાંઈક ભણાવેલું છે, એ પ્રમાણે કુશાદિ જેવું આ ગુણો વડે ગુરને આલંબન થતું નથી; કેમ કે અતિપ્રસંગ છે. આથી ગુરને મૃષાવાદ થાય છે. ટીકાઃ
किमपि-यावत्तावदधीतमित्येतदालम्बनं न तत्त्वतो भवति गुणैर्गुरूणामत्र व्यतिकरे, कुशादितुल्यम्= अनालम्बनमित्यर्थः, कस्माद् ? अतिप्रसङ्गात्, स्वल्पस्य श्रावकादिभिरप्यधीतत्वात्, अतो मृषावादो યુરોસ્તવનુનાના રૂતિ થાર્થ રૂકા (તાર) * “શ્રાવેલિખિ: "માં “મરિ' પદથી સામાન્ય સાધુઓનો સંગ્રહ છે. * “ તુ'માં ' પદથી સમુદ્રમાં ડૂબતી વ્યક્તિને આલંબન ન બને તેવી અન્ય તુચ્છ વસ્તુઓનો સંગ્રહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org