________________
૨૦૧
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૨, ૧૦૦૩-૧૦૦૪
આનાથી એ ફલિત થાય કે રાગાદિનો નાશ ન કરે તેવો નવકારનો જાપ કે નવકારનું ધ્યાન બતાવનાર વચન પણ કષશુદ્ધ નથી; પરંતુ જેનાથી અરિહંતાદિના ભાવોને અભિમુખ ચિત્ત જતું હોય, અને તેના કારણે રાગાદિનો ઉચ્છેદ થતો હોય, તેવું ધ્યાન કે તેનું અધ્યયન બતાવનાર જૈનદર્શનનું આગમ કષશુદ્ધ છે. આથી
ૐકાર પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનો વાચક છે તેવી બુદ્ધિમાત્રથી તેનું ધ્યાન કલ્યાણનું કારણ બનતું નથી, કે તે પંચપરમેષ્ઠીનો વાચક છે તેવી બુદ્ધિમાત્રથી પણ કલ્યાણનું કારણ બનતું નથી, પરંતુ પંચપરમેષ્ઠીની ઉપસ્થિતિપૂર્વક તેઓની અભિમુખ જવાનું કારણ બનતું હોય, અને રાગાદિના ઉચ્છેદમાં સમર્થ બનતું હોય, તેવું ગ્રૂ'કારનું ધ્યાન કલ્યાણનું કારણ બને છે. માટે પંચપરમેષ્ઠીની સન્મુખ જવાનો યત્નપૂર્વકનો 'કારનો જાપ બતાવનાર આગમ કષશુદ્ધ છે. / ૧૦૭ર/ અવતરણિકા :
छेदमधिकृत्याह - અવતરણિકાર્ય :
છેદને આશ્રયીને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૧૦૬૮માં કહેલ કે શ્રુતધર્મની કષાદિથી પરીક્ષા કરવી જોઈએ. તેથી ગાથા ૧૦૬૯થી ૧૦૭૨માં કષશુદ્ધ આગમનું અન્વયથી અને વ્યતિરેકથી વર્ણન કર્યું. હવે છેદશુદ્ધ આગમનું વર્ણન કરવા માટે છેદનું લક્ષણ બતાવે છે –
ગાથા :
सइ अप्पमत्तयाए संजमजोएसु विविहभेएसु । जा धम्मिअस्स वित्ती एअं बझं अणुट्ठाणं ॥१०७३॥ एएण न बाहिज्जइ संभवइ अ तं दुगं पि निअमेण ।
एअवयणेण सुद्धो जो सो छेएणं सुद्धो त्ति ॥१०७४॥ અન્વયાર્થ :
વિવિમેપનું સંગમનો; વિવિધ ભેટવાળા સંયમના યોગોમાં સફ મuTયાહુ સદા અપ્રમત્તતાથી થમિક-ધાર્મિકની ના વિત્તી જે વૃત્તિ છે, મંત્રએ વર્ષો મણુકાdi=બાહ્ય અનુષ્ઠાન (છેદપરીક્ષામાં અધિકૃત છે.)
=આનાથી=એ બાહ્ય અનુષ્ઠાનથી, તે તુi fપ તે દ્વય પણ =વિધિ અને નિષેધ એ બંને પણ, જ વાહિmડું બાધ પામતા નથી, નિમણે મ=અને નિયમથી સંમવડું સંભવે છે=વધે છે; મવાળો આ વચનથી=ઉપરમાં કહેવાયેલ અનુષ્ઠાનના કથનથી, યુદ્ધો નો શુદ્ધ જે (આગમ) હોય, તો તે છેvi યુદ્ધ છેદથી શુદ્ધ છે. » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org