Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005512/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત 'પંચવક પ્રકરણ શબ્દશઃ વિવેચના ભાગ-૫ છાધિપતિ LETTEાનો આયા પદવી તવ્યસ્તવ 'વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ જ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર છે આસન્નપૂર્વાચાર્ય, યાકિનીમહત્તરાસૂનુ, સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા જ આશીર્વાહઠાતા છે વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક, સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવિ, પ્રવચનિકપ્રભાવક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાનશ્રુતમર્મજ્ઞાતા, વિદ્વવિભૂષણ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંપાદિકા સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત સ્વ. શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ.સા.ના વિનેયા સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રીજી જ પ્રકાશક છે સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. હતાર્થ , ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ જ વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૬ આવૃત્તિ: પ્રથમ વિ. સં. ૨૦૬૬ નકલઃ ૨૫૦ મૂલ્ય : રૂ. ૨૫૦=૦૦ આર્થિક સહયોગ ૬ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી પાઠશાળા | ૯, “સિદ્ધાચલ વાટિકા', સ્મૃતિમંદિર પાસે, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫. તે (શાંતિલાલ ગમનાજી ચેરીટેબલ ટ્રસ્ટ) કે મુખ્ય પ્રાપ્તિસ્થાન છે માતાઈ , ( ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મુદ્રક જ નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬ ૧૪૬૦૩ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રાપ્તિસ્થાન છે * અમદાવાદ : * વડોદરાઃ ગીતાર્થ ગંગા શ્રી સોરીનભાઈ દિનેશચંદ્ર શાહ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, દર્શન' ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, 6 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦0૯૭. ૧ (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ ૧ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. 8 (૦૨૮૮) ર૬૭૮૫૧૩ સુરત: ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૯૨૩ રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 6 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * Bangalore : Shri Vimalchandji C/o. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. 8 (080) (O) 22875262, (R) 22259925 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ જી જી પ્રકાશકીય છે , ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા | સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.' For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કુત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજ્ઞાજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. વિત્તવૃત્તિ ૧૭. શ્રાવેલ છે વીર વ્રત પૂર્વ વિકલ્પ ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર થર્મ યા સંપ્રવાય? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા * संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!! (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ” અભિયાન (ગુજરાતી) 9. 'Rakshadharma' Abhiyaan (vidy) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પાસ સંસર (હિન્દી) સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા જ ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કુપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪, પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચના ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬, સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચના ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચના ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચના ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચના ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચના ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાબિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનય દ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચના ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશ: વિવેચના ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સોમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦, તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશ. વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચના ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશ: વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ર પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ના સંકલન-સંપાદનની વેળાએ બે બોલ યોગ્ય જીવ જ્યારે ધર્મક્ષેત્રમાં આવે છે ત્યારે પ્રથમ તે તત્ત્વશ્રવણ કરે છે, ત્યારપછી વૈરાગ્ય પામીને દેશવિરતિ અથવા શક્તિ હોય તો સર્વવિરતિ સ્વીકારે છે, અને જયારે તે સંયમ ગ્રહણ કરે છે ત્યારે તે શૈક્ષ હોય છે, અને જ્યારે તેનામાં વ્રતપાલનની પાત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે તેને પંચમહાવ્રતો આપવામાં આવે છે. ત્યારપછી શ્રાધ્યયન અને સાધ્વાચારની સર્વ ઉચિત ક્રિયાઓ કરતાં કરતાં જ્યારે તે સાધુ ઉપર-ઉપરની પદવીઓની યોગ્યતા પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ગણાવચ્છેદક, સ્થવિર, પ્રવર્તક, ઉપાધ્યાય, અનુયોગાચાર્ય, ગચ્છાધિપતિ : એ સર્વ પદવીઓમાંથી યોગ્યતા અનુસાર તે તે પદવીઓ તેને આપવામાં આવે છે. તેથી પ્રસ્તુત “અનુયોગગણાનુજ્ઞા' વસ્તુમાં ગ્રંથકારશ્રી યાકિનીમહત્તરાધર્મપુત્ર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ મુખ્યત્વે આચાર્યપદવી અને ગચ્છાધિપતિપદવીને યોગ્ય ગુણો, વિધિ વગેરેનું વિસ્તૃત રીતે વર્ણન કરેલ છે, અને તે સાથે સ્તવપરિજ્ઞાનું પણ વિશદ રીતે નિરૂપણ કરેલ છે, જેમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું પારમાર્થિક સ્વરૂપ દર્શાવેલ છે, તે સર્વનું વિવેચન પ્રસ્તુત ભાગ-પમાં કરવામાં આવેલ છે. - આ પંચવસ્તક પ્રકરણ ભાગ-૫'માં “અનુયોગગણાનુજ્ઞા' નામની ચોથી વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે, યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની અનોખી શૈલીમાં સચોટસુંદર વિવેચન કરી ગ્રંથના અંતર્નિહિત ભાવો જણાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારક બનશે જ, પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિગ્દર્શનરૂપ બની રહેશે. જોકે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન-સંકલન કરવાની મારામાં કોઈ યોગ્યતા નથી, તોપણ પરમ ભાગ્યોદયને વશ મને આ મહાપ્રમાણવાળા ગ્રંથના તત્ત્વોનો અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે અભ્યાસ કરવાની સોનેરી તક સાંપડી અને આ શક્ય બન્યું, તેમાં અનેક પૂજ્યશ્રીઓની મારા ઉપર વરસી રહેલી મહાકૃપા જ કારણ છે. સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાન શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો પદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના તથા નિપુણપ્રતિસંપન્ન-સૂક્ષ્મતત્ત્વવિવેચક પરમ પૂજય આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલા મારા સંસારી પક્ષે માતુશ્રીએ (હાલમાં પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા.એ) અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યનાં બીજ રોપ્યા, જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈને (હાલમાં પ. પૂ. આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.ના વિનેય મુનિશ્રી કૈવલ્યજિતવિજયજી મ. સા.ને) બાલ્યવયમાં જ પ્રવ્રયાગ્રહણના મનોરથ જાગ્યા, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં, ભાઈને સન્માર્ગોપદેશક પરમ પૂજ્ય આચાર્યશ્રી યુગભૂષણસૂરીશ્વરજી (નાના પંડિત) મહારાજ સાહેબના પાદપદ્મમાં જીવન સમર્પિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમ જ મને For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | પ્રસ્તાવના શતાધિક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા. પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં વિનેયરત્ના પરમ પૂજય સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દીક્ષિત જીવનમાં વિદુષી સાધ્વીજી પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.એ કરી આપેલ અનુકૂળતા અનુસાર પરમ પૂજ્ય ગુરુમહારાજને જૈનશાસનના મહાન ગ્રંથોના કોડીંગ વગેરે કાર્ય માટે મારે પણ અમદાવાદમાં સ્થિરતા કરવાનું થયું, તે દરમિયાન પૂ. ગુરુમહારાજની અસીમકૃપાથી પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે પંચવસ્તુક ગ્રંથની સંકલના કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રૂફ સંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક-શ્રુતપિપાસુ સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયનીવાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે. આ અવસરે પ. પૂ. સા. શ્રી હિતરુચિતાશ્રીજી મ. સા. તથા પ. પૂ. સા. શ્રી જિતમોહાશ્રીજી મ. સા. પ્રમુખ સહવર્તી સાધ્વીજી ભગવંતોનો ઉપકાર પણ વિસરાય તેમ નથી. તેઓએ મારી પાસે અન્ય કોઈ કાર્યની અપેક્ષા ન રાખતાં મને જ્ઞાન-ધ્યાનની અનુકૂળતા કરી આપી છે, તે બદલ તેઓની હું ઋણી છું. વિશેષ ઉપકારી પ્રતિ યત્કિંચિત્ કૃતજ્ઞતા દાખવવાનો અમૂલ્ય અવસર : આમ તો હું અનેક ઉપકારીઓના ઉપકારને ઝીલીને મારી નાની શી ઉંમરમાં પ્રસ્તુત વિશાળકાય ગ્રંથનું સંકલન કરવા સમર્થ બની છું, છતાં મને બૌદ્ધિક દૃષ્ટિએ આટલા સ્તર સુધી પહોંચાડવામાં અત્યાર સુધી મારા જીવનમાં મુખ્યતયા ચાર વ્યક્તિઓનો સિંહફાળો છે, તે હું કોઈપણ કાળે ભૂલી શકું તેમ નથી અને તેની અહીં નોંધ લેતાં પરમ ઉપકૃતતાની લાગણી અનુભવું છું. (૧) ધર્મતીર્થરક્ષક-ભાવતીર્થપ્રાપક-અધ્યાત્મગુણસંપન્ન પ.પૂ. આચાર્યશ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબ, જેઓએ અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલ મારા અંતરમાં ઉપદેશરૂપી ચિનગારી દ્વારા જ્ઞાનરૂપી દિપકનું ટમટમિયં પ્રગટાવ્યું અને જેઓ પાસેથી મને મારી પ્રાથમિક કક્ષામાં પહેલવહેલા ૧૪૪૪ ગ્રંથના કર્તા પરમ પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા જૈનતાર્કિકશિરોમણી મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજાનું શુભનામ સાંભળવા મળ્યું, તેઓશ્રીની મહાનતાનો બોધ થયો, તેમ જ તેઓશ્રી દ્વારા રચાયેલા કષ-છેદ-તાપથી શુદ્ધ શાસ્ત્રોનાં નામો તથા પદાર્થો શ્રવણગોચર થયા. તે સિવાય પણ ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબે મારા પર કરેલા સંયમજીવનમાં સ્થિરીકરણ આદિ અન્ય સેંકડો ઉપકારોને હું જીવનભર વિસરી શકું તેમ નથી. (૨) સજ્ઞાનપિપાસુ-કલ્યાણાભિલાષિણી-યોગક્ષેમકારિણી પ. પૂ. ગુરુવર્યા સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા., જેઓએ મને પ્રવ્રજ્યા આપવા દ્વારા મારી સર્વ જવાબદારી પોતાના શિર ઉપર લીધી, મને વાત્સલ્ય આપીને તેમ જ મારા અનેક અપરાધોની ક્ષમા આપીને પણ મને શ્રુતાભ્યાસ કરાવ્યો, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરવા જવાની પ્રેરણા/અનુજ્ઞા આપી, ઇત્યાદિ પૂ. ગુરુવર્યાશ્રીએ મારા પર કરેલા અનેક ઉપકારો બદલ તેઓશ્રીની હું ઋણી છું. (૩) સ્વાધ્યાયરસિક પ. પૂ. સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા., જેઓ સંસારીપક્ષે મારી સાથે માતૃત્વનો સંબંધ ધરાવનાર છે, તેઓએ સંસારના અનેક ઝંઝાવાતો વચ્ચે પણ પોતાનાં બન્ને સંતાનોને માત્ર ભૌતિક For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | પ્રસ્તાવના દૃષ્ટિએ જ નહીં પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ જ્ઞાનાદિથી સંપન્ન કર્યા અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું, એટલું જ નહીં પરંતુ પ્રવ્રયા અપાવવા સુધીનો અથાગ પુરુષાર્થ કર્યો, અને ઉત્તમ ગુરુની શોધ કરીને પોતાના ભવિષ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની બે આંખ સમાન બંને સંતાનોને ગુરુવરના ચરણે સમર્પિત કરીને પોતાના “માતૃત્વ'પદને ધન્ય બનાવ્યું, અને અંતે સ્વયં પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીને સદા માટે ગુરુચરણ અંતેવાસી બન્યાં. જગતમાં આવી માતાઓ વિરલ જ હોય છે. આથી તેઓના પણ ઉપકારનો મહારાશિ મારા શિર પર સદા રહેશે. (૪) અસંગભાવપ્રિય પંડિતવર્ય સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ મોતા, જેઓએ મારા અજ્ઞાનભર્યા, અવિવેકભર્યા વર્તનની પણ ઉપેક્ષા કરીને, પોતાનાં સમય-શક્તિનો ભોગ આપીને મને અધ્યાપન દ્વારા સંપન્ન કરી. તેઓના તે ઉપકારને સ્મૃતિપથમાં લાવીને તેઓશ્રીનો હું અત્યંત આભાર માનું છું. સુખં ભવતુ – ચૈત્ર વદ-૭ વિ. સં. ૨૦૬૬ તા. ૧-૪-૨૦૧૭, ગુરુવાર ગીતાર્થગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. પરમ પૂજ્ય, પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. ચારનંદિતાશ્રીજી મ. સા.નાં શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ * અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / સંકલના પંચવડુક ગ્રંથરત્ન અંતર્ગત ચતુર્થ અનુયોગગણાનુજ્ઞા વસ્તુના પદાર્થોની સંક્ષિપ્ત સંકલતા સંસારથી વિરક્ત થયેલ મુમુક્ષુ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી ગુરુકુલવાસમાં રહીને નિત્ય નવો નવો શ્રુતાભ્યાસ કરે તો તે મહાત્મા પ્રાયઃ કરીને અમુક નિયતકાળમાં તે કાળને ઉચિત સર્વ શાસ્ત્રોનો પારગામી બને છે, અને તેવા કાલોચિત સકલ સૂત્રાર્થ ભણેલા મહાત્માને ઉચિત કાળે અનુયોગની અનુજ્ઞારૂપ આચાર્યપદવી આપવામાં આવે છે. ત્યારપછી જો તે મહાત્મા ગણધરપદને યોગ્ય હોય તો તેઓને ગણની અનુજ્ઞારૂપ ગચ્છાધિપતિપદવી આપવામાં આવે છે. આથી પ્રસ્તુત પંચવટુક ગ્રંથમાં બતાવેલ પાંચ વસ્તુઓમાંથી ગાથા ૬૧૦થી ૯૩૨ સુધી ત્રીજી વ્રતસ્થાપના નામની વસ્તુ બતાવ્યા પછી ગાથા ૯૩૩થી ૧૩૬૫ સુધી ચોથી અનુયોગ-ગણાનુજ્ઞા નામની વસ્તુ બતાવેલ છે. તે “અનુયોગ-ગણાનુજ્ઞા' નામની વસ્તુનું સ્વરૂપ ગ્રંથકારે મુખ્ય બે દ્વારના વિભાગથી બતાવેલ છે, તે આ પ્રમાણે : (૧) અનુયોગઅનુજ્ઞા દ્વાર અને (૨) ગણઅનુજ્ઞા દ્વારા જે સાધુ તે કાળને ઉચિત સર્વ સૂત્રો અને અર્થો ભણેલા હોય, તે સાધુને અનુયોગની અનુજ્ઞારૂપ આચાર્યપદ અપાય છે, અને તે આચાર્ય વિશેષ શક્તિવાળા હોય તો તેઓને ગણની અનુજ્ઞારૂપ ગણધરપદ અપાય છે અર્થાત્ ગચ્છનો નિર્વાહ કરવાનું કાર્ય સોંપાય છે. (૧) અનુયોગઅનુજ્ઞા દ્વાર : જે સાધુ કાલોચિત ગૃહીતસૂત્રાર્થવાળા ન હોય તેઓને આચાર્યપદ આપવામાં આવે તો ગુરુને મૃષાવાદનો દોષ લાગે છે, પ્રવચનની નિંદા થાય છે, શિષ્યોના ગુણની હાનિ થાય છે અને તીર્થનો ઉચ્છેદ થાય છે. તે દોષો કઈ રીતે પ્રાપ્ત થાય છે? તેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકારે ગાથા ૯૩૪થી ૯૪૬માં કરેલ છે. આચાર્યપદ ગ્રહણ કર્યા પછી તે નવા આચાર્ય સિદ્ધાંતની વિધિથી જ વ્યાખ્યાન કરે છે, તેમ ગાથા ૯૭૩માં બતાવેલ છે, અને તે વ્યાખ્યાન શ્રવણને યોગ્ય શિષ્યો કેવો હોય ? તેનું સ્વરૂપ ગાથા ૯૭૪થી ૯૮૫માં દર્શાવેલ છે. તેથી શાસ્ત્રો પણ બધા સાધુઓને ભણવાનો અધિકાર નથી, પરંતુ જેઓ મધ્યસ્થ હોય, પ્રાજ્ઞા હોય, પરલોકભીર હોય, તે તે આગમને આશ્રયીને સંયમપર્યાયથી પ્રાપ્ત હોય, તેવા શિષ્યો શાસ્ત્રો ભણવાના અધિકારી છે; અને તેવા યોગ્ય જીવોને શાસ્ત્રો ભણાવવામાં આવે તો તેઓને તે શાસ્ત્રો સમ્યગ્દરિણમન પામે છે. વળી છેદસૂત્રો ભણવા માટે તો સાધુમાં અન્ય પણ અનેક ગુણો અપેક્ષિત છે. નવા આચાર્ય યોગ્ય શિષ્યો પાસે શાસ્ત્રોનું વ્યાખ્યાન કઈ રીતે કરે છે? તેનું સ્વરૂપ ગાથા ૯૯૨થી ૧૦૦૧માં બતાવેલ છે, અને આવા યોગ્ય પણ શિષ્યો આચાર્ય પાસે શાસ્ત્રોનું શ્રવણ કરતી વખતે કેવા ઉપયોગવાળા હોય છે? તેનું વિસ્તારથી વર્ણન ગાથા ૧૦0૭-૧૦૦૮માં કરેલ છે. યોગ્ય શિષ્યોને આચાર્ય કેવાં શાસ્ત્રો ભણાવે? તેનું સ્પષ્ટીકરણ ગ્રંથકારે ગાથા ૧૦૧૯-૧૦૨૦માં કરેલ છે. ત્યારપછી ગાથા ૧૦૨૧માં નિબૂઢનું લક્ષણ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / સંકલના બતાવેલ છે. તેથી નક્કી થાય કે જે ગ્રંથરૂપ કષ-છેદ-તાપથી શુદ્ધ ન હોય તે ગ્રંથરૂપ દષ્ટિવાદાદિમાંથી નિર્બઢ નથી, માટે તેવી ગ્રંથરચના પ્રમાણભૂત બની શકે નહીં. ત્યારપછી ગાથા ૧૦૨૨થી ૧૦૨૪માં શાસ્ત્રની કષ-છેદ-તાપપરીક્ષાનું સ્વરૂપ બતાવેલ છે, તથા ગાથા ૧૦૨૧માં કહ્યું કે દૃષ્ટિવાદાદિમાંથી નિર્વ્યૂઢ ઉત્તમકૃતાદિ છે અને ઉત્તમશ્રુત સ્તવપરિજ્ઞા ઇત્યાદિ છે. તેથી ગ્રંથકારશ્રીએ આગમમાંથી નિવ્ઢ એવા ઉત્તમૠતરૂપ સ્તવપરિજ્ઞાનો બોધ કરાવવા અર્થે ગાથા ૧૧૧૧થી ૧૩૧૩ સુધી સ્તવપરિજ્ઞાના પારમાર્થિક સ્વરૂપનું ગ્રંથકારશ્રીએ વિશદ નિરૂપણ કરેલ છે, જેનું વર્ણન આ ભાગમાં કરવા જતાં પ્રસ્તુત ભાગ-પનું બાહુલ્ય થઈ જતું હોવાથી પંચવસ્તક પ્રકરણ ભાગ-૬માં વર્ણન કરેલ છે. વળી પ્રસ્તુત ભાગમાં ગ્રંથકારશ્રીએ સમ્યક્તનું સ્વરૂપ શું છે? સમ્યક્તની પ્રાપ્તિ જીવને શેનાથી થાય છે? તેમ જ ઋતધર્મ સમ્યક્તપ્રાપ્તિનો હેતુ હોવા છતાં તે શ્રતધર્મથી અત્યાર સુધી જીવને સમ્યક્ત પ્રાપ્ત કેમ ન થયું? વળી કોઈપણ કાર્ય પ્રત્યે કાળ આદિ પાંચેય કારણો ભેગા મળીને કારણ છે, વગેરેના અત્યંત સુંદર ખુલાસા કર્યા છે. ત્યારપછી દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્તનું લક્ષણ બતાવેલ છે; તે ઉપરાંત શ્રતધર્મની કષ-છેદ-તાપપરીક્ષાના લક્ષણ બતાવેલ છે, અને અન્ય દર્શનના શાસ્ત્રો કષાદિથી અશુદ્ધ કેમ છે? તે ઉદાહરણો આપવા દ્વારા સ્પષ્ટ કરેલ છે. અને અંતે તાપશુદ્ધ આગમના ઉદાહરણ બતાવતાં આત્માને સતુ-અસતુ, નિત્ય-અનિત્ય, આત્માથી શરીરનો ભેદ-અભેદ ન માનીએ, તો સ્વસંવેદ્ય સુખાદિ, સ્વકૃતભોગ, ઉભયકૃતભોગ, શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધ-મોક્ષ એ સર્વ વાસ્તવિક ઘટે નહીં. ઈત્યાદિ અતિ સ્પષ્ટ રીતે સુંદર શૈલીમાં ગ્રંથકારશ્રીએ રજૂ કરેલ છે. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈપણ લખાણ થયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા ચૈત્ર વદ-૩, વિ.સં. ૨૦૬૬ તા. ૧-૪-૨૦૧૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | અનુક્રમણિકા અનુક્રમણિકા mind ગાથા નં. વિષયાનુક્રમ પાના નં. ૯૩૩. વ્રતસ્થાપના વસ્તુ પછી અનુયોગ-ગણાનુજ્ઞા વસ્તુના ઉપન્યાસનું પ્રયોજન. ૧-૨ ૯૩૪ થી ૧૧૧૦. “અનુયોગઅનુજ્ઞા દ્વાર. ૨-૨૬૭ ૯૩૪ થી ૯૪૬. અયોગ્યને અનુયોગઅનુજ્ઞા આપવાથી થતા દોષોનું સ્વરૂપ. ૨-૧૭ ૯૫૨ થી ૯૭૨. અનુયોગઅનુજ્ઞાદાનની વિધિ. ૨૪-૪૪ ૯૬૯ થી ૯૭૧. નવા આચાર્યની ઉપબૃહણાનું સ્વરૂપ. ૪૦-૪૪ ૯૭૪ થી ૯૮૫. વ્યાખ્યાન સાંભળવાના અધિકારી શિષ્યોનું સ્વરૂપ. ૪૫-૬૧ ૯૮૭ થી ૯૯૧. ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા સાધુઓ વિષયક મર્યાદા. ૬૩-૭૨ ૯૯૨ થી ૧૦૦૧. વ્યાખ્યાન આપવા વિષયક વિધિ. ૭૨-૮૭ ૧૦૦૨ થી ૧૦૦૬.| વ્યાખ્યાનમાંડલીની રચના વિષયક વિધિ. ૮૭-૯૩ ૧૦૦૭-૧૦૦૮. વ્યાખ્યાન સાંભળવા વિષયક વિધિ. ૯૩-૯૫ ૧૦૦૯. ઉચિત વિધિપૂર્વક વ્યાખ્યાન સાંભળવાથી પ્રાપ્ત થતું ફળ. ૯૫-૯૬ ૧૦૧૦. વ્યાખ્યાનસમાપ્તિ પછી સાધુઓનું કર્તવ્ય. ૯૬-૯૭ ૧૦૧૧ થી ૧૦૧૮. વ્યાખ્યાનની લબ્ધિવાળા વય અને પર્યાયથી લઘુ સાધુને વંદન કરવા વિષયક નિશ્ચયનય-વ્યવહારનયથી વિચારણા અને વંદનવિષયક મર્યાદા. ૯૭-૧૧૦ ૧૦૧૯-૧૦૨૦. નવા આચાર્ય દ્વારા વ્યાખ્યય એવા પદાર્થોનું સ્વરૂપ. ૧૧૧-૧૧૩ ૧૦૨૧. નિબૂઢ ગ્રંથનું લક્ષણ. ૧૧૩-૧૧૪ ૧૦૨૨ થી ૧૦૨૪. શ્રતધર્મની કષાદિ પરીક્ષાનું સંક્ષિપ્ત સ્વરૂપ. ૧૧૫-૧૧૯ * ૧૦૨૫ થી ૧૦૨૭. શ્રતધર્મની કષાદિ પરીક્ષા કરવાનું પ્રયોજન. ૧૧૯-૧૨૨ ૧૦૨૮. મોક્ષબીજની પ્રાપ્તિવાળા જીવને પ્રાપ્ત થતું ફળ. ૧૨૨-૧૨૩ ૧૦૨૯. સમ્યક્તનું સ્વરૂપ. ૧૨૩-૧૨૪ ૧૦૩૦. સમ્યક્તની પ્રાપ્તિથી જીવને થતા લાભ. ૧૨૫-૧૨૬ ૧૦૩૧. સમ્યક્તપ્રાપ્તિનું કારણ એવા શ્રુતધર્મનું સ્વરૂપ. ૧૨૬-૧૨૭ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | અનુક્રમણિકા પાના નં. ૧૨૯-૧૪૮ ૧૪૮-૧૯૦ ગાથા નં. વિષયાનુક્રમ ૧૦૩૩ થી ૧૦૪૨. સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે શ્રુતધર્મની અકારણતાસ્થાપક યુક્તિઓનું ઉભાવન. ૧૦૪૩ થી ૧૦૬૭. સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે શ્રુતધર્મની અકારણતાસ્થાપક યુક્તિઓનું અનેક દષ્ટાંતો દ્વારા નિરાકરણ. ૧૦૬૩ થી ૧૦૬૭. દ્રવ્યસમ્યક્ત અને ભાવસભ્યત્ત્વનું સ્વરૂપ અને તેનાથી પ્રાપ્ત થતું ફળ. ૧૦૬૮ થી ૧૧૧૦. શ્રતધર્મની કષાદિ પરીક્ષાનું વિસ્તૃત સ્વરૂપ. ૧૦૬૯ થી ૧૦૭૨. કષ પરીક્ષાનું લક્ષણ અને ઉદાહરણ. ૧૦૭૩ થી ૧૦૮૦. છેદ પરીક્ષાનું લક્ષણ અને ઉદાહરણ. ૧૦૮૧ થી ૧૧૦૯.! તાપ પરીક્ષાનું લક્ષણ અને ઉદાહરણ. ૧૧૧૦. તાપશુદ્ધ હૃતધર્મની ઉપાદેયતા. ૧૮૩-૧૯૦ ૧૯૦-૨૬૭ ૧૯૩-૨૦૧ ૨૦૧-૨૧૧ ૨૧૧-૨૬૫ ૨૬૫-૨૬૭ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Kलततर Mem ___ चतुर्थम् अनुयोगगणानुज्ञावस्तुकम् Ca MULDumus For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ॐ ही अहँ नमः । ॐ श्रीशळेश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः । याकिनीमहत्तराधर्मपुत्र-सुगृहीतनामधेय-श्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः "श्रीपञ्चवस्तुकग्रन्थः" * चतुर्थम् अनुयोगगणानुज्ञावस्तुकम् * અવતરાણિકા : किमित्ययं प्रस्तावः ? इत्याह - અવતરણિકાર્ય : ગાથા ૯૩૩માં કહેલ કે હવે પછી હું અનુયોગગણાનુજ્ઞાને કહીશ. ત્યાં પ્રશ્ન થાય કે કયા કારણથી આ પ્રસ્તાવ છે? અર્થાત્ વ્રતસ્થાપના દ્વાર પછી અનુયોગગણાનુજ્ઞા દ્વારનો પ્રસ્તાવ કેમ છે? એથી કહે છે – गाथा: जम्हा वयसंपन्ना कालोचिअगहिअसयलसुत्तत्था। अणुओगाणुनाए जोग्गा भणिआ जिणिदेहिं ॥९३३॥ मन्वयार्थ: जम्हा=४ ॥२५॥थी वयसंपन्ना-व्रतसंपन्न, कालोचिअगहिअसयलसुत्तत्था=गने 6यित या छ स.सूत्र भने अर्थ मो मेवा साधुमो जिणिदेहि-नेन्द्रो 43 अणुओगाणुनाए जोग्गा अनुयोगनी अनुशाने योग्य भणिआ-उवाया छे. गाथार्थ: જે કારણથી વ્રતસંપન્ન, કાલોચિત ગ્રહણ કરેલ સકલ સૂત્ર અને અર્થવાળા સાધુઓ જિનેન્દ્રો વડે અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહેવાયા છે. टी : यस्माद् व्रतसम्पन्नाः साधवः कालोचितगृहीतसकलसूत्रार्था:-तदात्वानुयोगवन्त इत्यर्थः, अनुयोगानुज्ञायाः-आचार्यस्थापनारूपायाः योग्या भणिता जिनेन्द्रैः, नाऽन्य इति गाथार्थः ॥९३३॥ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૩૩-૯૩૪ ટીકાર્ય : જે કારણથી વ્રતથી સંપન્ન, કાલોચિત ગ્રહણ કરેલા સકલ સૂત્ર અને અર્થવાળા અર્થાત્ તદાત્વના અનુયોગવાળાતે કાળને ઉચિત સૂત્રોનું અને સૂત્રના અર્થોનું વ્યાખ્યાન કરવાની શક્તિવાળા, સાધુઓ, જિનેન્દ્રો વડે આચાર્યની=આચાર્યપદની, સ્થાપનારૂપ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહેવાયા છે; અન્ય સાધુઓ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દીક્ષા ગ્રહણ કર્યા પછી વ્રતોમાં ઉપસ્થાપિત થયેલા શક્તિસંપન્ન સાધુઓ સૂત્રપોરિસી અને અર્થપોરિસી દ્વારા તે કાળને ઉચિત સંપૂર્ણ સૂત્રો અને અર્થોનો અવશ્ય અભ્યાસ કરે, અને ત્યારે જ તે સાધુઓ તદાત્વના અનુયોગવાળા કહેવાય છે, અન્ય સાધુઓ નહીં; અને આવા સાધુઓને ભગવાને આચાર્યપદે સ્થાપવા માટે યોગ્ય કહ્યા છે, અન્યને નહીં. આથી જ વ્રતસ્થાપના દ્વાર પછી અનુયોગગણાનુજ્ઞા દ્વારનો પ્રસ્તાવ છે. ૯૩૭ll અનુયોગઅનુજ્ઞા ન અવતરણિકા : વારિત્યાદિ – અવતરણિતાર્થ : અહીં પ્રશ્ન થાય કે કયા કારણથી કાલોચિત ગૃહતસકલસૂત્રાર્થવાળા સાધુઓને જ ભગવાને અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહ્યા છે, અન્ય સાધુઓને નહીં? એથી કહે છે – ગાથા : इहरा उ मुसावाओ पवयणखिसा य होइ लोगम्मि। सेसाण वि गुणहाणी तित्थुच्छेओ अ भावेणं ॥९३४॥ दारगाहा ॥ અન્વયાર્થ : ફરી વળી ઇતરથા=કાલોચિત ગૃહતસૂત્રાર્થવાળા ન હોય એવા સાધુઓની અનુયોગાનુજ્ઞામાં, મુસાવાઝો મૃષાવાદ, તો મિલાવવા અને લોકમાં પ્રવચનની ખિસા, સાવિહાશેષની પણ ગુણહાનિ ભાઇ મ તિજ્યુચ્છેસો અને ભાવથી તીર્થોચ્છેદ ટોડું થાય છે. ગાથાર્થ : વળી કાલોચિત સૂત્રાર્થ નહીં ભણેલા સાધુઓને અનુયોગની અનુજ્ઞા આપવામાં મૃષાવાદ, અને લોકમાં પ્રવચનની હીલના, શેષ સાધુઓની પણ ગુણહાનિ અને ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે. ટીકા: इतरथा अनीदृशानुयोगानुज्ञायां मृषावादो गुरोस्तमनुजानतः, प्रवचनखिसा च भवति लोके For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૩૪-૯૩૫ तथाभूतप्ररूपकात्, शेषाणामपि च गुणहानिः सन्नायकाभावात्, तीर्थोच्छेदश्च भावेन, ततः सम्यग्ज्ञानाद्यप्रवृत्तेरिति द्वारगाथार्थः ॥९३४॥ * “વાWIT''માં પિ'થી એ કહેવું છે કે અનીદશ સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી ગુરુની પોતાની તો ગુણહાનિ થાય છે જ, પરંતુ શેષ સાધુઓની પણ ગુણહાનિ થાય છે. * “ જ્ઞાનાદy: "માં “ગારિ' પદથી સમ્યમ્ ક્રિયાનો સંગ્રહ છે. ટીકાર્ય ઇતરથા=અનીદેશની અનુયોગઅનુજ્ઞામાંપૂર્વગાથામાં બતાવેલ કાલને ઉચિત ગ્રહણ કર્યા છે સકલ સૂત્ર અને અર્થ જેમણે એવા પ્રકારના ન હોય તેવા સાધુઓને અનુયોગની અનુજ્ઞા આપવામાં, તેમને અનુજ્ઞા આપતા એવા ગુરુને (૧) મૃષાવાદ થાય છે; અને તેવા પ્રકારના પ્રરૂપકથી=કાલોચિત સૂત્ર અને અર્થ નહીં ભણેલા પ્રરૂપણા કરનાર આચાર્યથી, (૨) લોકમાં પ્રવચનની ખિસા=જિનશાસનની હીલના, થાય છે; અને સદ્ નાયકનો અભાવ થવાથી (૩) શેષ સાધુઓના પણ ગુણની હાનિ થાય છે; અને (૪) ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે, કેમ કે તેનાથી=કાલોચિત સૂત્રાર્થ નહીં ભણેલા આચાર્યથી, સમ્યજ્ઞાનાદિની અપ્રવૃત્તિ થાય છે, એ પ્રમાણે દ્વારગાથાનો અર્થ છે. ભાવાર્થ: વર્તમાનકાળને આશ્રયીને જે જે સૂત્ર અને અર્થો ઉચિત હોય તે સર્વ સૂત્ર અને અર્થો ભણેલા સાધુ આચાર્યપદવી માટે યોગ્ય છે, અને આવા પ્રકારના ન હોય તેવા સાધુને આચાર્યપદે સ્થાપવાની અનુજ્ઞા આપતા ગુરુને મૃષાવાદ પ્રાપ્ત થાય છે. વળી સર્વ શાસ્ત્રોના પરમાર્થને નહીં જાણનાર આચાર્ય શુદ્ધ પ્રરૂપણા કરી શકતા નથી. આથી લોકમાં જિનશાસનની હીલના થાય છે, અને આવા આચાર્યની નિશ્રામાં રહેલ શેષ સાધુઓના પણ ગુણોની હાનિ થાય છે; કેમ કે તે સાધુઓને સર્વ શાસ્ત્રોના પરમાર્થને જાણનારા એવા સુનાયકની પ્રાપ્તિ થઈ નથી. વળી, તે આચાર્યની નિશ્રામાં રહેલ શેષ સાધુઓને સુનાયકના અભાવને કારણે સન્માર્ગની અપ્રાપ્તિ થવાથી, ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે; કેમ કે આચાર્યપદે રહેલ તે સાધુ શાસ્ત્રોના પરમાર્થને નહીં જાણતા હોવાથી શિષ્યોને સમ્યજ્ઞાનાદિની પ્રવૃત્તિ કરાવી શકતા નથી. આથી આવા આચાર્યનો શિષ્યસમુદાય વેશથી સાધુરૂપે રહે છે, પરંતુ ભાવથી સાધુ બની શકતો નથી. તેથી રત્નત્રયીને સમુદાયરૂપ ભાવતીર્થનો ઉચ્છેદ થાય છે. ll૯૩૪ો. અવતરણિકા : व्यासार्थं त्वाह - અવતરણિકાર્ય : વળી પૂર્વગાથામાં બતાવેલ ચાર દ્વારાના વિસ્તારથી અર્થને કહે છે. તેમાં પ્રથમ કાલોચિત ગૃહીત સકલ સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી ગુરુને મૃષાવાદ કઈ રીતે થાય? તે ગાથા ૯૩૭ સુધી બતાવે છે – For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૩૫ ગાથા : अणुओगो वक्खाणं जिणवरवयणस्स तस्सऽणुण्णा उ । कायव्वमिणं भवया विहिणा सइ अप्पमत्तेणं ॥९३५॥ અન્વયાર્થ : બિછાવરવયા=જિનવરના વચનનું વવસ્થા વ્યાખ્યાન મrોળો અનુયોગ છે. તો તેની તે અનુયોગની, અપૂUUU ૩ અનુજ્ઞા વળી આ છે–) સરૂં સદા પ્રમત્તે મવયા=અપ્રમત્ત એવા તારા વડે રૂપ આ=વ્યાખ્યાન, વિશિTT=વિધિપૂર્વક વાયવ્યંગકરાવું જોઈએ. ગાથાર્થ : જિનવરના વચનનું વ્યાખ્યાન એ અનુયોગ છે. વળી તે અનુયોગની અનુજ્ઞા એ છે કે હંમેશાં અપ્રમત્ત એવા તારા વડે વ્યાખ્યાન વિધિપૂર્વક કરાવું જોઈએ. ટીકાઃ ____ अनुयोगो व्याख्यानमुच्यते जिनवरवचनस्य आगमस्य, तस्याऽनुज्ञा पुनरियं, यदुत-कर्त्तव्यमिदंव्याख्यानं भवता विधिना, न यथाकथञ्चित्, सदाऽप्रमत्तेन सर्वत्र समवसरणादाविति गाथार्थः ॥९३५॥ * “મવરVIો'માં મારિ' પદથી પર્ષદાનો સંગ્રહ છે. ટીકાર્ય : - જિનવરવચનનું=આગમનું, વ્યાખ્યાન અનુયોગ કહેવાય છે. વળી તેનીeતે અનુયોગની, અનુજ્ઞા આ છે. તે અનુજ્ઞા જ યહુતિ થી બતાવે છે – સર્વત્ર સમવસરણાદિમાં સદા અપ્રમત્ત એવા તારા વડે આ=વ્યાખ્યાન, વિધિપૂર્વક કરાવું જોઈએ, જે કોઈ રીતે નહીં=જેમ તેમ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કાલોચિત સૂત્રાર્થ ભણેલા શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપતી વખતે ગુરુ કહે કે તારે સર્વત્ર સમવસરણાદિમાં હંમેશાં અપ્રમત્ત થઈને વ્યાખ્યાન કરવું જોઈએ, અર્થાત્ ભગવાનના વચનની પ્રરૂપણા કરવામાં લેશ પણ પ્રમાદ ન થાય તે રીતે સમવસરણાદિની સ્થાપના કરીને વિધિપૂર્વક આગમનું વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ ગમે તે રીતે નહીં. આનાથી એ ફલિત થાય કે આચાર્યપદવી આપતી વખતે ગુરુએ શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપવાની છે, અને તે નવા આચાર્યને શાસ્ત્રોક્ત મર્યાદાથી ઉપરમાં બતાવ્યું તે પ્રમાણે કથન કરવાનું છે. તેથી જે સાધુ સૂત્રો-અર્થો ભણેલા હોય તેમને જ અનુયોગની અનુજ્ઞા આપી શકાય, અન્યને નહીં, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે. સર્વત્ર સમવસરણાદિમાં” એ કથનનું તાત્પર્ય એ છે કે આચાર્ય શિષ્યોને સૂત્રોના અર્થોની વાચના આપે ત્યારે, આચાર્યના આસન કરતાં ઊંચા સ્થાને આસન પાથરીને તેના ઉપર જે સ્થાપનાચાર્યજી મૂકવામાં આવે છે તે સમવસરણ છે; અને તે સ્થાપનાચાર્ય સન્મુખ બેસીને આચાર્ય સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરે છે, જેથી “હું ભગવાનના વચનને કહું છું,” એવી બુદ્ધિ થવાને કારણે લેશ પણ પ્રમાદ વગર વ્યાખ્યાનની પ્રવૃત્તિ થઈ શકે. વળી આચાર્ય ચતુર્વિધ સંઘ સમક્ષ ઉપદેશ આપે છે તે પર્ષદા છે. ૯૩પ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૩૬ અવતરણિકા : પૂર્વગાથામાં અનુયોગનું અને અનુયોગની અનુજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું. હવે આ અનુયોગની અનુજ્ઞા કાલોચિત સૂત્રાર્થ નહીં ગ્રહણ કરેલા સાધુને કેમ ન અપાય? તે બતાવતાં કહે છે – ગાથા : कालोचिअतयभावे वयणं निव्विसयमेव एयं ति । दुग्गयसुअंमि जहिमं दिज्जाहि इमाई रयणाइं ॥९३६॥ અન્વચાર્યઃ નદ જે રીતે કુસુમિ-દુર્ગતસુત વિષયક ફાયUT રિજ્ઞાહિક “આ રત્નોને આપ,” એ (નિર્વિષય છે, તે રીતે) રત્નોવિતથમાવે કાલોચિત તેના અભાવમાં=અનુયોગના અભાવમાં, પડ્યું વયui=આ વચન=અનુયોગની અનુજ્ઞાનું વચન, નિવ્યસયમેવ નિર્વિષય જ છે. * “ત્તિ' પાદપૂરણ માટે છે. ગાથાર્થ : જે રીતે દરિદ્ર પુત્ર વિષયક “આ રત્નો આપ”, એ વચન નિર્વિષય છે, તે રીતે કાલને ઉચિત અનુયોગના અભાવમાં અનુયોગની અનુજ્ઞાનું વચન નિર્વિષય જ છે. ટીકાઃ कालोचिततदभावे-अनुयोगाभावे, वचनं निर्विषयमेवैतदिति तदनुज्ञावचनं, दृष्टान्तमाह-दुर्गतसुतेदरिद्रपुत्रे यथेदं वचनं, यदुत-'दद्यास्त्वमेतानि रत्नानि' रत्नाभावान्निविषयं, तथेदमप्यनुयोगाभावादिति માથાર્થ: શરૂદા ટીકાર્થ: કાલને ઉચિત તેના અભાવમાં અનુયોગના અભાવમાં, આ વચન=તેની અનુજ્ઞાનું વચન અનુયોગની અનુજ્ઞાનું વચન, નિર્વિષય જ છે. દષ્ટાંતને કહે છે – દુર્ગતસુત વિષયક=દરિદ્ર પુત્ર વિષયક, જે રીતે આ વચન, તે વચન જયકુત થી બતાવે છે – “તું આ રત્નોને આપ,” એ વચન રત્નનો અભાવ હોવાથી નિર્વિષય છે, તે રીતે અનુયોગનો અભાવ હોવાથી આ પણ છે અર્થાત્ કાલોચિત અનુયોગના અભાવવાળા સાધુને અપાતું અનુયોગની અનુજ્ઞાનું વચન પણ નિર્વિષય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જેમ કોઈ દરિદ્ર પિતા પોતાના પુત્રને કોઈક સારા રત્નોના નામના ઉલ્લેખપૂર્વક કહે કે “તું આ રત્નો આપ,” તો પિતાનું આ વચન વિષય વગરનું છે; કેમ કે પુત્ર પાસે રત્નો જ નથી, તેમ કાલને ઉચિત સકલ સૂત્રાર્થ ભણ્યો નથી તેવા પોતાના શિષ્યને આચાર્યપદ આપતાં ગુરુ કહે કે “સદા અપ્રમત્ત એવા તારા વડે વિધિપૂર્વક વ્યાખ્યાન કરાવું જોઈએ” તો અનુયોગની અનુજ્ઞાનું આ વચન વિષય વગરનું જ છે; કેમ કે તે For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવતુક/ “અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૬૩૬-૯૩૦ શિષ્ય કાલોચિત અનુયોગને ભણ્યો નહીં હોવાથી શિષ્યમાં જિનવરના વચનનું વ્યાખ્યાન કરવાની શક્તિ જ નથી, છતાં જે ગુરુ પોતાના આવા શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે, તે ગુરુને મૃષાવાદની પ્રાપ્તિ થાય છે. ll૯૩ell. અવતરણિકા : असत्प्रवृत्तिनिमित्तापोहायाह - અવતરણિતાર્થ : પૂર્વની બે ગાથામાં કહ્યું કે કાલોચિત અનુયોગના અભાવવાળા શિષ્યને આચાર્યપદવી આપનાર ગુરુને મૃષાવાદ થાય છે. તેથી કોઈ ગુરુ કાલોચિત સકલ સૂત્રાર્થોમાંથી થોડું થોડું ભણાવીને શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે અને માને કે મેં શાસ્ત્રોક્ત વિધિથી આ શિષ્યને આચાર્યપદવી આપી છે. એ પ્રકારની અસતુ પ્રવૃત્તિના નિમિત્તના અપોહ માટે અર્થાત ગાથા ૯૩૫-૯૩૬નું કથન વિપરીત પ્રવૃત્તિનું કારણ ન બને તે માટે, ગ્રંથકાર કહે છે – ગાથા : किं पि अहीयं ति इमं णालंबण मो गुणेहिं गरूआणं । एत्थं कुसाइतुलं अइप्पसंगा मुसावाओ ॥९३७॥ दारं ॥ અન્વયાર્થ: અત્યં અહીં=આચાર્યપદવી પ્રદાન કરવાના પ્રસંગમાં, હિં જ મહી-(શિષ્ય વડે) કાંઈક ભણાયેલું છે, તિએ પ્રમાણે ઘુસાફિતુર્જર કુશાદિતુલ્ય એવું આ પુ િગુણો વડે જરૂમ માહ્નવUT Tગુરુને આલંબન થતું નથી; રૂપ્રસંશા કેમ કે અતિપ્રસંગ છે. મુસાવાઝો (આથી ગુરુને) મૃષાવાદ થાય છે. * “ો' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : આચાર્યપદવી આપવાના પ્રસંગમાં શિષ્ય વડે કાંઈક ભણાવેલું છે, એ પ્રમાણે કુશાદિ જેવું આ ગુણો વડે ગુરને આલંબન થતું નથી; કેમ કે અતિપ્રસંગ છે. આથી ગુરને મૃષાવાદ થાય છે. ટીકાઃ किमपि-यावत्तावदधीतमित्येतदालम्बनं न तत्त्वतो भवति गुणैर्गुरूणामत्र व्यतिकरे, कुशादितुल्यम्= अनालम्बनमित्यर्थः, कस्माद् ? अतिप्रसङ्गात्, स्वल्पस्य श्रावकादिभिरप्यधीतत्वात्, अतो मृषावादो યુરોસ્તવનુનાના રૂતિ થાર્થ રૂકા (તાર) * “શ્રાવેલિખિ: "માં “મરિ' પદથી સામાન્ય સાધુઓનો સંગ્રહ છે. * “ તુ'માં ' પદથી સમુદ્રમાં ડૂબતી વ્યક્તિને આલંબન ન બને તેવી અન્ય તુચ્છ વસ્તુઓનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૩૦-૯૩૮ ટીકાર્ય : આ વ્યતિકરમાં=શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપવાના પ્રસંગમાં, કાંઈક=જેટલું તેટલું, અધીત છે= શિષ્ય વડે ભણાયેલું છે, એ પ્રમાણે આ શિષ્ય વડે થોડું ઘણું જણાયું છે એ, ગુણો વડે ગુરુને તત્ત્વથી આલંબન થતું નથી; કેમ? તેથી કહે છે – કુશાદિ તુલ્ય છે અર્થાત્ અનાલંબન છે. કયા કારણથી અનાલંબન છે? તે બતાવે છે – અતિપ્રસંગ હોવાથી; અતિપ્રસંગ કઈ રીતે છે? તેમાં હેત આપે છે – સ્વલ્પનું કાલોચિત એવાં થોડાં સૂત્રો અને અર્થોનું, શ્રાવકાદિ વડે પણ અધીતપણું છે. આથી તેને=કાલોચિત સૂત્ર-અર્થ નહીં ગ્રહણ કરેલા સાધુને, અનુજ્ઞા આપતા એવા ગુરુને મૃષાવાદ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કોઈ ગુરુએ પોતાના શિષ્યને સર્વ શાસ્ત્રો ઉપર ઉપરથી ભણાવી દીધાં હોય, પરંતુ કાલોચિત સર્વ શાસ્ત્રોના સૂત્રો અને અર્થોના પરમાર્થનો બોધ ન કરાવ્યો હોય, તેવા શિષ્યને આચાર્યપદવી આપતી વખતે ગુરુ વિચારે કે “મારો આ શિષ્ય કાલોચિત સર્વ શાસ્ત્રો ભણેલો છે, તેથી તેને અનુયોગની અનુજ્ઞા આપવામાં કોઈ દોષ નથી,” આ પ્રકારનું ગુરુએ લીધેલ આલંબન દરિયામાં ડૂબતો માણસ દરિયામાંથી બહાર નીકળવા માટે તણખલાનું આલંબન લે તેના જેવું છે; પરંતુ પોતાને સંસારસાગર તરવાનું કારણ બને અને અન્ય અનેક જીવોને તારવાનું કારણ બને એવા પ્રકારના જ્ઞાનાદિ ગુણો શિષ્યમાં નહીં હોવાથી, શિષ્યનો તે બોધ પરમાર્થથી ગુરુને આચાર્યપદવી આપવા માટે આલંબન બનતો નથી; કેમ કે થોડા ઘણા સૂત્ર-અર્થના બોધવાળા તો શ્રાવક અને સામાન્ય સાધુઓ પણ હોય છે. તેથી જો યત્કિંચિત્ જ્ઞાનમાત્રનું આલંબન લઈને સકલસૂત્રાર્થ નહીં ભણેલા સાધુને અનુયોગની અનુજ્ઞા આપવામાં આવે તો, યત્કિંચિત્ જ્ઞાનવાળા શ્રાવકાદિને પણ અનુયોગની અનુજ્ઞા આપવાનો અતિપ્રસંગ આવે. આથી સકલસૂત્રાર્થ નહીં ભણેલા સાધુને આચાર્યપદવી આપનાર ગુરુને મૃષાવાદની પ્રાપ્તિ થાય છે. ૯૩ણા અવતરણિકા : ગાથા ૯૩૪માં કહેલ કે કાલોચિત ગૃહીત સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી લોકમાં પ્રવચનની હિંસા થાય છે. તેથી તે પ્રવચનની ખિસા કઈ રીતે થાય? તે ગાથા ૯૪૦ સુધી બતાવે છે – ગાથા : अणुओगी लोगाणं किल संसयणासओ दढं होइ । तं अल्लियंति तो ते पायं कुसलाभिगमहेउं ॥९३८॥ અન્વયાર્થ: મgો શિત્ન ખરેખર અનુયોગી નો પાપ લોકોના હૃદઢ સંલયનો સંશયનાશક દોડું હોય છે. તો તે કારણથી તે તેઓ=લોકો, સાાિમદેવં કુશલના અધિગમના હેતુથી=ધર્મ જાણવા માટે, પાર્થ તે સ્થિતિ પ્રાયઃ તેની પાસે જાય છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ UFUS S અનુયોગગણાનુજ્ઞાવતુક/અનુયોગાનુજ્ઞા” દ્વાર/ ગાથા ૯૩૮-૯૩૯ ગાથાર્થ : યોગી લોકોના અત્યંત સંશયનો નાશ કરનાર હોય છે. તે કારણથી લોકો ધર્મ જાણવા માટે પ્રાય આચાર્ય પાસે જાય છે. ટીકા? ___अनुयोगी-आचार्यः लोकानां किल संशयनाशको दृढम् अत्यर्थं भवति, तं अल्लियन्ति-उपयान्ति ततस्ते-लोकाः प्रायः, किमर्थमित्याह-कुशलाधिगमहेतोः धर्मपरिज्ञानायेति गाथार्थः ॥९३८॥ ટીકાર્ય ખરેખર અનુયોગી=આચાર્ય, લોકોના દઢ=અત્યર્થ=અત્યંત, સંશયના નાશક હોય છે. તે કારણથી તેઓ=લોકો, પ્રાયઃ તેની પાસે જાય છે=અનુયોગી પાસે જાય છે. શા માટે જાય છે? એથી કહે છે– કુશલના અધિગમના હેતુથી=ધર્મના પરિજ્ઞાન માટે, જાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૯૩૮ અવતરણિકા : તતઃ વિનિત્યાદિ – અવતરણિયાર્થ: તેથી શું? અર્થાત્ લોકો ધર્મ જાણવા માટે પ્રાયઃ આચાર્ય પાસે જાય છે, તેથી શું? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે – ગાથા : सो थेवओ वराओ गंभीरपयत्थभणिइमग्गंमि । एगंतेणाकुसलो किं तेसि कहेइ सुहुमपयं ? ॥९३९॥ અન્વયાર્થ: થવો સ્તોક=અલ્પશ્રુતવાળા, વર-વરાક, મીરપથમિક ખિતેમસનો તો ગંભીર પદાર્થની ભણિતિના માર્ગમાં એકાંતથી અકુશલ એવા તે=આચાર્ય, સિકતેઓને=લોકોને, સુHપથં સૂક્ષ્મપદ ફ્રિ વદે ? કેવી રીતે કહે ? ગાથાર્થ : અલ્પષ્ણુતવાળા, વરાક, ગંભીર પદાર્થોને કહેવાના વિષયમાં એકાંતે અકુશલ એવા આચાર્ય લોકોને સૂક્ષ્મપદ કેવી રીતે કહે? ટીકા स स्तोको वराकश्च अल्पश्रुत इत्यर्थः गम्भीरपदार्थभणितिमार्गे-बन्धमोक्षस्वतत्त्वलक्षणे एकान्तेनाऽकुशलः अनभिज्ञः किं तेभ्यः कथयति लोकेभ्यः सूक्ष्मपदं-बन्धादिगोचरमिति गाथार्थः ॥९३९॥ * “જન્યરિ ''માં “માર' પદથી મોક્ષનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવરનુક/અનુયોગાનુજ્ઞા” દ્વાર/ ગાથા ૯૩૯-૯૪૦ ટીકાર્ય સ્તોક=અલ્પશ્રુતવાળા, અને વરાક=રાંકડાં, બંધ-મોક્ષના સ્વતન્તલક્ષણવાળા ગંભીર પદાર્થોની ભણિતિના માર્ગમાં=બંધ-મોક્ષના પોતાના સ્વરૂપરૂપ ગંભીર પદાર્થોને કહેવાના વિષયમાં, એકાંતથી અકુશલ=અનભિજ્ઞ= અજ્ઞાની, એવા તે=આચાર્ય, તેઓને=લોકોને, બંધાદિગોચર=બંધ-મોક્ષના વિષયવાળા, સૂમપદને કેવી રીતે કહે? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: બંધ અને મોક્ષનું સ્વરૂપ તે સ્વતત્ત્વ, અને તે સ્વતત્ત્વ જ બંધ અને મોક્ષનું લક્ષણ છે; અને આવા બંધ અને મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ જાણતા હોય તેવા જ આચાર્ય લોકોને બંધ અને મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ સમજાવી શકે, અન્ય નહીં. આથી અલ્પબોધવાળા વરાક બિચારા આચાર્ય લોકોને બંધ-મોક્ષનું યથાર્થ સ્વરૂપ કઈ રીતે બતાવી શકે ? અર્થાત્ ન બતાવી શકે. અહીં “બંધ' શબ્દના ઉપલક્ષણથી કર્મબંધના કારણભૂત એવી સંસારની સર્વ પ્રવૃત્તિઓનું અને “મોક્ષ' શબ્દના ઉપલક્ષણથી મોક્ષમાર્ગના હેતુભૂત એવી યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિઓનું ગ્રહણ કરવાનું છે. આથી એ ફલિત થાય કે આચાર્ય સંસારમાર્ગ અને મોક્ષમાર્ગને યથાર્થ જાણનાર એવા બહુશ્રુત હોવા જોઈએ; નહીંતર તે આચાર્ય લોકોને સત્ય માર્ગ બતાવી શકે નહીં. ૯૩લા અવતરણિકા : તતશ - અવતરણિકાW: અને તે કારણથી, અર્થાત્ અલ્પશ્રુતવાળા આચાર્ય લોકોને બંધાદિગોચર સૂક્ષ્મપદને કહી શકે નહિ તે કારણથી શું થાય? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા : जं किंचि भासगं तं दृढण बुहाण होअवण्ण त्ति। पवयणधरो उ तम्मी इअ पवयणखिसा इह णेआ ॥९४०॥ दारं ॥ અન્વયાર્થ: = હિં િમાણ તે દુનિયત્કિંચિત્ ભાષક એવા તેને=જે કાંઈ બોલનારા એવા આચાર્યને, જોઈને પવયપાથરો ‘(આ) પ્રવચનધરે છે', ત્તિ એ પ્રકારની વા =બુધોને તમી તેમાં=પ્રવચનમાં, હોમવUTT= અવજ્ઞા થાય છે. રૂઝ આ રીતે રૂદ અહીં=લોકમાં, પથવિ=પ્રવચનની ખિસા =જાણવી. * “” પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : જે કાંઈ બોલનાર એવા આચાર્યને જોઈને “આ પ્રવચનધર છે', એ પ્રકારની પંડિતોને પ્રવચનમાં અવજ્ઞા થાય છે. આ રીતે લોકમાં પ્રવચનની હીલના જાણવી. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪૦, ૯૪૧ થી ૯૪૩ ટીકા : ___ यत्किञ्चिद्भाषकं तम् असम्बद्धप्रलापिनमित्यर्थः दृष्ट्वा बुधानां-विदुषां भवत्यवज्ञेति, कथं क्वेत्यत्राह-प्रवचनधरोऽयमिति कृत्वा तस्मिन्-प्रवचने, इय-एवं प्रवचनखिसा इह ज्ञेया, 'अहो असारमेतद् यदयमेतदभिज्ञः सन्नेवमाह' इति गाथार्थः ॥९४०॥ द्वारं ॥ ટીકાર્ય : યત્કિંચિત્ ભાષક-અસંબદ્ધ પ્રલાપ કરનાર, એવા તેને આચાર્યને, જોઈને બુધોને વિદુષોને, અવજ્ઞા થાય છે. અવજ્ઞા કેવી રીતે અને ક્યાં થાય? એ પ્રકારની શંકામાં કહે છે – “આ પ્રવચનધર છે=આવા આચાર્ય જિનશાસનને ધારણ કરનાર છે,” એથી કરીને તેમાં=પ્રવચનમાં જિનશાસનમાં, અવજ્ઞા થાય. આ રીતે અહીં લોકમાં, પ્રવચનની હિંસા=જિનશાસનની હલના, જાણવી. તે પ્રવચનની ખિસા સ્પષ્ટ કરે છે – “અહો! આ=પ્રવચન, અસાર છે, જે કારણથી આનો અભિન્ન છતા=પ્રવચનનો જાણકાર છતો, આ= આચાર્ય, આ પ્રકારે કહે છે,” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: લોકો ધર્મ જાણવા માટે આવે ત્યારે અલ્પશ્રુતવાળા આચાર્યનો અસંબદ્ધ પ્રલાપ સાંભળી તત્ત્વની જિજ્ઞાસાથી આચાર્ય પાસે આવેલ કોઈ વિદ્વાન વિચારે કે “આમનું પ્રવચન સાર વગરનું છે; કેમ કે પ્રવચનને ધારણ કરનારા પણ આ આચાર્ય આ પ્રમાણે અસંબદ્ધ બોલે છે.” આમ, વિદ્વાનને પણ જિનશાસન અસાર લાગ્યું, તેમાં નિમિત્તકારણ અલ્પકૃતવાળા સાધુને આચાર્યપદવી આપનાર ગુરુ છે. આથી અલ્પશ્રુતવાળા સાધુને આચાર્યપદવી આપવાથી પ્રવચનની હીલના થાય છે. ૯૪all અવતરણિકા: ગાથા ૯૩૪માં કહેલ કે કાલોચિત ગૃહીત સકલ સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી શેષ સાધુઓની પણ ગુણહાનિ થાય છે. તેથી તે ગુણહાનિ કઈ રીતે થાય? તે ગાથા ૯૪૩ સુધી બતાવે છે – ગાથા : सीसाण कुणइ कह सो तहाविहो हंदि नाणमाईणं । अहिआहिअसंपत्तिं संसारुच्छेअणिं परमं ॥९४१॥ અન્વચાઈ: તહાવિદો તો તેવા પ્રકારના આ=આચાર્ય, સીસાનશિષ્યોમાં પરમં સંરુચ્છેf-પરમ, સંસારની ઉચ્છેદિની એવી નામi=જ્ઞાનાદિની ફિલિંપત્તિ અધિકાધિક સંપ્રાપ્તિને કેવી રીતે ગુખડું કરે ? For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૧ થી ૯૪૩ ગાથાર્થ : તેવા પ્રકારના આચાર્ય શિષ્યોમાં પ્રધાન, સંસારનો ઉચ્છેદ કરનારી એવી જ્ઞાનાદિની અધિકઅધિક સંપ્રાપ્તિને કેવી રીતે કરે ? ટીકા : शिष्याणामिति शिष्येषु करोति कथमसौ तथाविधः अज्ञः सन् हन्दीत्युपप्रदर्शने ज्ञानादीनां [गुणानां]-ज्ञानादिगुणानामधिकाधिकसंप्राप्ति-वृद्धिमित्यर्थः, किम्भूतामित्याह-संसारोच्छेदिनी सम्प्राप्ति परमां-प्रधानामिति गाथार्थः ॥९४१॥ નોંધ: ટીકામાં જ્ઞાનાવીનાં પછી ગુપનાં શબ્દ છે, તે વધારાનો ભાસે છે, અને “જ્ઞાનાવીન''માં 'રિ' પદથી દર્શના અને ચારિત્રનો સંગ્રહ છે. ટીકાર્ચ : તેવા પ્રકારના અજ્ઞ છતા આ=આચાર્ય, શિષ્યોમાં જ્ઞાનાદિની=જ્ઞાનાદિ ગુણોની, અધિક-અધિક સંપ્રાપ્તિને વૃદ્ધિને, કેવી રીતે કરે? સંપ્રાપ્તિ કેવા પ્રકારની છે? એથી કહે છે – પરમ=પ્રધાન, સંસારનો ઉચ્છેદ કરનારી એવી સંપ્રાપ્તિ છે. “દિ' એ પ્રકારનો અવ્યય ઉપપ્રદર્શનમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: તથા - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે અજ્ઞ એવા આચાર્ય શિષ્યોમાં જ્ઞાનાદિ ગુણોની અધિક-અધિક સંપ્રાપ્તિ કરતા નથી. વળી અન્ય શું કરતા નથી? તે જણાવવા માટે તથા'થી સમુચ્ચય કરતાં કહે છે – ગાથા : अप्पत्तणओ पायं हेआइविवेगविरहओ वा वि । न हि अन्नओ वि सो तं कुणइ अ मिच्छाहिमाणाओ ॥९४२॥ અન્વયાર્થ: પત્તપમ અલ્પત્વ હોવાથી પ્રેમવિવેકાવિર વા વિ=અને હેયાદિના વિવેકનો વિરહ હોવાથી પણ પાયં પ્રાયઃ (શિષ્યોમાં ગુણપ્રાપ્તિ કરતા નથી) મિચ્છાદિમાગ અને મિથ્યાભિમાન હોવાથી સો=આ=અજ્ઞ આચાર્ય, અન્નનો વિ=અન્યથી પણ=બીજા બહુશ્રુત સાધુ પાસેથી પણ, તેં તેને=શિષ્યોમાં ગુણપ્રાપ્તિને, ર દિ પણ કરતા નથી જ. * “વા' zકાર અર્થક છે અને વિ' અર્થક છે. * “દિ' પ્રકાર અર્થક છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૧ થી ૧૪૩ ગાથાર્થ : અલ્પત્વ હોવાથી અને હેચાદિના વિવેક વગરના હોવાથી પણ પ્રાયઃ શિષ્યોમાં ગુણપ્રાપ્તિ કરતા નથી, અને મિથ્યાભિમાન હોવાથી અજ્ઞ આચાર્ય બીજા બહુશ્રુત સાધુ પાસેથી પણ શિષ્યોમાં ગુણપ્રાપ્તિને કરતા નથી જ. ટીકા : ____ अल्पत्वात्-तुच्छत्वात् कारणात्, प्रायो-बाहुल्येन न हि तुच्छोऽसती गुणसम्पदमारोपयति तथा हेयादिविवेकविरहतो वाऽपि हेयोपादेयपरिज्ञानाभावत इत्यर्थः, न ह्यन्यतोऽपि बहुश्रुतादसौऽज्ञस्तां-प्राप्ति करोति तेषु, कुत इत्याह-मिथ्याभिमानाद्-'अहमप्याचार्य एव, कथं मच्छिष्या अन्यसमीपे शृण्वन्ति ?' इत्येवंरूपादिति गाथार्थः ॥९४२॥ ટીકાર્ય : અલ્પત્વથી-તુચ્છવરૂપ કારણથી, અને તે પ્રકારના=જે પ્રકારે શિષ્યોને યથાર્થ બોધ થઈ શકે તે પ્રકારના, હેયાદિના વિવેકનો વિરહ હોવાથી=ોય અને ઉપાદેયના પરિજ્ઞાનનો અભાવ હોવાથી, પણ તુચ્છ એવા આચાર્ય અસત્ એવી ગુણસંપદાને પોતાનામાં અવિદ્યમાન એવી ગુણરૂપ સંપત્તિને, પ્રાયઃ=બહુલપણાથી, આરોપતા નથી જ=શિષ્યોમાં સ્થાપતા નથી જ; અને બહુશ્રુત એવા અન્ય પાસેથી પણ અજ્ઞ એવા આ= આચાર્ય, તેઓમાં શિષ્યોમાં, તેને= પ્રાપ્તિને જ્ઞાનાદિ ગુણોની અધિક અધિક સંપ્રાપ્તિને, કરતા નથી જ. કયા કારણથી? એથી કહે છે – “હું પણ આચાર્ય જ છું, મારા શિષ્યો કેવી રીતે અન્યની પાસે સાંભળે?” આવા પ્રકારના રૂપવાળું=સ્વરૂપવાળું, મિથ્યા અભિમાન હોવાથી, અન્ય પાસેથી પણ શિષ્યોમાં ગુણપ્રાપ્તિને કરતા નથી જ, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तो ते वि तहाभूआ कालेण वि होंति नियमओ चेव । सेसाण वि गुणहाणी इअ संताणेण विनेआ ॥९४३॥ दारं ॥ અન્યથાર્થ : તો તે કારણથી=ગાથા ૯૪૧-૯૪૨માં બતાવ્યું એમ છે તે કારણથી, તે વિગતેઓ પણ=શિષ્યો પણ, ને વિઃકાળ વડે પણ નિયમો ગ્રેવં નિયમથી જ તરબૂમતથાભૂત=પોતાના ગુરુ છે તેવા પ્રકારના, હતિ થાય છે. રૂમઆ રીતે સંતાન સંતાનથી=પરંપરાથી, સેસા વિશેષની પણ=અગીતાર્થ શિષ્યોની પણ, ગુદાળા ગુણહાનિ વિજેમ-જાણવી. ગાથાર્થ : ગાથા ૯૪૧-૯૪૨માં બતાવ્યું એમ છે તે કારણથી, શિષ્યો પણ કાળે કરીને પણ નિયમથી જ ગુર જેવા મૂર્ખ જ થાય છે. આ રીતે પરંપરાએ અગીતાર્થ શિષ્યોની પણ ગુણહાનિ જાણવી. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક) અનુયોગાનુજ્ઞા' દ્વાર ) ગાથા ૯૪૧ થી ૯૪૩ ટીકાઃ ततस्तेऽपि-शिष्याः तथाभूता मूर्खा एव कालेन बहुनाऽपि भवन्ति नियमत एव, विशिष्टसम्पर्काभावात्, शेषाणामपि अगीतार्थशिष्यसत्त्वानां गुणहानिः इय-एवं सन्तानेन-प्रवाहेन विज्ञेयेति થાઈ: ૨૪રા તારમ્ | ટીકાર્થ: તે કારણથી=જે કારણથી અજ્ઞ આચાર્ય શિષ્યોમાં અધિક-અધિક ગુણોની પ્રાપ્તિ સ્વયં કરતા નથી અને બહુશ્રુત એવા અન્ય આચાર્ય પાસેથી પણ કરાવતા નથી તે કારણથી, તેઓ પણ=શિષ્યો પણ, બહુ પણ કાળ વડે નિયમથી જ તેવા પ્રકારના=પોતાના ગુરુ છે તેવા પ્રકારના, મૂર્ખ જ થાય છે, કેમ કે વિશિષ્ટના સંપર્કનો અભાવ છે અર્થાત્ તે શિષ્યોને જ્ઞાનાદિ ગુણોથી વિશિષ્ટ એવા ગુરુનો સંયોગ પ્રાપ્ત થયેલ નથી. આ રીતે=ગાથા ૯૪૧-૯૪૨માં કહ્યું એ રીતે, સંતાનથી=પ્રવાહથી, શેષ એવા અગીતાર્થ શિષ્યસત્ત્વોના પણ=શિષ્યજનોના પણ, ગુણની હાનિ જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કાલોચિત સકલ સૂત્રાર્થ નહીં ભણેલા સાધુને અનુયોગની અનુજ્ઞા આપવામાં આવે તો, તેવા અલ્પશ્રુતવાળા આચાર્ય પોતાના શિષ્યોમાં સંસારનો ઉચ્છેદ કરનારી એવી જ્ઞાનાદિ ગુણોની અધિકાધિક વૃદ્ધિ કરી શકતા નથી, કેમ કે પોતે શાસ્ત્રો નહીં ભણેલ હોવાથી તુચ્છ છે, અને જે જ્ઞાનાદિ ગુણસંપત્તિ પોતાની પાસે જ નથી તો તે ગુણસંપત્તિ શિષ્યોને કઈ રીતે આપી શકે? અને પોતાને જ હેય-ઉપાદેયનો વિવેક નથી, તેથી પોતે સંયમની ઉચિત પ્રવૃત્તિઓ કરી શકતા નથી, તો શિષ્યોને કઈ રીતે સંયમના ઉચિત યોગોમાં જોડી શકે ? વળી, આવા અજ્ઞ સાધુને આચાર્ય બનાવેલ હોવાથી તે આચાર્ય બહુશ્રુત એવા અન્ય સુસાધુ પાસેથી પણ શિષ્યોમાં જ્ઞાનાદિ ગુણો વધારતા નથી; કેમ કે તેમને મિથ્યા અભિમાન હોય છે કે “હું પોતે આચાર્ય હોતે છતે મારા શિષ્યો બીજા પાસે કેમ ભણે?” આવા પ્રકારના ખોટા અભિમાનને કારણે અન્ન આચાર્ય અન્ય પાસે પણ પોતાના શિષ્યોને ભણાવતા નથી. આથી થોડો સમય તો શું? પરંતુ ઘણો સમય પસાર થાય તોપણ, આવા અલ્પશ્રુતવાળા આચાર્યના શિષ્યો નક્કી મૂર્ખ જ રહે છે, જેના કારણે પરંપરાએ તેવા આચાર્યના અગીતાર્થ શિષ્યોની પણ ગુણહાનિ થાય છે. ગાથા ૯૪૨માં “પ્રાય:' શબ્દ મૂકવાનું તાત્પર્ય એ છે કે અજ્ઞ એવા આચાર્ય તુચ્છપણું હોવાને કારણે પ્રાયઃ કરીને પોતાનામાં અવિદ્યમાન ગુણરૂપી સંપત્તિને શિષ્યોમાં આરોપતા નથી; આમ છતાં અજ્ઞ પણ આચાર્ય જો વિવેકસંપન્ન હોય તો વિચારે કે “મારી પાસે ભલે ગુણસંપદા નથી, તોપણ, હું અન્ય બહુશ્રુત સાધુ પાસે ભણાવીને પણ મારા શિષ્યોને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન કરું.” આથી આવા ભાવવાળા અજ્ઞ પણ આચાર્ય પોતાનામાં અવિદ્યમાન એવી ગુણસંપત્તિ ક્યારેક શિષ્યોમાં આરોપી શકે. તેવા આચાર્યની વ્યાવૃત્તિ કરવા અર્થે પ્રાયઃ શબ્દનો પ્રયોગ કરેલ છે. l૯૪૧/૯૪૨૯૪all For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪૪ અવતરણિકા : ગાથા ૯૩૪માં કહેલ કે કાલોચિત ગૃહીત સકલ સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે. તેથી તે તીર્થોચ્છેદ કઈ રીતે થાય? તે ગાથા ૯૪૬ સુધી બતાવે છે – ગાથા : नाणाईणमभावे होइ विसिट्ठाणऽणत्थगं सव्वं । सिरतुंडमुंडणाइ वि विवज्जयाओ जहऽन्नेसि ॥९४४॥ અન્વયાર્થ : નદ જે રીતે મર્સિ-અન્યોનું=ચરકાદિનું, (સર્વ અનર્થક છે, તે રીતે) વિસિટ્ટા નાVIIMવિશિષ્ટ એવા જ્ઞાનાદિનો અભાવે અભાવ હોતે છતે વિવMયો-વિપર્યય હોવાથી સવંત્સર્વ શિરતું મુંડા; વિશિર-તુંડનું મુંડનાદિ પણ અસ્થિ અનર્થક=નિષ્ફળ, રોટ્ટ થાય છે. ગાથાર્થ : જે રીતે ચરકાદિનું સર્વ અનર્થક છે, તે રીતે વિશિષ્ટ એવા જ્ઞાનાદિનો અભાવ હોતે છતે વિપર્યય હોવાથી સર્વ મસ્તક-દાઢીનું મુંડન વગેરે પણ અનર્થક થાય છે. ટીકાઃ ___ ज्ञानादीनामभावे सति भवति विशिष्टानां, किमित्याह-अनर्थकं सर्व-निरवशेष शिरस्तुण्डमुण्डनाद्यपि, आदिशब्दाद्भिक्षाटनादिपरिग्रहः, कथमनर्थकमित्याह - विपर्ययात् कारणाद्, यथाऽन्येषां चरकादीनामिति માથાર્થ: ૨૪૪ * “મુજી નાપ'માં ‘પ'થી એ જણાવવું છે કે વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ હોતે છતે સંયમજીવનમાં અનુચિત અનુષ્ઠાન તો અનર્થક છે જ, પરંતુ કષ્ટકારી એવાં મુંડનાદિ પણ અનુષ્ઠાન અનર્થક છે. ટીકાર્ય : વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ હોતે છતે થાય છે, શું? એથી કહે છે – સર્વ=નિરવશેષ, શિર અને હૂંડનું મુંડનાદિ પણ અનર્થક થાય છે. “મુશ્કેનાપ''માં ‘વિ' શબ્દથી ભિક્ષાટનાદિનો પરિગ્રહ છે. કેવી રીતે અનર્થક થાય છે ? એથી કહે છે – વિપર્યયરૂપ કારણથી અનર્થક થાય છે, એમ અન્વય છે, જેવી રીતે અન્યોનું-ચરકાદિનું, સર્વ અનર્થક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અજ્ઞ આચાર્યના સમુદાયમાં વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ પ્રાપ્ત થાય છે, જેને કારણે તે સમુદાયની સંયમની દરેક પ્રવૃત્તિ વિપર્યયવાળી થાય છે. તેથી જેમ ચરકાદિ અન્ય ધર્મના સંન્યાસીઓનાં સર્વ અનુષ્ઠાનો અનર્થકારી છે, તેમ આ અજ્ઞ આચાર્યનાં, અને તેના શિષ્ય પરિવારનાં મસ્તક-દાઢીનો લોચ કરવો વગેરે સંયમનાં સર્વ અનુષ્ઠાનો અનર્થકારી છે. આથી આવા આચાર્યના સમુદાયમાં ભાવથી સંયમની પ્રાપ્તિ થઈ શકતી નથી, પરંતુ કેવલ સાધુવેશની જ પ્રાપ્તિ થાય છે. II૯૪૪ો. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪પ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે કાલોચિત ગૃહીત સૂત્રાર્થ વગરના આચાર્યના સમુદાયમાં વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ હોવાથી મુંડનાદિ સર્વ અનુષ્ઠાનો અનર્થક છે. ત્યાં પ્રશ્ન થાય કે વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ ભલે હોય, છતાં આવા આચાર્યનો પણ સમુદાય ભોગાદિનો ત્યાગ કરીને જે સંયમજીવનનાં કષ્ટો વેઠે છે, તેનું ફળ તો તેઓને અવશ્ય મળશે જ ને? માટે તેઓનું મુંડનાદિ સર્વ અનર્થક કઈ રીતે કહી શકાય? તેનું નિવારણ દષ્ટાંત દ્વારા કરે છે – ગાથા : ण य समइविगप्पेणं जहा तहा कयमिणं फलं देइ । अवि याऽऽगमाणुवाया रोगचिगिच्छाविहाणं व ॥९४५॥ અન્વયાર્થ : વિચ્છિાવિહાઈia અને રોગની ચિકિત્સાના વિધાનની જેમ સમવિખેvi-સ્વમતિના વિકલ્પથી નહીં તહીંયથા તથા યં કરાયેલું રૂi-આકશિર અને તુડનું મુંડનાદિ, નં ડું ફળ આપતું નથી, કવિ =પરંતુ સામાપુવાય આગમના અનુપાતથી (કરાયેલું ફળ આપે છે.) ગાથાર્થ : અને રોગની ચિકિત્સાની વિધિની જેમ, સ્વમતિના વિકલ્પથી જેમ તેમ કરાયેલું શિર-તુંડનું મુંડનાદિ ફળ આપતું નથી, પરંતુ આગમાનુસારે કરાયેલું ફળ આપે છે. ટીકા? न च स्वमतिविकल्पेन-आगमशून्येन यथा तथा कृतमिदं शिरस्तुण्डमुण्डनादि फलं ददाति स्वर्गापवर्गलक्षणम्, अपि च आगमानुपाताद्-आगमानुसारेण कृतं ददाति, किमिवेत्याह-रोगचिकित्साविधानवत्, तदेकप्रमाणत्वात् परलोकस्येति गाथार्थः ॥९४५॥ ટીકાર્ય : અને આગમથી શૂન્ય એવા સ્વમતિના વિકલ્પથી જેમ તેમ કરાયેલું આ શિર અને તુંડના મુંડનાદિ, સ્વર્ગ અને અપવર્ગના લક્ષણવાળું ફળ આપતું નથી, પરંતુ આગમના અનુપાતથી આગમના અનુસારથી, કરાયેલું ફળ આપે છે. કોની જેમ? એથી કહે છે– રોગની ચિકિત્સાના વિધાનની જેમ; કેમ કે પરલોકમાં તે એકનું પ્રમાણપણું છે–પરલોકમાં આગમ એક જ પ્રમાણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કોઈને પ્રશ્ન થાય કે વિશિષ્ટ જ્ઞાનાદિના બોધ વગરના પણ આચાર્યની નિશ્રામાં રહીને તેના શિષ્યો જે સંયમનાં કષ્ટો વેઠે છે, તેનું ફળ તેઓને મળશે જ ને? તેનું નિરાકરણ કરવા ગ્રંથકાર કહે છે કે જે પ્રમાણે વૈદ્ય, રોગીના રોગની ગમે તે રીતે ચિકિત્સા કરે તો તે રોગીના રોગનો નાશ થતો નથી, તેથી રોગની ચિકિત્સાનું ફળ મળે નહીં; તે પ્રમાણે જિનવચનથી વિરુદ્ધ એવા પોતાના મનમાં ઊઠતા વિકલ્પોથી ગમે For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪પ-૯૪૬ તે રીતે કરાયેલ મસ્તકાદિનું મુંડન, ભિક્ષાટન, પડિલેહણ વગેરે સંયમજીવનનાં કષ્ટકારી અનુષ્ઠાનો સાધુને સ્વર્ગ કે મોક્ષરૂપ ફળ આપી શકતાં નથી, પરંતુ આગમના વચન પ્રમાણે કરાયેલ સંયમજીવનનાં મુંડનાદિ સર્વ અનુષ્ઠાનો સ્વર્ગ કે મોક્ષરૂપ ફળ આપી શકે છે. વિશેષાર્થ : સંયમની કષ્ટમય આચરણાઓ કરવા માત્રથી પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરા પ્રાપ્ત થતાં નથી, પરંતુ જિનવચનનો સૂક્ષ્મ બોધ કરીને શાસ્ત્રવચનાનુસારે સંયમની ઉચિત આચરણાઓ કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરા પ્રાપ્ત થાય છે; કેમ કે જિનવચનને સૂક્ષ્મ રીતે જાણનારા સાધુઓ સંયમની ઉચિત ક્રિયાઓ કરીને નિર્લેપ ચિત્ત પેદા કરી શકે છે, જે ભાવસંવરરૂપ છે; અને તે ભાવસંવરકાળમાં વર્તતા પ્રશસ્ત અધ્યવસાયોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, જે સ્વર્ગનું કારણ છે; અને ભાવસંવરકાળમાં વર્તતા નિર્લેપતાના પરિણામથી નિર્જરા થાય છે, જે નિર્જરા પ્રકર્ષ પામીને અપવર્ગનું કારણ બને છે. આથી જેમને જિનવચનનો સૂક્ષ્મ બોધ નથી તેઓ માત્ર બાહ્ય આચરણાઓમાં રત રહે છે, અને તેઓની બાહ્ય આચરણાઓ સૂક્ષ્મ બોધથી રહિત હોવાને કારણે પોતાના પરિણામની શુદ્ધિનું કારણ બનતી નથી, છતાં આવા સંયમના બાહ્ય આચારો પાળીને તેઓ મનમાં સંતોષ માની લે છે કે “આ સંયમના આચારોથી હું સ્વર્ગ અને મોક્ષના ફળને પામીશ.” પરંતુ વાસ્તવિક રીતે શાસ્ત્રના સૂક્ષ્મ બોધથી રહિત એવી તેઓની સર્વ બાહ્ય ક્રિયાઓ સંસારના ઉચ્છેદનું કારણ બની શકતી નથી. વળી, ટીકાના અંતે કહ્યું કે “પરલોકમાં આગમ એક પ્રમાણ છે.” તેનું તાત્પર્ય એ છે કે સંયમની પણ લોચ વગેરે સર્વ પ્રવૃત્તિઓ જો આગમના પ્રામાણ્યથી કરવામાં આવે તો જીવનું પરલોકમાં હિત થઈ શકે છે, અને જો આગમના વચનથી વિપરીત રીતે કરવામાં આવે તો જીવનું પરલોકમાં અહિત થાય છે. આ પ્રકારની નિયત વ્યાપ્તિ છે. આથી પરલોકમાં હિતનું કારણ એક આગમપાતંત્ર્ય જ છે, અન્ય કોઈ નહીં. II૯૪૫ ગાથા : इय दव्वलिंगमित्तं पायमगीआओ जं अणत्थफलं । जायइ ता विण्णेओ तित्थुच्छेओ अ भावेणं ॥९४६॥ दारं ॥ અન્વયાર્થ : નં-જે કારણથી આ રીતે મારો અગીતાર્થ પાસેથી પાર્વ-પ્રાયઃ અસ્થિનંઅનર્થના ફળવાળું બૈર્તિામિત્ત દ્રવ્યલિંગમાત્ર નાયડુ થાય છે, તો કારણથી ભાવે=ભાવથી તિઘુમ મતીર્થોચ્છેદ જ વિમો જાણવો. * “મ' gવ કાર અર્થમાં છે. ગાથાર્થ : જે કારણથી આ રીતે અગીતાર્થ ગુરુ પાસેથી પ્રાયઃ કરીને અનર્થના ફળવાળું માત્ર દ્રવ્યલિંગ જ થાય છે, તે કારણથી ભાવથી તીર્થનો ઉચ્છેદ જ જાણવો. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૬, ૯૪૦-૯૪૮ ટીકા : ___ इय-एवं द्रव्यलिङ्गमानं-भिक्षाटनादिफलं प्रायोऽगीतार्थाद् गुरोः सकाशाद् यद्-यस्मादनर्थफलं विपाके जायते, तत्-तस्माद्विज्ञेयः तीर्थोच्छेद एव भावेन परमार्थेन, मोक्षलक्षणतीर्थफलाभावादिति ગથાર્થઃ ૨૪દ્દા દ્વારમ્ | ટીકાર્ય જે કારણથી આ રીતે=ગાથા ૯૪૪-૯૪પમાં બતાવ્યું એ રીતે, અગીતાર્થ ગુરુ પાસેથી વિપાકમાં પ્રાયઃ અનર્થના ફળવાળું, ભિક્ષાટનાદિના ફળવાળું દ્રવ્યલિંગમાત્ર થાય છે, તે કારણથી, ભાવથી=પરમાર્થથી, તીર્થોચ્છેદ જ જાણવો; કેમ કે મોક્ષના લક્ષણવાળા તીર્થના ફળનો અભાવ છે, આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૪૪-૯૪પમાં કહ્યું કે કાલોચિત સકલ સૂત્રાર્થો નહીં ભણેલા સાધુને આચાર્યપદવી આપવાથી તે આચાર્યમાં અને તેના શિષ્યોમાં વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ હોવાને કારણે તેઓનું મુંડનાદિ સર્વ અનુષ્ઠાન અનર્થક છે, અને સ્વમતિના વિકલ્પથી જેમતેમ કરાયેલ મુંડનાદિ પણ અનુષ્ઠાન, સ્વર્ગ-મોક્ષરૂપ ફળ આપતું નથી; એ રીતે અગીતાર્થ ગુરુ પાસેથી શિષ્યને પ્રાયઃ કરીને ભાવશૂન્ય એવી ભિક્ષાટનાદિ બાહ્ય ક્રિયાઓવાળું માત્ર દ્રવ્યલિંગ જ પ્રાપ્ત થઈ શકે છે, જે વિપાકમાં અનર્થરૂપ ફળવાળું છે; કેમ કે દ્રવ્યલિંગમાત્રથી સાધુને આ લોકમાં ભિક્ષાટન, મુંડનાદિ કષ્ટોની પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આથી અજ્ઞ ગુરુના અને તેના શિષ્યોનાં મુંડનાદિ સંયમનાં સર્વ અનુષ્ઠાનો આત્મકલ્યાણનું કારણ તો બનતાં નથી, પરંતુ કેવલ કષ્ટનું જ કારણ બને છે. તેથી અગીતાર્થ આચાર્યનિશ્રિત સાધુઓ મોક્ષરૂપ તીર્થનું ફળ મેળવી શકતા નથી, જેથી મોક્ષનો અભાવ થવાને કારણે ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે. માટે ગીતાર્થ સાધુને અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ, અગીતાર્થને નહીં જ. I૯૪૬) અવતરણિકા : ગાથા ૯૩૪માં કાલોચિત ગૃહીત સકલ સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપતા ગુરુને થતા મૃષાવાદાદિ ચાર દોષો બતાવ્યા, અને તે ચાર દોષો કઈ રીતે પ્રાપ્ત થાય? તેનું ગાથા ૯૩૫થી ૯૪૬માં વિસ્તારથી વર્ણન કર્યું. હવે તેનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : कालोचिअसुत्तत्थे तम्हा सुविणिच्छियस्स अणुओगो । नियमाऽणुजाणिअव्वो न सवणओ चेव जह भणिअं ॥९४७॥ અન્વયાર્થ : તહીં તે કારણથી ત્રિવિકુલ્થ-કાલોચિત સૂત્રાર્થવિષયક વિચ્છિ -સુવિનિશ્ચિતને નિયમ-નિયમથી મજુમોળો અનુયોગની અનુજ્ઞાuિrગવ્યો અનુજ્ઞા આપવી જોઈએ, સવાસો વેવ ન= શ્રવણથી જ નહીં, નદ જે રીતે મિં કહેવાયું છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૦-૯૪૮ ગાથાર્થ : તે કારણથી કાલોચિત સૂત્રાર્થના વિષયમાં સુવિનિશ્ચિત સાધુને નક્કી અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ, માત્ર શ્રવણથી જ નહીં; જે રીતે સંમતિમાં કહેવાયું છે. ટીકાઃ ___कालोचितसूत्रार्थे अस्मिन् विषये, तस्मात् सुविनिश्चितस्य-ज्ञाततत्त्वस्यानुयोगः-उक्तलक्षणः नियमाद्-एकान्तेन अनुज्ञातव्यो गुरुणा, न श्रवणत एव-श्रवणमात्रेणैव, कथमित्याह-यतो भणितं सम्मत्यां सिद्धसेनाचार्येणेति गाथार्थः ॥९४७॥ ટીકાર્ય : તે કારણથી કાલોચિત ગૃહીત સૂત્રાર્થ વગરના સાધુને ગાથા ૯૩૪થી ૯૪૬માં બતાવ્યા મુજબ અનુયોગની અનુજ્ઞા આપવાથી અનર્થો થાય છે તે કારણથી, કાલોચિત સૂત્રાર્થમાં=આ વિષયમાં=કાલોચિત સૂત્રાર્થના વિષયમાં, સુવિનિશ્ચિતને જ્ઞાતતત્ત્વવાળાને, ગુરુએ નિયમથી=એકાંતથી, કહેવાયેલ લક્ષણવાળા અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ. શ્રવણથી જ=સાંભળવા માત્રથી જ, નહીં કેમ? એથી કહે છે – જે કારણથી સિદ્ધસેન આચાર્ય વડે સમ્મતિમાં કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : जह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपरिवुडो अ । अविणिच्छिओ अ समए तह तह सिद्धंतपडिणीओ ॥९४८॥ અન્વયાર્થ : સમg A વિિિછ અને સમયમાં અવિનિશ્ચિતત્રશાસ્ત્રમાં અજ્ઞાતતત્ત્વવાળા સાધુ, ગદગદ જેમ જેમ વહુસુમો બહુશ્રુત, સમો ૩=અને (બહુજનને) સંમત, સીસાનસંપરિવુડો ૩ અને શિષ્યગણથી સંપરિવૃત છે, તદ તદ-તેમ તેમ સિદ્ધતપડિગો સિદ્ધાંતના પ્રત્યેનીક છે. ગાથાર્થ : શાસ્ત્રમાં અજ્ઞાતતત્ત્વવાળા સાધુ જેમ જેમ બહુશ્રુત, બહુજનને સંમત, શિષ્યસમુદાયથી પરિવરેલા છે, તેમ તેમ સિદ્ધાંતના શત્રુ છે. ટીકા : __ यथा यथा बहुश्रुतः श्रवणमात्रेण, सम्मतश्च तथाविधलोकस्य, शिष्यगणसम्परिवृतश्च=बहुमूढपरिवारश्च, अमूढानां तथाविधापरिग्रहणाद्, अविनिश्चितश्च-अज्ञाततत्त्वश्च समये-सिद्धान्ते, तथा तथाऽसौ वस्तुस्थित्या सिद्धान्तप्रत्यनीकः सिद्धान्तविनाशकः, तल्लाघवापादनादिति गाथार्थः ॥९४८॥ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૪૦-૯૪૮ ટીકાર્ય જેમ જેમ સાધુ શ્રવણમાત્રથી બહુશ્રુત છે, અને તેવા પ્રકારના લોકનેત્રમુગ્ધ લોકને, સંમત છે, અને શિષ્યગણથી સંપરિવૃત છે બહુમૂઢના પરિવારવાળા છે, કેમ કે અમૂઢોનું તેવા પ્રકારના ગુરુનું અપરિગ્રહણ છે=મુગ્ધ ન હોય તેવા જીવો અજ્ઞ એવા અગીતાર્થ ગુરુને સ્વીકારતા નથી, અને સમયમાં સિદ્ધાંતમાં, અવિનિશ્ચિત છે=અજ્ઞાતતત્ત્વવાળા છે; તેમ તેમ આ આ અગીતાર્થ સાધુ, વસ્તુસ્થિતિથી-વાસ્તવિક રીતે, સિદ્ધાંતના પ્રત્યેનીક છેઃસિદ્ધાંતના વિનાશક છે; કેમ કે તેના લાઘવનું આપાદન થાય છે=સિદ્ધાંતની લઘુતાનું કારણ થાય છે, અર્થાત્ આવા અજ્ઞ સાધુ જિનશાસનનું લાઘવ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૩૪થી ૯૪૬માં વર્ણન કર્યું તે કારણથી, કાળને ઉચિત સૂત્રો અને અર્થોના વિષયમાં જાણેલ તત્ત્વવાળા સાધુને જ અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ; પરંતુ ગુરુ પાસેથી કાલોચિત સૂત્રાર્થો સાંભળી લીધા હોય, છતાં તે સૂત્રાર્થોના પરમાર્થને જાણતા ન હોય, તેવા સાધુને ગુરુએ આચાર્યપદે સ્થાપવારૂપ અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ નહિ. તેમાં સાક્ષીરૂપે ગ્રંથકારશ્રી આચાર્ય સિદ્ધસેનદિવાકરસૂરિથી રચિત “સંમતિતર્ક' ગ્રંથની ગાથા બતાવે છે – જે સાધુ સૂત્રાર્થો સાંભળવા માત્રથી જ બહુશ્રુતવાળા હોય, મુગ્ધ લોકોને “આ જૈનાચાર્ય છે” એ પ્રમાણે સંમત હોય, અવિચારક એવા મૂઢ શિષ્યોના પરિવારથી સારી રીતે પરિવરેલા હોય, અને સિદ્ધાંતના તત્ત્વને રર્થાતુ શાસ્ત્રના ઔદંપર્યને, જાણતા ન હોય; તેવા સાધુ જેમ જેમ લોકમાં વધારે ને વધારે સંમત થતા જાય છે, તેમ તેમ અધિક અધિક સિદ્ધાંતનો વિનાશ કરનાર બને છે. વળી તેવા સાધુનો શિષ્યસમુદાય જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ તે સાધુ યોગ્ય જીવોને વિપરીત બોધ કરાવીને ભગવાનના શાસનનો નાશ કરે છે; કેમ કે તે સાધુ શાસ્ત્રનું અધ્યયન કરીને બહુશ્રુત થયા નથી, તેથી વ્યાખ્યાનાદિમાં કુશળ નથી; પરંતુ તે સાધુ શાસ્ત્રનું શ્રવણમાત્ર કરીને બહુશ્રુત થયા, તેથી જ યથા તથા પ્રરૂપણા કરીને મુગ્ધ લોકોને સંમત થયા છે, અને ઘણા લોકોને સંમત થવાને કારણે જ મુગ્ધ લોકો સંયમ ગ્રહણ કરીને, સંયમનાં કષ્ટો વેઠીને અહિત સાધે છે, અને આવા અજ્ઞ આચાર્યની અને તેના મુગ્ધ શિષ્યોની સંયમની આચરણાઓથી શાસન હાલના પામે છે. કેવલ સ્થૂલદૃષ્ટિથી લોકમાં શાસનનો પ્રભાવ દેખાય છે, પરંતુ બુદ્ધિમાન વિચારકોને તત્ત્વથી જિનશાસન અસાર જણાય છે; કેમ કે પોતે અજ્ઞ હોવાને કારણે શાસ્ત્રના પદાર્થોની જેમ તેમ પ્રરૂપણા કરીને વિદ્વાન લોકો આગળ જિનશાસનની લઘુતા કરે છે. આથી આવા અગીતાર્થ આચાર્યને સિદ્ધાંતના શત્રુ કહેલ છે. ટીકામાં “શિષ્યગણથી સંપરિવૃત”નો અર્થ “બહુમૂઢના પરિવારવાળો” એ પ્રમાણે કર્યો. ત્યાં પ્રશ્ન થાય કે આવો અર્થ કરવાનું કારણ શું? તેથી કહે છે કે અમૂઢ લોકો તેવા પ્રકારના ગુરુનું પરિગ્રહણ નહીં કરતા હોવાથી શ્રવણમાત્રથી બહુશ્રુતવાળા આચાર્ય બહુમૂઢ શિષ્યોના પરિવારવાળા હોય છે. આશય એ છે કે પરમાર્થ જાણવામાં મૂઢ લોકો જ શ્રવણમાત્રથી બહુશ્રુતવાળા અર્ધ વિદ્વાન આચાર્યને ગીતાર્થ સમજીને તેમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે; જ્યારે અમૂઢ એવા વિચારકે લોકો તો શાસ્ત્રવચનાનુસાર For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪૦-૯૪૮, ૯૪૯ ગુરુની ઉચિત પરીક્ષા કરીને જેમની પ્રરૂપણા અત્યંત ન્યાયયુક્ત જણાતી હોય તેવા ગીતાર્થ આચાર્ય પાસે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, પરંતુ આવા શ્રવણમાત્રથી બહુશ્રુત બનેલા આચાર્ય પાસે પ્રવજયા ગ્રહણ કરતા નથી. આથી જ શિષ્યસમુદાયથી પરિવરેલા એવા અજ્ઞ આચાર્યને “બહુમૂઢ શિષ્યોના પરિવારવાળા' કહેલ છે. I૯૪૭/૯૪૮ના અવતરણિકા : एतदेव भावयति - અવતરણિતાર્થ : આને જ ભાવન કરે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સમયમાં અવિનિશ્ચિત એવા આચાર્ય સિદ્ધાંતના લાઘવનું આપાદન કરતા હોવાથી સિદ્ધાંતના વિનાશક છે, એનું જ ભાવન કરે છે – ગાથા : सव्वण्णूहिँ पणीयं सो उत्तममइसएण गंभीरं । तुच्छकहणाए हिट्ठा सेसाण वि कुणइ सिद्धतं ॥९४९॥ અન્વયાર્થ : સળvપૂ િપયં સર્વજ્ઞો વડે પ્રણીત, મફસUT ઉત્તમ અતિશયથી ઉત્તમ, જેમાં ગંભીર એવા સિદંતં સિદ્ધાંતને તો તે=અવિનિશ્ચિત આચાર્ય, તુચ્છhદUTIC=તુચ્છ કથના વડે સેસા વિ દિઠ્ઠા=શેષોની પણ હેઠા=જિનશાસનથી શેષ એવા અન્ય દર્શનના સિદ્ધાંતો કરતાં પણ હીન, ડું કરે છે. ગાથાર્થ: સર્વજ્ઞો વડે પ્રણીત, અતિશયથી ઉત્તમ, ગંભીર એવા સિદ્ધાંતને, અવિનિશ્ચિત આચાર્ય તુચ્છ કથના વડે જિનશાસનથી શેષ એવા અન્ય દર્શનના સિદ્ધાંતો કરતાં પણ હીન કરે છે. ટીકા : सर्वज्ञैः प्रणीतं सः अविनिश्चितः उत्तम प्रधानमतिशयेन गम्भीरं भावार्थसारं तुच्छकथनया= अपरिणतदेशनयाऽधः शेषाणामपि सिद्धान्तानां करोति तथाविधलोकं प्रति सिद्धान्तमिति गाथार्थः ॥९४९॥ ટીકાર્ય સર્વજ્ઞો વડે પ્રરૂપાયેલ, અતિશયથી ઉત્તમ=પ્રધાન, ગંભીર=ભાવાર્થસાર, એવા સિદ્ધાંતને, તે= અવિનિશ્ચિતઃસિદ્ધાંતના નહીં જાણેલા તત્ત્વવાળા આચાર્ય, તેવા પ્રકારના લોક પ્રતિતત્ત્વના જિજ્ઞાસુ અને તત્ત્વ સમજવામાં બુદ્ધિમાન એવા લોકની આગળ, તુચ્છ કથના વડે=અપરિણત દેશના વડે, શેષ સિદ્ધાંતોની પણ અન્ય દર્શનના સિદ્ધાંતોની પણ, નીચે કરે છે જૈનદર્શનના સિદ્ધાંતને નીચે કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૯-૫૦ ભાવાર્થ : જિનશાસનના સિદ્ધાંતો સર્વજ્ઞ એવા ભગવાન વડે પ્રરૂપાયેલા હોવાથી લેશ પણ ક્ષતિવાળા નથી, અને અતિશયથી પ્રધાન છે અર્થાત વિશિષ્ટ અતિશયોવાળા છે. વળી ભાવાર્થસાર છે અર્થાત્ તાત્પર્ય વિચારવામાં આવે તો અત્યંત સારભૂત છે. આવા ઉત્તમ સિદ્ધાંતોને, શાસ્ત્રના તત્ત્વને નહીં જાણનારા અગીતાર્થ આચાર્ય અપરિણત દેશના આપવા દ્વારા અન્યદર્શનીઓના સિદ્ધાંતો કરતાં પણ હીન દેખાડે છે. આશય એ છે કે સર્વજ્ઞનું વચન અત્યંત પરમાર્થને સ્પર્શનારું હોવાથી કોઈપણ વિચારક પુરુષ જિજ્ઞાસાથી તત્ત્વ સાંભળે તો તેને અવશ્ય સિદ્ધાંત પ્રત્યે આદરભાવ થાય, તેમ છતાં તત્ત્વને નહીં જાણનારા આચાર્ય પાસેથી અપરિણત દેશના સાંભળીને તે જિજ્ઞાસુ અને બુદ્ધિમાન પુરુષને પણ જૈનદર્શનના સિદ્ધાંત કરતાં અન્ય દર્શનના સિદ્ધાંતો શ્રેષ્ઠ લાગે; કેમ કે જેને આચાર્યપદવી આપવા દ્વારા અનુયોગની અનુજ્ઞા આપી છે, તેવા આચાર્ય શ્રવણમાત્રથી બહુશ્રુત છે, તેથી શ્રેષ્ઠ પણ સિદ્ધાંતના પદાર્થોનો અસંબદ્ધ પ્રલાપ કરે છે. અહીં કહ્યું કે “તુચ્છ કથના વડે=અપરિણત દેશના વડે, અવિનિશ્ચિત એવા આચાર્ય સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતને હીન દેખાડે છે.” તેનાથી એ કહેવું છે કે સમયમાં અવિનિશ્ચિત એવા આચાર્ય શાસ્ત્રોના પરમાર્થને નહીં જાણતા હોવાથી કયા શ્રોતાને કેવું તત્ત્વ બતાવીએ તો તેનું હિત થશે? તેનો સભ્ય નિર્ણય કરી શકતા નથી. આથી તે આચાર્ય શાસ્ત્રીય પદાર્થોને શ્રોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત રીતે સમજાવી શકતા નથી. માટે તેમની દેશના ભગવાને પ્રરૂપેલ આગમવચનના યથાર્થ પરિણામથી પરિણત ન હોવાથી તેવી અપરિણત દેશના વડે તે અજ્ઞ આચાર્ય જિનશાસનના લાઘવનું જ આપાદન કરે છે. ૯૪તા. અવતરણિકા : તથા – અવતરણિતાર્થ : ગાથા ૯૪૮માં કહેલ કે સમયમાં અવિનિશ્ચિત આચાર્ય સિદ્ધાંતના વિનાશક છે, તેનું પૂર્વગાથામાં ભાવન કર્યું. હવે તે આચાર્ય સિદ્ધાંતના વિનાશક કઈ રીતે બને છે? તે અન્ય રીતે બતાવવા તથા'થી સમુચ્ચય કરીને કહે છે – ગાથા : अविणिच्छिओ ण सम्मं उस्सग्गववायजाणओ होइ । अविसयपओगओऽसिं सो सपरविणासओ निअमा ॥९५०॥ અન્વયાર્થ : વિછિ અવિનિશ્ચિત (આચાર્ય) સમ્મસમ્યગુરૂપાવવાનાનો ઉત્સર્ગ-અપવાદના જ્ઞાયક આ રોડ઼ હોતા નથી. (તેથી) આમાંsઉત્સર્ગ-અપવાદમાં, વિનયપામો અવિષયના પ્રયોગથી સો આ=અન્ન આચાર્ય, નિગમ-નિયમથી સપવિ/સગોસ્વ-પરના વિનાશક થાય છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૫૦-૫૧ ગાથાર્થ : અવિનિશ્ચિત એવા આચાર્ય સખ્ય ઉત્સર્ગ-અપવાદને જાણનારા હોતા નથી. તેથી ઉત્સર્ગઅપવાદમાં અવિષયના પ્રયોગથી અજ્ઞ આચાર્ય નિયમથી સ્વ-પરના વિનાશક થાય છે. ટીકાઃ अविनिश्चितः समये न सम्यगुत्सर्गापवादज्ञो भवति सर्वत्रैव, ततश्चाविषयप्रयोगतोऽनयोः उत्सर्गापवादयोस्तथाविधः स्वपरविनाशको नियमात् कूटवैद्यवदिति गाथार्थः ॥९५०॥ ટીકાર્થ: સમયમાં અવિનિશ્ચિત શાસ્ત્રવિષયક તત્ત્વને નહીં જાણનારા આચાર્ય, સર્વત્ર જ સમ્યગું ઉત્સર્ગઅપવાદને જાણનારા હોતા નથી, અને તેથી આમાં ઉત્સર્ગ-અપવાદમાં, અવિષયના પ્રયોગથી તેવા પ્રકારના= અજ્ઞ આચાર્ય, કૂટ વૈદ્યની જેમ નિયમથી સ્વ-પરના વિનાશક થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શાસ્ત્રોના શ્રવણમાત્રથી બહુશ્રુત બનેલા સાધુને અનુયોગની અનુજ્ઞા આપેલી હોય તો, તેવા આચાર્ય સિદ્ધાંતના પરમાર્થને નહીં જાણતા હોવાથી સંયમને અનુકૂળ એવા શાસ્ત્રમાં બતાવેલ ઉત્સર્ગ-અપવાદને સર્વ સ્થાને યથાર્થ જોડી શકતા નથી, પરંતુ ક્યારેક ઉત્સર્ગના સ્થાનમાં અપવાદને અને અપવાદના સ્થાનમાં ઉત્સર્ગને જોડે છે. આ રીતે ઉત્સર્ગ-અપવાદનો અસ્થાનમાં પ્રયોગ કરવા દ્વારા તે અજ્ઞ આચાર્ય નક્કી સ્વપરનો વિનાશ કરે છે, અર્થાત્ ભગવાનની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ કરીને સ્વનો વિનાશ કરે છે, અને શિષ્યોને વિપરીત પ્રવૃત્તિ કરાવીને પર એવા શિષ્યોનો પણ વિનાશ કરે છે. જે રીતે અજ્ઞ વૈદ્ય રોગમાં સ્વયં વિપરીત ઔષધ ગ્રહણ કરીને પોતાનો વિનાશ કરે છે, અને રોગીને વિપરીત ઔષધ આપવા દ્વારા પરનો પણ વિનાશ કરે છે; તે રીતે અગીતાર્થ આચાર્ય ઉત્સર્ગ-અપવાદનો અસ્થાને વિનિયોગ કરવા દ્વારા પોતાનો અને પરનો વિનાશ કરે છે. ૯૫ol અવતરણિકા: ગાથા ૯૩૪થી ૯૫૦માં સ્થાપન કર્યું કે તે તે કાલને ઉચિત સકલ સૂત્રો અને અર્થો ગ્રહણ કર્યા ન હોય તેવા સાધુને અનુયોગની અનુજ્ઞા આપવામાં આવે તો મૃષાવાદાદિ દોષો થાય છે અને તે અજ્ઞ આચાર્ય સિદ્ધાંતના વિનાશક બને છે. તે સર્વનું નિગમન કરતાં કાલોચિત ગૃહીત સૂત્રાર્થવાળા સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાનું વિધાન કરે છે – ગાથા : ता तस्सेव हिअट्ठा तस्सीसाणमणुमोअगाणं च । तह अप्पणो अ धीरो जोग्गस्सऽणुजाणई एवं ॥९५१॥ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૫૧ અન્વયાર્થ : તા તે કારણથી ધીરે-ધીર તસ્લેવ તેના જ=અનુયોગની અનુજ્ઞા જેને આપવાની છે તે સાધુના જ, તસ્સીલા તેના શિષ્યોના અનુમો+ITUi રંગઅને અનુમોદકોના=તે સાધુની અનુમોદના કરનારા જીવોના, તદ મuો અને તે રીતે આત્માના હિમા=હિત અર્થે ગો/સંયોગ્યને વંઆ રીતે આગળમાં બતાવાશે એ રીતે, મગુનાપાર્ફ (અનુયોગની) અનુજ્ઞા આપે છે. ગાથાર્થ : ગાથા ૯૪૮થી ૫૦માં કહ્યું તે કારણથી ધીર એવા ગુરુ, અનુયોગની અનુજ્ઞા જેને આપવાની છે તે સાધુના જ, તે સાધુના શિષ્યોના, તે સાધુની અનુમોદના કરનારા જીવોના અને તે રીતે આત્માના હિત માટે યોગ્ય સાધુને આગળમાં બતાવાશે એ રીતે અનુયોગની અનુજ્ઞા આપે છે. ટીકાઃ ___ तत्-तस्मात्तस्यैव-अधिकृतानुयोगधारिणो हितार्थं परलोके, तथा तच्छिष्याणां भाविनाम्, अनुमोदकानां च तथाविधाज्ञप्राणिनां, तथाऽऽत्मनश्च हितार्थं आज्ञाराधनेन, धीरो गुरुः योग्याय विनेयाय अनुजानाति एवं वक्ष्यमाणेन विधिनाऽनुयोगमिति गाथार्थः ॥९५१॥ ટીકાર્થ : તે કારણથી (૧) તેના જ=અધિકૃત એવા અનુયોગધારીના જ=જેને અનુયોગની અનુજ્ઞા આપવાનો અધિકાર ચાલી રહ્યો છે તેવા કાલોચિત ગૃહીત સૂત્રાર્થવાળા આચાર્યપદવીને યોગ્ય સાધુના જ, પરલોકમાં હિત અર્થે, અને (૨) ભાવિ એવા તેના શિષ્યોના=તે આચાર્યપદવીને યોગ્ય સાધુના ભવિષ્યમાં થનાર એવા શિષ્યોના, અને (૩) અનુમોદક તેવા પ્રકારના અજ્ઞ પ્રાણીઓના=વિશેષ પ્રકારની પરીક્ષા કરવામાં અસમર્થ અને માત્ર બાહ્ય આચારોથી રંજિત થઈને અનુમોદન કરનારા અજ્ઞાની જીવોના, અને તે રીતે યોગ્યતાનો નિર્ણય કરીને યોગ્ય શિષ્યને જ અનુયોગની અનુજ્ઞા આપે તે રીતે, આજ્ઞાના આરાધન દ્વારા (૪) પોતાના હિત અર્થે, ધીર એવા ગુરુ, યોગ્ય વિનયને યોગ્ય શિષ્યને, આ પ્રકારે=કહેવાનાર વિધિથી, અનુયોગની અનુજ્ઞા આપે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: શ્રવણમાત્રથી બહુશ્રુત અને શાસ્ત્રમાં અવિનિશ્ચિત એવા આચાર્ય વસ્તુસ્થિતિથી સિદ્ધાંતના પ્રત્યેનીક છે. તે કારણથી જેને આચાર્યપદવી આપવાની છે તે સાધુના પરલોકના હિત માટે, તે સાધુના ભવિષ્યમાં થનાર શિષ્યોના હિત માટે, અને જેઓ મુગ્ધતાથી તે સાધુની અનુમોદના કરનારા છે તેવા અજ્ઞ લોકોના હિત માટે, તેમ જ ભગવાનની આજ્ઞાના આરાધન દ્વારા પોતાના હિત માટે; ધીર એવા ગુરુ આગળમાં કહેવાશે એ વિધિપૂર્વક યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે; કેમ કે શ્રવણમાત્રથી બહુશ્રુત બનેલા શિષ્યને ગુરુ આચાર્યપદવી આપે તો તેનું હિત થતું નથી, ભવિષ્યમાં થનાર તેની શિષ્યસંતતિનું પણ હિત થતું નથી અને આવા આચાર્યની અનુમોદના કરનાર મુગ્ધ લોકોનું પણ હિત થતું નથી; તેમ જ કાલોચિત નહીં ગ્રહણ કરેલ સૂત્રાર્થવાળા સાધુને આચાર્યપદવી આપનાર ગુરુનું પણ પરલોકમાં હિત થતું નથી. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫૧-૯૫૨ અહીં ગુરુને “ધીર' વિશેષણ આપવા દ્વારા એ કહેવું છે કે ભગવાનના વચનાનુસાર ચાલનારા અને યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપનારા ગુરુ ધીર છે, અન્ય નહીં. તેથી જે ગુરુ એમ વિચારે કે “મારા શિષ્યોમાંથી કોઈ આચાર્ય નહીં બને તો મારું ખરાબ લાગશે” તેથી જિનાજ્ઞાની ઉપેક્ષા કરીને પણ, સ્વપરના હિતનો વિચાર કર્યા વગર, અયોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપી દે, તે ગુરુ ભગવાનની આજ્ઞા પાળવામાં ધીરતાવાળા નથી. ૧૯૫૧|| અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ધીર એવા ગુરુ યોગ્ય શિષ્યને વફ્ટમાણ વિધિથી અનુયોગની અનુજ્ઞા આપે છે. તે વફ્ટમાણ વિધિ પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા : तिहिजोगम्मि पसत्थे गहिए काले निवेइए चेव । ओसरणमह णिसिज्जारयणं संघट्टणं चेव ॥९५२॥ અન્વયાર્થ: પ્રત્યે તિદિનોમિ-પ્રશસ્ત એવો તિથિયોગ હોતે છતે, જો કાલ ગ્રહણ કરાય છતે, નિવે વેવ (તે કાલગ્રહણ) નિવેદાયે છતે જ મોલર સમવસરણ=ગુરુનું આગમન, ઉસિMારથvi-નિષદ્યાનું રચન, સંકટ્ટ ચેવ અને સંઘર્ટુન (કરાય છે.) * “મદ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : પ્રશસ્ત તિથિનો યોગ હોતે છતે, કાલ ગ્રહણ કરાયે છતે, અને તે કાલગ્રહણ નિવેદન કરાવે તે જ, ગુરુનું પદવીદાન અર્થે આગમન, નિષધાનું વચન અને સંઘટન કરાય છે. ટીકા : तिथियोगे प्रशस्ते सम्पूर्णशुभादौ, गृहीते काले विधिना, निवेदिते चैव, गुरोः समवसरणम्, अथ निषद्यारचनम्-उचितभूमावक्षगुरुनिषद्याकरणमित्यर्थः, सङ्घट्टनं चैव-अक्षनिक्षेप इति गाथार्थः ॥९५२॥ ટીકાર્ય : સંપૂર્ણ શુભ વગેરે પ્રશસ્ત તિથિનો યોગ હોતે છતે, વિધિપૂર્વક કાલ ગ્રહણ કરાયે છતે, નિવેદન કરાયે છતે જ=કાલગ્રહણનું ગુરુને નિવેદન કરાયે છતે જ, ગુરુનું સમવસરણ ગુરુનું પદવીદાન અર્થે આગમન, નિષઘાનું રચવું=ઉચિત ભૂમિમાં અક્ષ અને ગુરુની નિષદ્યાનું કરવું, અને સંઘટ્ટન=આક્ષનો નિક્ષેપ= સ્થાપનાચાર્યજી સ્થાપવા, એ પ્રમાણે ગાથાર્થ છે. કપરા For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫૩-૯૫૪ ગાથા : અન્વયાર્થ: તો=ત્યા૨પછી=અક્ષનો નિક્ષેપ કર્યા પછી, વે-(વસતિ) પ્રવેદાયે છતે અિનિમેષ્નાQ=નિજ નિષદ્યામાં ગુરૂ ગુરુ જ વિસ=બેસે છે, અહાનાયઙવાળો ગ=અને યથાજાત ઉપકરણવાળો સૌો-શિષ્ય પુઓ આગળ=ગુરુની સન્મુખ, સમ્મ=સમ્યગ્ દારૂ-ઊભો રહે છે. ગાથાર્થ: तत्तो पवेइआए उवविसइ गुरू उणिअनिसेज्जाए । पुरओ अ ठाइ सीसो सम्ममहाजायउवकरणो ॥ ९५३ ॥ સ્થાપનાચાર્યજી સ્થાપ્યા પછી ‘વસતિ શુદ્ધ છે' એમ વસતિનું પ્રવેદન કરાયે છતે, પોતાની નિષધામાં ગુરુ જ બેસે છે, અને યથાજાત ઉપકરણવાળો શિષ્ય ગુરુની સન્મુખ સમ્યગ્ ઊભો રહે છે. ટીકા : न ततः तदनन्तरं रचकेन साधुना प्रवेदितायां = कथितायां वसत्यामुपविशति गुरुः = आचार्य एव, शेषसाधवः, क्वेत्याह- निजनिषद्यायां = या तदर्थमेव रचितेति, पुरतश्च शिष्यः तिष्ठति प्रक्रान्तः सम्यग् = असम्भ्रान्तः यथाजातोपकरणो-रजोहरणमुखवस्त्रिकादिधर इति गाथार्थः ॥ ९५३ ॥ * ‘મુલવસ્ત્રિાગ્ધિ:’'માં ‘આવિ' પદથી ચોલપટ્ટાનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્થઃ ત્યારપછી=અક્ષની સ્થાપના કર્યા પછી, રચક સાધુ વડે=આચાર્યપદવી અંગેની વ્યવસ્થા કરનારા એવા સાધુ વડે, વસતિ પ્રવેદાયે છતે=કહેવાયે છતે, અર્થાત્ આચાર્યપદવી આપવાને અનુકૂળ વસતિમાં ‘બાહ્ય શુદ્ધિ છે' એ પ્રમાણે ગુરુને નિવેદન કરાયે છતે, ગુરુ=આચાર્ય જ, બેસે છે, શેષ સાધુઓ નહીં. ગાથા: આચાર્ય ક્યાં બેસે છે ? એથી કહે છે—– પોતાની નિષધામાં=જે તેમના અર્થે જ રચાયેલી છે=જે નિષધા આચાર્ય માટે જ રચાયી છે તે નિષદ્યામાં, આચાર્ય જ બેસે છે એમ અન્વય છે; અને યથાજાત છે ઉપકરણ જેને એવો=રજોહરણ-મુહપત્તિ આદિને ધારણ કરનારો, પ્રક્રાંત શિષ્ય=જેને અનુયોગની અનુજ્ઞા આપવાનો પ્રક્રમ ચાલી રહ્યો છે તેવો શિષ્ય, આગળથી=ગુરુની સન્મુખ, સમ્યગ્=અસંભ્રાંત=સંભ્રમ વગર, ઊભો રહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૫૩ અન્વયાર્થ: ૨૫ पेर्हिति तओ पोत्तिं तीए अ ससीसगं पुणो कायं । बारसवंदण संदिस सज्झायं पट्टवेमु ति ॥ ९५४ ॥ તઓ-ત્યારપછી (ગુરુ-શિષ્ય) પોત્તિ-મુહપોત્તિને તૌર્ x=અને તેના વડે=મુહપોત્તિ વડે, સન્નીમાં પુળો For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૫૪-૯૫૫ યં વળી શિર સહિત કાયને fહૃતિપડિલેહે છે, વીરસવંજ-દ્વાદશાવર્તવંદનપૂર્વક (શિષ્ય ગુરુને કહે છે–) સંવિસ તમે આજ્ઞા આપો, સાથે પદૃવેનો સઝાયને અમે પ્રસ્થાપીએ. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : ત્યારપછી ગુરુ-શિષ્ય મુહપોરિનું અને મુહપત્તિ વડે શિર સહિત કાયાનું પ્રત્યુપેક્ષણ કરે છે. પછી શિષ્ય દ્વાદશાવર્તવંદનપૂર્વક ગુરુને કહે છે કે “આજ્ઞા આપો, અમે સ્વાધ્યાય પ્રસ્થાપીએ.” ટીકાઃ __प्रत्युपेक्षते तदनन्तरं मुखवस्त्रिका द्वावपि, तथा (?तया) च मुखवस्त्रिकया सशिरः पुनः कायं प्रत्युपेक्षत इति, ततः शिष्यः द्वादशावर्त्तवन्दनपुरस्सरमाह-'सन्दिशत यूयं, स्वाध्यायं प्रस्थापयामः-प्रकर्षण वर्त्तयाम' इति गाथार्थः ॥९५४॥ નોંધ: ટીકામાં તથા છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે તથા હોવું જોઈએ. ટીકાર્ય : ત્યારપછી બંને પણ=ગુરુ-શિષ્ય, મુહપત્તિને પ્રત્યુપેક્ષે છે, અને તે મુહપત્તિ વડે વળી શિર સહિત કાયને પ્રત્યુપેશે છે. ત્યારપછી શિષ્ય કાદશાવર્તવંદનપૂર્વક કહે છે – “તમે આજ્ઞા આપો, સ્વાધ્યાયને અમે પ્રસ્થાપીએ=અમે પ્રકર્ષથી વર્તીએ,’ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં બતાવી તેટલી વિધિ કર્યા પછી ગુરુ અને જેને અનુયોગની અનુજ્ઞારૂપ આચાર્યપદવી આપવાની છે તે શિષ્ય, એમ બંને પણ મુહપત્તિનું પડિલેહણ કરે છે, અને તે મુહપત્તિથી મસ્તક સહિત સમસ્ત શરીરનું પડિલેહણ કરે છે. ત્યારપછી શિષ્ય દ્વાદશાવર્તવંદન કરવાપૂર્વક ગુરુને કહે છે કે “તમે મને આદેશ આપો કે હું મારી શક્તિના પ્રકર્ષથી સ્વાધ્યાયમાં યત્ન કરું.” આ રીતે કહીને શિષ્ય સ્વાધ્યાયમાં પ્રકર્ષથી યત્ન કરે, જેનાથી તેનો આત્મા ભગવાનના વચનથી અત્યંત ભાવિત બનવાને કારણે આગળમાં અપાનારી આચાર્યપદવી તેને સમ્યગૂ પરિણમન પામે. l૯૫૪ll ગાથા : पट्टवसु अणुण्णाए तत्तो दुअग्गा वि पट्ठवेइ त्ति। तत्तो गुरू निसीअइ इअरो वि णिवेअइ तयं ति ॥९५५॥ અન્વચાઈ: તો ત્યારપછી પક્વસુ-પ્રસ્થાપ, (એમ) [UUUઅનુજ્ઞાત થયે છતે રુમ |વિકબંને પણ (ગુરુ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૫૫-૫૬ શિષ્ય સ્વાધ્યાયને) પટ્ટવેરૂં પ્રસ્થાપે છે. તો ત્યારપછી ગુરૂ ગુરુ નિરીગડું બેસે છે, જે વિ-ઇતર પણ શિષ્ય પણ, તયં તેને સ્વાધ્યાયને, વેગડ઼ નિવેદે છે. * “ત્તિ' અને “તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : શિષ્ય સ્વાધ્યાય કરવાની ગુરુ પાસે અનુજ્ઞા માંગે, ત્યારપછી “સ્વાધ્યાય પ્રસ્થાપ” એવી અનુજ્ઞા ગુરુ દ્વારા અપાયા પછી બંને પણ ગુરુ-શિષ્ય સ્વાધ્યાય કરે છે. ત્યારપછી ગુરુ બેસે છે, શિષ્ય પણ ગુરુને “મેં સ્વાધ્યાય કર્યો છે” તેમ નિવેદન કરે છે. ટીકા? 'प्रस्थापय' इत्यनुज्ञाते सति गुरुणा ततो द्वावपि गुरुशिष्यौ प्रस्थापयत इति, ततः तदनन्तरं गुरुनिषीदति स्वनिषद्यायां, इतरोऽपि-शिष्यः निवेदयति तं-स्वाध्यायमिति गाथार्थः ॥९५५॥ ટીકાર્ય : ત્યારપછી “પ્રસ્થાપ= સ્વાધ્યાયમાં પ્રકર્ષથી વર્ત,” એ પ્રકારે ગુરુ દ્વારા અનુજ્ઞા અપાયે છતે બંને પણ ગુરુ અને શિષ્ય પ્રસ્થાપે છે= સ્વાધ્યાયમાં પ્રકર્ષથી વર્તે છે. ત્યારપછી ગુરુ પોતાની નિષદ્યામાં બેસે છે, ઇતર પણ=શિષ્ય પણ, તેને સ્વાધ્યાયને, નિવેદે છે-“મેં સ્વાધ્યાય કર્યો છે” એમ ગુરુને જણાવે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૫પો. ગાથા : तत्तो य दो वि विहिणा अणुओगं पट्टविंति उवउत्ता। वंदित्तु तओ सीसो अणुजाणावेइ अणुओगं ॥९५६॥ અન્વયાર્થ: તો ય અને ત્યારપછી ૩૩ રો વિ ઉપયુક્ત એવા બંને પણ વિદિUTI-વિધિપૂર્વક મજુમો - અનુયોગને પવિંતિ પ્રસ્થાપે છે. તો ત્યારપછી વંતિg વંદન કરીને સૌનો શિષ્ય મri અનુયોગને જુના વેડું અનુજ્ઞપાય છે. ગાથાર્થ : અને ગુરુને સ્વાધ્યાયનું નિવેદન કર્યા પછી ઉપયોગવાળા ગુરુ-શિષ્ય વિધિપૂર્વક અનુયોગનું પ્રસ્થાપન કરે છે. ત્યારપછી વંદન કરીને શિષ્યને ગુર વડે અનુયોગની અનુજ્ઞા અપાય છે. ટીકાઃ ततश्च द्वावपि गुरुशिष्यौ विधिना-प्रवचनोक्तेन अनुयोगं प्रस्थापयतः उपयुक्तौ सन्तौ, वन्दित्वा ततः तदनन्तरं शिष्यः, किमित्याह-अनुज्ञापयत्यनुयोगं गुरुणेति गाथार्थः ॥९५६॥ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ટીકાર્ય : અને ત્યારપછી ઉપયુક્ત છતા બંને પણ ગુરુ અને શિષ્ય, પ્રવચનમાં કહેવાયેલ વિધિપૂર્વક અનુયોગને પ્રસ્થાપે છે. ત્યારપછી વંદીને શિષ્ય, શું ? એથી કહે છે – ગુરુ દ્વારા અનુયોગને અનુજ્ઞપાય છે અર્થાત્ શિષ્ય ગુરુને વંદન કરે ત્યારે ગુરુ શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૫૬॥ - ગાથા: અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫૬-૯૫-૯૫૮ અન્વયાર્થ: તો ત્યારપછી અવવું અમિમંતિઝળ-અક્ષોને અભિમંત્રીને ગુરૂ-ગુરુ વિત્તિળા-વિધિથી તેને વંવજ્ઞ= દેવોને વંદે છે, (ત્યારબાદ) ઞિ વ=સ્થિત જ=ઊભા રહેલા જ ગુરુ, નમોધાર સંપુાં ચ નંવિ=નમસ્કારને અને સંપૂર્ણ નંદીને દ્રુ કહે છે. ગાથાર્થ: अभिमंतिऊण अक्खे वंदइ देवे तओ गुरू विहिणा । ठिr एव नमोक्कारं कड्डइ नंदिं च संपुण्णं ॥९५७॥ ત્યારપછી અક્ષોને અભિમંત્રીને ગુરુ વિધિપૂર્વક દેવોને વંદન કરે છે, ત્યારપછી ઊભા રહેલા જ ગુરુ નવકારને અને સંપૂર્ણ નંદીસૂત્રને બોલે છે. ટીકા : अभिमन्त्र्याऽऽचार्यमन्त्रेणाऽक्षान् = चन्दनकान् वन्दते देवान् = चैत्यानि ततो गुरुर्विधिना प्रवचनोक्तेन, ततः किमित्याह-स्थित एवोर्ध्वस्थानेन नमस्कारं पञ्चमङ्गलकमाकर्षयति- ३ पठति नन्दीं च सम्पूर्णग्रन्थपद्धतिमिति गाथार्थः ॥९५७॥ ટીકાર્ય ગાથા: ત્યારપછી આચાર્યમંત્ર વડે અક્ષોને=ચંદનકોને, અભિમંત્રીને ગુરુ પ્રવચનમાં કહેવાયેલ વિધિથી દેવોને=ચૈત્યોને, વંદે છે. ત્યારપછી શું ? એથી કહે છે – ઊર્ધ્વસ્થાનથી સ્થિત જ=ઊભા રહેલા જ ગુરુ, પંચમંગલરૂપ નવકારને અને સંપૂર્ણ ગ્રંથની પદ્ધતિરૂપ નંદીને=આખા નંદીસૂત્રને, કહે છે=ત્રણ વાર બોલે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૯૫૭ इअरो वि ठिओ संतो सुणेइ पोत्तीइ ठइअमुहकमलो । संविग्गो उवउत्तो अच्चंतं सुद्धपरिणामो ॥ ९५८ ॥ અન્વયાર્થ : વિઓ સંતો-ઊભો રહેલો છતો વિનો=સંવિગ્ન, વત્તો-ઉપયુક્ત, અત્યંત યુદ્ધપરિણામો અત્યંત For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૫૮-૫૯ શુદ્ધ પરિણામવાળો, પત્તી મુદતમ7ો મુહપત્તિથી સ્થગિત મુખકમળવાળો ફુવારો વિકઇતર પણ=શિષ્ય પણ, (નવકારને અને નંદીસૂત્રને) સુરેં સાંભળે છે. ગાથાર્થ : ઊભો રહેલો એવો સંવિગ્ન, ઉપયુક્ત, અત્યંત શુદ્ધ પરિણામવાળો, મુહપત્તિથી ઢાંકેલ મુખરૂપી કમળવાળો શિષ્ય પણ ગુરુ દ્વારા બોલાતા નવકારને અને નંદીસૂત્રને સાંભળે છે. ટીકાઃ ___ इतरोऽपि-शिष्यः स्थितः सन्नूर्ध्वस्थानेन शृणोति मुखवस्त्रिकया विधिगृहीतया स्थगितमुखकमल: सन्निति, स एव विशेष्यते-संविग्नो-मोक्षार्थी, उपयुक्तस्तत्रैकाग्रतया, अनेन प्रकारेणाऽत्यन्तं शुद्धपरिणाम:= शुद्धाशय इति गाथार्थः ॥९५८॥ ટીકાર્ય : વિધિથી ગ્રહણ કરેલી મુખવસ્ત્રિકા વડે ઢાંકેલ મુખકમળવાળો છતો, ઊર્ધ્વસ્થાનથી સ્થિત છતો=ઊભો રહેલો એવો, ઇતર પણ શિષ્ય પણ, સાંભળે છે–ગુરુ વડે બોલાતા નવકારને અને નંદીસૂત્રને સાંભળે છે. તે જ વિશેષાય છેઃશિષ્ય જ વિશેષરૂપે બતાવાય છે – સંવિગ્ન=મોક્ષનો અર્થી, તેમાં=નવકાર અને નંદીસૂત્ર સાંભળવામાં, એકાગ્રપણાથી ઉપયુક્ત, આ પ્રકારથી=સંવેગપૂર્વક સૂત્ર સાંભળવામાં એકાગ્ર છે એ પ્રકારથી, અત્યંત શુદ્ધ પરિણામવાળા=શુદ્ધ આશયવાળો, એવો શિષ્ય સાંભળે છે, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનુયોગની અનુજ્ઞા આપ્યા પછી ગુરુ શિષ્યને ત્રણ વાર પંચનમસ્કારમંત્ર અને નંદીસૂત્ર સંભળાવે છે, ત્યારે સંવેગના પરિણામવાળો શિષ્ય સૂત્ર અને અર્થમાં એકાગ્રતાથી ઉપયુક્ત થઈને સાંભળે છે, જેનાથી અત્યંત ભાવિત પરિણામ થવાને કારણે તે શુદ્ધ આશયવાળો બને છે, અને શુદ્ધ આશયવાળો થવાથી તેનું અંતઃકરણ આચાર્યપદવીને અનુકૂળ એવા ઉત્તમ ભાવોથી વાસિત થાય છે. I૯૫૮ ગાથા : तो कड्डिऊण नंदि भणइ गुरू अह इमस्स साहुस्स । अणुओगं अणुजाणे खमासमणाण हत्थेणं ॥९५९॥ અન્વયાર્થ : તો ત્યારપછી નહિં T-નંદીને કહીને ગુરૂ મારૂ ગુરુ કહે છે મદહું રૂમ સાદુલ્સ આ સાધુને માસમUTUા પ્રત્યે ક્ષમાશ્રમણોના હાથથી મyોરાં અનુયોગની પ્રભુના અનુજ્ઞા આપું છું. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫૯-૯૬૦ ગાથાર્થ : ત્યારપછી નંદીસૂત્ર બોલીને ગુરુ કહે છે કે “હું આ સાધુને ક્ષમાશ્રમણોના હાથથી અનુયોગની અનુજ્ઞા આપું છું.” ટીકા : तत आकृष्य पठित्वा नन्दी भणति गुरु: आचार्यः, अहमस्य साधोरुपस्थितस्याऽनुयोगम्-उक्तलक्षणमनुजानामि क्षमाश्रमणानां प्राक्तनऋषीणां हस्तेन, न स्वमनीषिकयेति गाथार्थः ॥९५९॥ ટીકાર્ય : ત્યારપછી નંદીને બોલીને ગુરુ આચાર્ય, કહે છે – “હું ઉપસ્થિત એવા આ સાધુને ક્ષમાશ્રમણોના= પહેલાંના ઋષિઓના, હાથથી કહેવાયેલ લક્ષણવાળા અનુયોગની અનુજ્ઞા આપું છું, સ્વમનીષિકાથી નહીંપોતાની ઇચ્છા પ્રમાણે અનુયોગની અનુજ્ઞા આપતો નથી,” એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ નંદીસૂત્ર બોલ્યા પછી ગુરુ કહે છે કે ઉપસ્થિત એવા આ સાધુને હું પૂર્વના ઋષિમુનિઓના હાથે અનુયોગની અનુજ્ઞા આપું છું, પરંતુ સ્વેચ્છાએ આપતો નથી. આશય એ છે કે ગુરુ પણ ગુણવાન એવા પૂર્વના ક્ષમાશ્રમણોને પરતંત્ર થઈને “અનુયોગની અનુજ્ઞા આપું છું” એમ કહે છે. તેથી આ રીતે બોલનારા ગુરુ યોગ્ય શિષ્યને ઉચિત વિધિપૂર્વક આચાર્યપદવી આપે; અને જો ગુરુ અયોગ્ય શિષ્યને આચાર્યપદવી આપે તો તેમને મૃષાવાદાદિ દોષો પ્રાપ્ત થાય છે, કેમ કે તેઓ બોલે છે કે હું ક્ષમાશ્રમણોને પરતંત્ર થઈને શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપું છું, અને શિષ્ય અયોગ્ય હોય તો પરમાર્થથી તે ગુરુ ક્ષમાશ્રમણોને પરતંત્ર થયેલા નથી; અને જો તેઓને પરતંત્ર થયેલા હોય તો તેઓ યોગ્ય શિષ્યને યોગ્ય રીતે અનુયોગની અનુજ્ઞા આપે, યથા તથા ન આપે. ૯૫૯ અવતરણિકા : कथमित्याह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ શિષ્યને પૂર્વના ઋષિઓના હાથે અનુયોગની અનુજ્ઞા આપે છે, તો તે અનુજ્ઞા ગુરુ કઈ રીતે આપે છે ? એથી કરીને કહે છે – ગાથા : दव्वगुणपज्जवेहि अ एस अणुन्नाओ वंदिउं सीसो । संदिसह किं भणामो इच्चाइ जहेव सामइए ॥९६०॥ અન્વયાર્થ : ક્ષમ અને આ (શિષ્ય) ત્વ"પનવેદિ દ્રવ્ય, ગુણ, પર્યાયો વડે મજુત્રામોઅનુજ્ઞાત છે અનુયોગની For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૦-૯૬૧ અનુજ્ઞા અપાયેલો છે, (એમ ગુરુ કહે છે, પછી) વંતિકું વંદીને સીસોશિષ્ય સંહિતમે આજ્ઞા આપો, િમUIો હું કંઈક કહું, ફૅટ્વીડુિં ઇત્યાદિ ગદેવં જે રીતે જ સામફUસામાયિકમાં છે, (તે રીતે જ જાણવું.) * પ્રસ્તુતમાં ‘હિં' વિંચિત્ અર્થમાં છે. ગાથાર્થ : અને “આ શિષ્ય દ્રવ્ય, ગુણ અને પર્યાયો વડે અનુયોગની અનુજ્ઞા અપાયેલો છે,” એમ ગુરુ કહે છે, ત્યારપછી શિષ્ય ગુરને વંદન કરીને કહે છે કે “તમે આજ્ઞા આપો, હું કંઈક કહું ઇત્યાદિ સર્વ વચન જે રીતે દીક્ષા લેવાની વિધિમાં પૂર્વે ગાથા ૧૪૬-૧૪માં બતાવેલ, તે રીતે જ અહીં પણ જાણવું. ટીકા : ___ द्रव्यगुणपर्यायैः-व्याख्याङ्गरूपैरेषोऽनुज्ञात इति, अत्राऽन्तरे वन्दित्वा शिष्यः 'सन्दिशत यूयं, किं भणामी 'त्यादि वचनजातं यथैव सामायिके तथैव द्रष्टव्यमिति गाथार्थः ॥९६०॥ ટીકાઈઃ વ્યાખ્યાના અંગરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાયો વડે આ શિષ્ય અનુજ્ઞાત છે,” એ પ્રમાણે ગુરુ કહે છે. એ વખતે વંદીને શિષ્ય “તમે આજ્ઞા આપો, કંઈક હું કહું,” ઇત્યાદિ વચનજાત-વચનનો સમૂહ, જે પ્રમાણે જ સામાયિકમાં છે=પૂર્વે સર્વવિરતિ સામાયિક ગ્રહણ કરવાની વિધિમાં બતાવેલ છે, તે પ્રમાણે જ જાણવું= અનુયોગની અનુજ્ઞાપ્રદાનની વિધિમાં જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગુરુ શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે, ત્યારપછી ગુરુ કહે છે કે “પદાર્થનું વ્યાખ્યાન કરવાના અંગભૂત દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અનુયોગ કરવાની અનુજ્ઞા મેં આ શિષ્યને આપેલી છે. તેથી શાસ્ત્રમાં બતાવેલા પદાર્થો દ્રવ્ય, ગુણ, પર્યાય વડે જે રીતે યથાર્થ વ્યાખ્યાન કરવાના છે, તે રીતે વ્યાખ્યાન કરવા દ્વારા અન્ય સાધુઓને ભણાવવાનો આ શિષ્ય અધિકારી બને છે.” ત્યારપછી શિષ્ય ગુરુને વંદન કરીને કહે છે કે “તમે મને આદેશ આપો, હું કંઈક કહેવા ઇચ્છું છું,” ત્યારપછી ગાથા ૧૪૬માં બતાવ્યા પ્રમાણે શિષ્યને ગુરુ કહે કે “વંદન કરીને પ્રવેદન કર.” ત્યારપછી વંદન કરીને અર્ધ નમાવેલા શરીરવાળો ઉપયુક્ત શિષ્ય, ગુરુને કહે છે કે “તમારા વડે મને અનુયોગની અનુજ્ઞા અપાઈ, હવે હું અનુશાસનને ઇચ્છું છું.” આટલી વિધિ પ્રવ્રજયાપ્રદાનમાં અને અનુયોગની અનુજ્ઞાપ્રદાનમાં સરખી છે. ત્યારપછી અનુયોગની અનુજ્ઞા પ્રદાનની વિધિમાં જે જુદાપણું છે, તે ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં બતાવે છે. ૯૬ol અવતરણિકા: यदत्र नानात्वं तदभिधातुमाह - અવતરણિકાર્ય : જે અહીં નાનાપણું છે તેને કહેવા માટે કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સંવિદ લિં મામો વગેરે વિધિ જે પ્રમાણે પ્રવ્રયાપ્રદાનમાં બતાવી છે, તે પ્રમાણે અહીં જાણવી. હવે તે વિધિ કરતાં અનુયોગપ્રદાનની વિધિના વિષયમાં જે જુદાપણું છે, તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૧ ગાથા : नवरं सम्मं धारय अन्नेसिं तह पवेअह भणाइ । इच्छामणुसट्ठीए सीसेण कयाइ आयरिओ ॥९६१॥ - અન્વચાર્યઃ નવ ફક્ત સીલે -શિષ્ય વડે રૂછીમશુટ્ટી મનુશાંતિ કરાવે છતે અનુશાસન મંગાયે છતે, મારિયો-આચાર્ય સમાં પાર=સમ્યગુ ધાર, તરં તે રીતે સિં અન્યોને પદ-પ્રવેદ, (એ પ્રમાણે) મUTIટ્ટ કહે છે. ગાથાર્થ : ફક્ત શિષ્ય વડે અનુશાસન મંગાયે છતે, આચાર્ય, “સખ્યમ્ ધારણ કર, અને તે રીતે અન્ય સાધુઓને સમ્યગ પ્રવેદન કર” એ પ્રમાણે શિષ્યને કહે છે. ટીકાઃ नवरमत्र 'सम्यग् धारय आचारासेवनेनेत्यर्थः अन्येभ्यस्तथा प्रवेदय सम्यगेवे 'ति भणति, कदेत्याहइच्छाम्यनुशास्तौ शिष्येण कृतायां सत्यामाचार्य इति गाथार्थः ॥९६१॥ ટીકાર્ય : ફક્ત અહીં આચાર્યપદવી આપવાની વિધિમાં, “આચારના આસેવન દ્વારા સમ્યગુ ધારણ કર=સૂત્રોના અર્થોને સમ્યગુ ધારણ કર, તે રીતે અન્યોને=બીજા સાધુઓને, સમ્યગુ જ પ્રવેદન કર.” એ પ્રમાણે આચાર્ય કહે છે. ક્યારે? એથી કહે છે – શિષ્ય વડે ‘રૂછામિ મનુણાતિ' કરાયે છતે="અનુશાસનને હું ઇચ્છું છું એમ ઇચ્છા કરાયે છતે, કહે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વંદન કરીને શિષ્ય કહે કે “તમે આજ્ઞા આપો, હું કંઈક કહું છું.” ત્યારથી માંડીને જયારે શિષ્ય ગુરુને કહે કે “હું અનુશાસ્તિને ઇચ્છું છું,” ત્યાં સુધીની વિધિ પ્રસ્તુત આચાર્યપદવી આપવાની વિધિમાં બતાવેલ નથી. તેથી પૂર્વગાથામાં કહ્યું કે સંવિદ હિંદ મUTIો ઇત્યાદિ જે રીતે સામાયિકમાં છે તે રીતે અહીં જાણવું. હવે ત્યારપછીની વિધિમાં આટલું વિશેષ છે, તેથી તે વિશેષ બતાવવા ગ્રંથકાર કહે છે – જ્યારે શિષ્ય ગુરુ પાસે અનુશાસન માંગે છે ત્યારે આચાર્ય તે શિષ્યને હિતોપદેશ આપતાં કહે કે “જે શાસ્ત્રોનો તે અભ્યાસ કર્યો છે, તે શાસ્ત્રોમાં બતાવેલા આચારના સેવન દ્વારા તું શાસ્ત્રોને સમ્યગુ ધારણ કરજે, પરંતુ માત્ર બોધથી જ નહીં; અને બીજા સાધુઓને પણ તે જ પ્રકારે સમ્યમ્ પ્રવેદન કરજે, જેથી ભગવાનનું શાસન સહેજ પણ પ્લાન થાય નહીં, તેમ જ તારું અને તારી પાસે ભણનાર અન્ય સર્વનું એકાંતે કલ્યાણ થાય.” II૯૬૧ી. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૬૨-૯૬૩ અવતરણિકા : ગાથા ૯૬૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે સંસિહ િ મળ્યામો ઇત્યાદિ વચનો દીક્ષાપ્રદાનની વિધિની જેમ આચાર્યપદવીપ્રદાનની વિધિમાં છે, છતાં જ્યારે શિષ્ય ગુરુ પાસે અનુશાસન માંગે છે ત્યારે, દીક્ષા આપતી વખતે ગુરુ “નિસ્તારક-પારગ થા અને ગુરુ ગુણો વડે વધ,” એવી અનુશાસ્તિ આપે છે, જ્યારે અનુયોગની અનુજ્ઞા આપતી વખતે ગુરુ પૂર્વગાથામાં બતાવી એવી અનુશાસ્તિ આપે છે. ત્યારપછીની વિધિ દીક્ષાપ્રદાનની વિધિ કરતાં જુદી છે, તે વિધિ બતાવવા માટે ગ્રંથકાર પ્રસ્તુત ગાથાથી આરંભ કરે છે – ગાથા : तिपयक्खिणीकए तो उवृविसइ गुरू कए अ उस्सग्गे । सणिसेज्जे तिपयक्खिण वंदण सीसस्स वावारो ॥ ९६२॥ અન્વયાર્થઃ તો-ત્યારપછી તિપવિશ્વળી-ત્રણ પ્રદક્ષિણા કરાયે છતે ગુરૂ-ગુરુ વિસ=બેસે છે, સ્પો ગ =અને ઉત્સર્ગ કરાયે છતે=કાયોત્સર્ગ કરાયે છતે, મેન્ગે-સનિષઘ હોતે છતે=આસન સહિત ગુરુ હોતે છતે, તિપવિશ્વ=ત્રણ પ્રદક્ષિણા, વંતળ=(અને) વંદન, સીસફ્સ વાવારો-શિષ્યનો વ્યાપાર છે. ગાથાર્થઃ આચાર્ય શિષ્યને અનુશાસ્તિ આપે, ત્યારપછી શિષ્ય વડે ત્રણ પ્રદક્ષિણા કરાયે છતે ગુરુ બેસે છે, અને ગુરુ વડે કાર્યોત્સર્ગ કરાયે છતે, આસન સહિત ગુરુ હોતે છતે, ત્રણ પ્રદક્ષિણા કરવી અને વંદન કરવું, એ શિષ્યનો વ્યાપાર છે. ટીકા त्रिप्रदक्षिणीकृते सति शिष्येण तत उपविशति गुरुः, अत्रान्तरेऽनुज्ञाकायोत्सर्गः, कृते च कायोत्सर्गे तदनु सनिषद्ये गुरौ त्रिप्रदक्षिणं, वन्दनं भावसारं, शिष्यस्य व्यापारोऽयमिति गाथार्थः ॥९६२॥ ટીકાર્ય ગાથા : ત્યારપછી શિષ્ય વડે ત્રણ પ્રદક્ષિણા કરાયે છતે=અક્ષરૂપ સ્થાપનાચાર્યની ત્રણ પ્રદક્ષિણા કરાયે છતે, ગુરુ બેસે છે, એ વખતે અનુજ્ઞાનો કાયોત્સર્ગ=ગુરુ અનુયોગની અનુજ્ઞાના પ્રદાનનો કાયોત્સર્ગ કરે છે. અને ગુરુ વડે કાયોત્સર્ગ કરાયે છતે ત્યારબાદ નિષદ્યાવાળા ગુરુ હોતે છતે=ગુરુ આસનમાં બેઠેલા હોતે છતે, ત્રણ પ્રદક્ષિણા=ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપવી, ભાવસાર વંદન=અત્યંત ભાવપૂર્વક વંદન કરવું, એ શિષ્યનો વ્યાપાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૯૬૨ 33 उवविस गुरुसमीवे सो साहइ तस्स तिन्निवाराओ । आयरियपरंपरएण आगए तत्थ मंतपए ॥ ९६३॥ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૩-૯૬૪ અન્વયાર્થ : ગુરુસકી=(શિષ્ય) ગુરુની સમીપમાં વિસરૂબેસે છે, તત્વ=ત્યાં=આચાર્યપદવી પ્રદાનના પ્રસંગમાં, સો-તેગુરુ, તeતેને શિષ્યને, માયરિયપરંપરા મા || મંતપU-આચાર્યની પરંપરા વડે આવેલા મંત્રપદોને તિગ્નિ વારાણો-ત્રણ વાર સહિડું કહે છે. ગાથાર્થ : શિષ્ય ગુરની નજીકમાં બેસે છે, આચાર્યપદવી આપવાના પ્રસંગમાં ગુરુ શિષ્યને આચાર્યની પરંપરા વડે આવેલા મંત્રપદોને ત્રણ વાર કહે છે. ટીકાઃ उपविशति गुरुसमीपे-तन्निषद्यायामेव दक्षिणपार्वे शिष्यः, सः-गुरुः कथयति तस्य त्रीन् वारान्, किमित्याह-आचार्यपारम्पर्येणाऽऽगतानि पुस्तकादिष्वलिखितानि तत्र मन्त्रपदानि विधिना सर्वार्थसाधकानीति गाथार्थः ॥९६३॥ ટીકાર્ય : શિષ્ય ગુરુની સમીપમાં તેની નિષદ્યામાં જ દક્ષિણ પાર્થમાંeગુરુના આસનમાં જ ગુરુના જમણા પડખે, બેસે છે. ત્યાં=આચાર્યપદવી આપવાના પ્રસંગમાં, તેeગુરુ, તેને=શિષ્યને, ત્રણ વાર કહે છે, શું? એથી કહે છે – સર્વ અર્થોના સાધક, પુસ્તકાદિમાં નહીં લખાયેલા, આચાર્યની પરંપરા વડે આવેલા મંત્રનાં પદોને વિધિપૂર્વક કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે આસન ઉપર બેઠેલા ગુરુને શિષ્ય ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ભાવસાર વંદન કરે છે, ત્યારપછી ગુરુના આસન ઉપર જ ગુરુની જમણી બાજુએ શિષ્ય બેસે છે, ત્યારપછી ગુરુ શિષ્યને આચાર્યની પરંપરાથી પ્રાપ્ત થયેલા, પુસ્તકમાં નહીં લખાયેલા અને સર્વ અર્થોને સાધનારા એવા મંત્રપદો વિધિપૂર્વક ત્રણ વાર સંભળાવે છે. આશય એ છે કે આ મંત્રનાં પદો આચાર્ય યોગ્ય સાધુને આચાર્યપદવી આપતી વખતે આપે છે, તે સિવાય આ મંત્રપદો પુસ્તકમાં લખવાનો કે બીજા કોઈપણને આપવાનો નિષેધ છે. યોગ્ય શિષ્ય પોતાને પ્રાપ્ત થયેલાં આ મંત્રપદોને વિધિપૂર્વક સાધે તો તે મંત્રપદો સર્વ અર્થોનાં સાધક બને છે, જેથી તે અભિનવ આચાર્ય ભગવાનના શાસનની ધુરાને સારી રીતે વહન કરી શકે છે. ૯૬૩ અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ પોતાની બાજુમાં બેઠેલા શિષ્યને આચાર્યની પરંપરાથી આવેલા મંત્રપદો ત્રણ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ зу અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૬૪ - ૩૫ વાર કહે છે. વળી આચાર્યપદવી આપવાના પ્રસંગમાં ગુરુ બીજું શું કરે છે? તે બતાવવા માટે તથા'થી સમુચ્ચય કરતાં કહે છે – ગાથા : देइ तओ मुट्ठीओ अक्खाणं सुरभिगंधसहिआणं । वटुंतिआओ सो वि अ उवउत्तो गिण्हई विहिणा ॥९६४॥ અન્વચાઈ: સુffથમિf સુરભિ ગંધથી સહિત એવા અક્ષોની વતિગો વધતી એવી તો મુઠ્ઠીમો ત્રણ મુટ્ટીઓને રેડું આપે છે ગુરુ શિષ્યને આપે છે, તો વિ =અને તે પણ =શિષ્ય પણ, ૩વત્તોઉપયુક્ત છતો વિધિવિધિપૂર્વક શાશ્વર્ડ ગ્રહણ કરે છે. ગાથાર્થ : ગુર સુગંધથી યુક્ત એવા ચંદનકોની વધતી એવી ત્રણ મુઠ્ઠીઓ શિષ્યને આપે છે, અને શિષ્ય પણ ઉપયુક્ત થઈને વિધિપૂર્વક ગુર દ્વારા અપાતી ત્રણ મુઠ્ઠીઓ ગ્રહણ કરે છે. ટીકાઃ ___ ददाति त्रीन् मुष्टीनाचार्योऽक्षाणां-चन्दनकानां सुरभिगन्धसहितानां वर्द्धमानान् प्रति मुष्टिं, सोऽपि च शिष्यः उपयुक्तः सन् गृह्णाति विधिनेति गाथार्थः ॥९६४॥ ટીકાર્ય આચાર્ય સુરભિ ગંધથી સહિત અક્ષોની=ચંદનકોની, દરેક મુષ્ટિને વિષે વધતી એવી ત્રણ મુટ્ટીઓને આપે છે, અને તે પણ=શિષ્ય પણ, ઉપયુક્ત છતો વિધિપૂર્વક ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આચાર્ય શિષ્યને ત્રણ વાર મંત્રપદો આપે છે, ત્યારપછી આચાર્ય શિષ્યને સુગંધવાળા શંખલાઓ મુઠ્ઠીમાં ભરી-ભરીને ત્રણ વાર આપે છે, અને તે મુઢી વધતી એવી હોય છે અર્થાત્ પહેલી મુઠ્ઠીમાં જેટલા શંખલાઓ હોય છે તેના કરતાં બીજી મુઠ્ઠીમાં વધારે શંખલાઓ હોય છે, અને બીજી મુઠ્ઠી કરતાં ત્રીજી મુઠ્ઠીમાં વધારે શંખલાઓ હોય છે. આશય એ છે કે પ્રસ્તુતમાં ગુરુએ શિષ્યને વ્યાખ્યાનના અંગરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાયથી અનુયોગ કરવાની અનુજ્ઞા આપવાની છે, તેના પ્રતીકરૂપે સુગંધવાળા શંખલાઓથી ભરેલી ત્રણ વધતી જતી મુઠ્ઠીઓ ગુરુ શિષ્યને આપે છે. તેમાં પહેલી મુઠ્ઠીમાં થોડા શંખલાઓ, બીજી મુઠ્ઠીમાં પહેલી મુદ્રી કરતાં અધિક શંખલાઓ અને ત્રીજી મુઠ્ઠીમાં તેનાથી અધિક શંખલાઓ હોય છે. આ વધતી જતી ત્રણ મુઠ્ઠીઓ ગુરુ દ્રવ્ય, ગુણ અને પર્યાયના સૂચનરૂપે આપતા હોવા જોઈએ; કેમ કે દ્રવ્યના અનુયોગ કરતાં ગુણનો અનુયોગ અધિક છે અને ગુણના અનુયોગ કરતાં પણ પર્યાયનો અનુયોગ અધિક છે. તે જણાવવા અર્થે ત્રણ અધિક-અધિક મુઠ્ઠીઓ ગ્રહણ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૬૪-૯૬૫ કરીને ગુરુ અભિનવ આચાર્યને આપે છે. શિષ્ય પણ જાણે ગુરુ પાસેથી અનુયોગની અનુજ્ઞા મેળવતો હોય તેમ એકાગ્ર ચિત્તથી ગુરુએ આપેલા શંખલાઓની વધતી જતી ત્રણ મુઢીઓ ગ્રહણ કરે છે. આ પ્રકારનો અર્થ પ્રસ્તુત ગાથાનો હોવો જોઈએ, તત્ત્વ બહુશ્રુત જાણે. ૯૬૪ અવતરણિકા : एवं व्याख्याङ्गरूपानक्षान् दत्त्वा - અવતરણિકાર્યઃ આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, વ્યાખ્યાના અંગરૂપ અક્ષોને આપીને ગુરુ શું કરે? તે બતાવે ગાથા : उद्येति निसेज्जाओ आयरिओ तत्थ उवविसइ सीसो । तो वंदई गुरू तं सहिओ सेसेहिं साहूहिं ॥९६५॥ અન્વયાર્થ : મારિઓ નિરેનો તિ આચાર્ય નિષદ્યામાંથી ઊઠે છે, તત્વ=ત્યાંeતે આચાર્યની નિષદ્યામાં, સીનો શિષ્ય ૩વિસ$ બેસે છે. તો ત્યારપછી સેહિંસાર્દિકશેષ સાધુઓથી સકિસહિત એવા ગુરૂ ગુરુ હિં તેનેeગુરુની નિષદ્યામાં બેઠેલ તે શિષ્યને, વંરૂં વંદે છે. ગાથાર્થ : આચાર્ય નિષધામાંથી ઊઠે છે અને તે આચાર્યની નિષધામાં શિષ્ય બેસે છે. ત્યારપછી શેષ સાધુઓ સાથે ગુરુ, ગુરની નિષધામાં બેઠેલ તે શિષ્યને વંદન કરે છે. ટીકા : ___ उत्तिष्ठति निषद्यायाः आचार्य अत्राऽन्तरे, तत्रोपविशति शिष्योऽनुयोगी, ततो वन्दते गुरुस्तं? शिष्यं सहितः) शिष्यसहितः शेषसाधुभिः सन्निहितैरिति गाथार्थः ॥९६५॥ નોંધ: ટીકામાં શિક્ષહિત છે, તેને સ્થાને શિષ્ય દિતઃ હોવું જોઈએ; કેમ કે મૂળગાથામાં જે તે છે, તેનો અર્થ શિષ્ય કરેલ જણાય છે, અને સહિત: શબ્દનું યોજન શેષતાથમિ: શબ્દ સાથે છે, જે ગુરુનું વિશેષણ છે. ટીકાર્ય : એ અવસરે=ગુરુએ આપેલ અક્ષોની ત્રણ મુટ્ટીઓને શિષ્ય ગ્રહણ કરે છે એ વખતે, આચાર્ય નિષદ્યામાંથી ઊઠે છે. ત્યાં=આચાર્યના આસન ઉપર, અનુયોગવાળો શિષ્ય બેસે છે. ત્યારબાદ સન્નિહિત=ગુરુની નજીક રહેલા, શેષ સાધુઓથી સહિત એવા ગુરુ, તેને શિષ્યને, વંદન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૫-૯૬૬ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું તે રીતે ગુરુ વ્યાખ્યાન કરવાના અંગભૂત અક્ષો શિષ્યને આપીને પોતાના આસન ઉપરથી ઊભા થાય છે, અને ગુરુના તે આસન ઉપર જેને અનુયોગની અનુજ્ઞા આપેલ છે તે શિષ્ય બેસે છે. ત્યારબાદ પાસે રહેલા સર્વ સાધુઓ સાથે ગુરુ તે અભિનવ આચાર્યને વંદન કરે છે. સામાન્ય રીતે ગુરુ શિષ્યને વંદન ન કરે, છતાં શિષ્યને અપાયેલું આચાર્યપદ ગુરુને પણ પૂજય છે, એમ જણાવવા શિષ્યમાં રહેલા તે આચાર્યપદને ગુરુ વંદન કરે છે, જેથી અન્ય સાધુઓને પણ તે આચાર્યપદનું મહત્ત્વ સમજાય, કે શિષ્યમાં રહેલ આચાર્યપદ આવા ગુણિયલ ગુરુને પણ પૂજાપાત્ર છે, તેથી તે શિષ્યના પણ આચાર્યપદની જો અવગણના કરવામાં આવશે તો દુરંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થશે. આ પ્રકારનો ભાવ ગુરુની વંદનક્રિયાથી પ્રાપ્ત થાય છે. ll૯૬પી અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ શેષ સાધુઓ સાથે નવા આચાર્યને વંદન કરે છે. ત્યારપછી શું કરે છે? તે બતાવે છે – ગાથા : भणइ अ कुण वक्खाणं तत्थ ठिओ चेव तो तओ कुणइ । णंदाइ जहासत्ती परिसं नाऊण वा जोग्गं ॥९६६॥ અન્વયાર્થ : અને (ગુરુ) કહે છે : વલ્લા =વ્યાખ્યાન કર, તો ત્યારપછી તQ fો વેવ તો ત્યાં સ્થિત જ આeગુરુના આસનમાં રહેલા જ નવા આચાર્ય, નહીસી યથાશક્તિથી viાડું-નંદી આદિને નંદીસૂત્ર વગેરે વિષયક વ્યાખ્યાનને, પરિસંવા નાઇ=અથવા પર્ષદાને જાણીને નોવા (તં) યોગ્ય એવા તેને=અન્ય પણ વ્યાખ્યાનને, ડું કરે છે. * મૂળગાથામાં ‘ત' અધ્યાહાર છે, આથી ટીકામાં તલ્ મૂકીને તેનો અર્થ વ્યાધ્યાનમ્ કરેલ છે. ગાથાર્થ : પોતાના આસન ઉપર બેઠેલા શિષ્યને ગુરુ કહે છે: “વ્યાખ્યાન કર.” ત્યારપછી ગુરના આસના ઉપર બેઠેલા જ નવા આચાર્ય શક્તિ પ્રમાણે નંદીસૂત્ર વગેરેનું, અથવા તો પર્ષદા જાણીને ચોગ્ય એવું અન્ય પણ વ્યાખ્યાન કરે છે. ટીકા : __ भणति च कुरु व्याख्यानमिति तमभिनवाचार्य, तत्र स्थित एव ततोऽसौ करोति तद्-व्याख्यानमिति, नन्द्यादि यथाशक्त्येति तद्विषयमित्यर्थः पर्षदं वा ज्ञात्वा योग्यमन्यदपीति गाथार्थः ॥९६६॥ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૬-૬૦ ટીકાર્ય : અને તે અભિનવ આચાર્યને “વ્યાખ્યાન કર” એ પ્રમાણે ગુરુ કહે છે, ત્યારપછી ત્યાં રહેલા જ=ગુરુના આસનમાં બેઠેલા જ, આ અભિનવ આચાર્ય, તેને=વ્યાખ્યાનને, કરે છે. અહીં પ્રશ્ન થાય કે અભિનવ આચાર્ય શેનું વ્યાખ્યાન કરે છે? તેથી કહે છે – યથાશક્તિથી પોતાના બોધને અનુરૂપ પૂર્ણ શક્તિથી, નંદી આદિને= તેના વિષયવાળાને=નંદીસૂત્ર વગેરેના વિષયવાળા વ્યાખ્યાનને, અથવા પર્ષદાને જાણીને યોગ્ય એવા અન્યને પણ બીજા સૂત્રના વ્યાખ્યાનને પણ, કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: નૂતન આચાર્યને વંદન કરીને ગુરુ વ્યાખ્યાન કરવાનું કહે છે. ત્યારબાદ નૂતન આચાર્ય ગુરુના આસન પર જ બેસીને પોતાની શક્તિ ગોપવ્યા વગર નંદીસૂત્ર વગેરે વિષયક વ્યાખ્યાન આપે છે. તેથી ગુરુને તથા અન્ય સાધુઓને ખ્યાલ આવે છે કે આ નવા આચાર્ય પર્ષદામાં આગમના ઉચિત અર્થે યથાર્થ કહી શકે છે. આના કારણે તે નવા આચાર્ય પણ ગુરુની જેમ આદેય બને છે. વળી પર્ષદાને જાણીને ભૂમિકા પ્રમાણે સંવેગને વધારનારી યોગ્ય એવી અન્ય પણ દેશના નવા આચાર્ય કરે છે, જેથી તે સાંભળીને તે અભિનવ આચાર્ય શિષ્યોમાં તથા શ્રાવકવર્ગમાં પણ અત્યંત આદેય બને છે. I૯૬૬ અવતરણિકા : ગાથા ૯૬પમાં કહ્યું કે આચાર્ય નિષદ્યામાંથી ઊઠે છે અને તે નિષદ્યામાં અનુયોગી શિષ્ય બેસે છે, અને ત્યારપછી તે શિષ્યને ગુરુ વંદન કરે છે. ત્યાં સ્થૂલથી જોતાં શંકા થાય કે આ રીતે ગુરુના આસન પર શિષ્યનું બેસવું અને શિષ્ય ગુરુનું વંદન લેવું, એ શું ઉચિત છે? તેના વારણ માટે હવે ગુરુના આસન પર શિષ્યનું બેસવાનું અને ગુરુનું વંદન લેવાનું પ્રયોજન બતાવે છે – ગાથા : आयरियनिसेज्जाए उवविसणं वंदणं च तह गुरुणो । तुल्लगुणखावणट्ठा न तया दुटुं दुविण्हं पि ॥९६७॥ અન્વચાઈ: મારિયનિષ્ણા ૩વિસUાં આચાર્યની નિષદ્યામાં ઉપવિશન, તત્ત્વ અને તે રીતે ગુરુને વંvi-ગુરુનું વંદન, તુમુરિવાવા -તુલ્ય ગુણના ખ્યાપનાર્થે છે. (તેથી) તથા ત્યારે અનુયોગની અનુજ્ઞા આપવાના પ્રસંગે, સુવિË fપ બંનેનું પણ સુકું ન દુષ્ટ નથી. ગાથાર્થ : - આચાર્યની નિષધામાં શિષ્યનું બેસવું અને તે રીતે ગુરુનું શિષ્યને વંદન કરવું, એ સમાન ગુણ જણાવવા માટે છે. તેથી આચાર્યપદવી આપતી વખતે ગુરુ-શિષ્ય બંનેનું પણ અનુષ્ઠાન દુષ્ટ નથી. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૬૦-૯૬૮ ટીકા : आचार्यनिषद्यायामुपविशनमभिनवाचार्यस्य, वन्दनं च तथा गुरोः प्रथममेवाऽऽचार्यस्य, तुल्यगुणख्यापनार्थं लोकानां, न तदा दुष्टं द्वयोरपि शिष्याचार्ययोः, जीतमेतदिति गाथार्थः ॥९६७॥ ટીકાર્ય : અભિનવ આચાર્યનું આચાર્યની નિષઘામાં બેસવું, અને તે રીતે પોતાના આસનમાં બેસાડીને પોતે નૂતન આચાર્યને વંદન કરે છે તે રીતે, ગુરુનું આચાર્યને પ્રથમ જ વંદન લોકોને તુલ્ય ગુણના ખ્યાપન અર્થે છેડ્યગુરુ અને નૂતન આચાર્ય એ બંનેમાં સમાન ગુણ જણાવવા માટે છે. તેથી ત્યારે=આચાર્યપદવી આપવાના અવસરે, શિષ્ય અને આચાર્ય બંનેનું પણ દુષ્ટ નથી=ગુરુના આસનમાં શિષ્યનું બેસવું અને ગુરુનું શિષ્યને વંદન કરવું એ દુષ્ટ નથી. આ જીત છે=ગુરુના આસન પર શિષ્યનું બેસવું અને ગુરુનું શિષ્યને વંદન કરવું એ આચાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: આચાર્યપદવી આપ્યા પછી ગુરુ નૂતન આચાર્યને પોતાના આસન ઉપર બેસાડે છે, અને તે નવા આચાર્યને પ્રથમ જ ગુરુ વંદન કરે છે. આનું કારણ એ છે કે અત્યાર સુધી શિષ્યો ઉપર ગુરુનો પ્રભાવ હતો, તેથી તે આચાર્ય શાસનની ધુરા વહન કરી શક્યા, તે ધુરા હવે આ નવા આચાર્ય વહન કરવાના છે. તે રૂપ ગુરુતુલ્ય ગુણ આ આચાર્યમાં છે, તેવી બુદ્ધિ શિષ્યોમાં પેદા કરાવવા માટે બધાની સમક્ષ ગુરુ નૂતન આચાર્યને પોતાના આસન પર બેસાડીને સ્વયં વંદન કરે છે, જે જોઈને શિષ્યોને થાય કે આ નવા આચાર્ય પૂર્વના આચાર્ય જેટલા જ આદરપાત્ર છે, અને આ નૂતન આચાર્યના અનુશાસનને શિષ્યો બરાબર સ્વીકારે, જેથી તેઓ પણ જિનશાસનની ધુરાને સારી રીતે વહન કરી શકે, અને સ્વ-પરનું કલ્યાણ સાધી શકે. આ રીતે શિષ્યને ગુરુનું વંદન કરવું અને ગુરુના આસન પર શિષ્યનું બેસવું, એ દુષ્ટ નથી, પરંતુ જીત હોવાથી આચાર હોવાથી ભગવાનની આજ્ઞાસ્વરૂપ છે. ll૯૬ ગાથા : वंदंति तओ साहू उट्ठइ अ तओ पुणो णिसिज्जाओ। तत्थ निसीअइ य गुरू उवव्वूहण पढममन्ने उ ॥९६८॥ અન્વયાર્થ: તો ત્યારપછી=નવા આચાર્યનું વ્યાખ્યાન પૂરું થયા પછી, દૂસાધુઓ વંતિ વંદે છે, તો અને ત્યારપછી પુછો વળી formaો-નિષઘામાંથી (નવા આચાર્ય) 3=ઊઠે છે. તાત્યા અને ત્યાં ગુરૂ-ગુરુ નિકી બેસે છે, વવવ્r = ઉપબૃહણ (કરે છે.) મન્ને ૩ પઢમં વળી અન્યો પ્રથમ (ઉપબૃહણ કરવાનું કહે છે.) ગાથાર્થ : નવા આચાર્યનું વ્યાખ્યાન પૂરું થયા પછી સાધુઓ તે નવા આચાર્યને વંદન કરે છે. ત્યારપછી વળી For Personal & Private Use Onty Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૮-૬૯ નવા આચાર્ય ગુરના આસન પરથી ઊઠે છે અને તે આસન પર ફરી ગુરુ બેસે છે અને નવા આચાર્યની ઉપવૃંહણા કરે છે. વળી અન્ય આચાર્યો નવા આચાર્ય વ્યાખ્યાન આપે તે પહેલાં ઉપવૃંહણા કરવાનું કહે છે. ટીકા : __वन्दन्ते ततः साधवः व्याख्यानसमनन्तरं, उत्तिष्ठति च ततः पुनर्निषद्यायाः अभिनवाचार्यः, तत्र निषद्यायां निषीदति च गुरुर्मीलः, उपबृंहणमत्राऽन्तरे, प्रथममन्ये तु व्याख्यानादाविति गाथार्थः ॥९६८॥ ટીકાર્ય : ત્યારપછી=વ્યાખ્યાનની સમજંતર-નૂતન આચાર્યનું વ્યાખ્યાન પૂરું થયા પછી તરત, સાધુઓ વંદન કરે છે, અને ત્યારપછી વળી અભિનવ આચાર્ય નિષદ્યામાંથી–ગુરુના આસનમાંથી, ઊઠે છે, અને તે નિષદ્યામાં મૂળ ગુરુ બેસે છે. એ અવસરે ઉપવૃંહણ છે=પોતાના આસન પર બેસીને ગુરુ તે નવા આચાર્યની ઉપબૃહણા કરે છે. વળી અન્ય =બીજા આચાર્યો, પ્રથમ =વ્યાખ્યાનની આદિમાં, ઉપવૃંહણા કરવાનું કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૯૬૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે મૂળ ગુરુ પોતાની નિષઘામાં બેસે છે, પછી નવા આચાર્યની ઉપબૃહણ કરે છે. તે ઉપબૃહણાનું સ્વરૂપ ગાથા ૯૭૧ સુધી બતાવે છે – ગાથા : धण्णो सि तुमं णायं जिणवयणं जेण सव्वदुक्खहरं । ता सम्ममिअं भवया पउंजियव्वं सया कालं ॥९६९॥ અન્વયાર્થ : સબંઘુઉદાંનિપાવયા ને પયં તુાં થuો સિકસર્વદુઃખોને હરનારું જિનવચન જેના વડે જણાયું એવો તું ધન્ય છે, તો તે કારણથી અવ=તારે રૂમં આ=જિનવચન, સયા વાનં સદા કાલ સમHસમ્યમ્ પનિયā પ્રયોજવું જોઈએ. ગાથાર્થ : સર્વ દુઃખોનું હરણ કરનાર એવું જિનવચન જેના વડે જણાયું છે એવો તું ધન્ય છે, તેથી તારે જિનવચન સદા કાલ સખ્ય યોજવું જોઈએ. ટીકા : धन्योऽसि त्वं सम्यग् ज्ञातं जिनवचनं येन भवता सर्वदुःखहरं-मोक्षहेतुः, तत्सम्यगिदं भवता प्रवचननीत्या प्रयोक्तव्यं सदा-सर्वकालं-अनवरतमिति गाथार्थः ॥९६९॥ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૬૯-૯૭૦ ટીકાર્ય સર્વ દુઃખોનું હરણ કરનાર=મોક્ષનો હેતુ, એવું જિનવચન જે તારા વડે સમ્યગું જણાયું એવો તું ધન્ય છે. તે કારણથી તારે આ જિનવચન, સદા=સર્વ કાલ=અનવરત, સમ્યગુપ્રવચનની નીતિથી, યોજવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : નવા આચાર્ય નંદીસૂત્ર આદિનું વ્યાખ્યાન કરે અને વ્યાખ્યાનમાં જે રીતે શાસ્ત્રપદાર્થો પર્ષદામાં બતાવે, તે સાંભળીને ગુરુને સ્થિર નિર્ણય થાય કે આ નૂતન આચાર્ય શાસ્ત્રોના પરમાર્થને જાણનાર છે, અને તે રીતે લોકોને પણ ભગવાનનાં વચનો યથાર્થ કહી શકે છે. આથી તેવા શિષ્યની ઉપબૃહણા કરતાં ગુરુ કહે છે કે “સર્વ દુઃખોને હરનારાં જિનવચનોનો તને બોધ થયો છે, તેથી તે ધન્ય છે”; પરંતુ જો તે નવા આચાર્ય શાસ્ત્રોના પરમાર્થને જાણનાર ન હોય તોપણ આચાર્યપદવી પ્રદાન કરતી વખતે વ્યવહાર તરીકે ગુરુ આવાં ઉપબૃહણાનાં વચનો શિષ્યને કહે તો ગુરુને મૃષાવાદ લાગે. તેથી યોગ્ય અને શાસ્ત્રથી સંપન્ન શિષ્યની ગુરુ ઉપબૃહણા કરે તે સંગત છે. આ રીતે ઉપબૃહણા કર્યા પછી ગુરુ હિતશિક્ષારૂપે શિષ્યને કહે કે શાસ્ત્રમાં બતાવેલ વિધિથી આ ભગવાનના વચનનો તારે યોગ્ય જીવોમાં સદા પ્રયોગ કરવો જોઈએ. ૧૯૬૯ અવતરણિકા : પૂર્વગાથામાં અભિનવ આચાર્યની ઉપબૃહણાનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે તારે સદા કાલ જિનવચનનો સમ્ય પ્રયોગ કરવો જોઈએ. હવે તેને દઢ કરવા ગુરુ તે નૂતન આચાર્યને વિશેષથી ઉપદેશ આપે છે – ગાથા : इहरा उ रिणं परमं असम्मजोगो अऽजोगओ ववरो । ता तह इह जइअव्वं जह एत्तो केवलं होइ ॥९७०॥ અન્વયાર્થ : રૂદા વળી ઇતરથા પર રિdi=પરમ ઋણ છે, ગમનો અનોખો વવરો અને અસભ્ય યોગ અયોગથી પણ અપર છે વધારે પાપી છે; તા રૂદ તે કારણથી અહીં જિનવચનના પ્રયોગમાં, તદન બંતે રીતે યત્ન કરવો જોઈએ, નદ જે રીતે અત્તોઆનાથી જિનવચનના પ્રયોગથી, વત્ન ઢોડું કેવલ થાય= તને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. ગાથાર્થ : વળી જિનવચનનો સદા કાલ સખ્ય પ્રયોગ કરવામાં ન આવે તો, આ જિનવચન પરમ ત્રણ છે અને અસમ્યગ ચોગ અયોગ કરતાં પણ વધારે પાપી જાણવો, તે કારણથી જિનવચનના પ્રયોગમાં તે રીતે યત્ન કરવો જોઈએ કે જેથી આ જિનવચનના પ્રયોગથી તને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૦૦ ટીકાઃ इतरथा ऋणं परममेतत् सदाऽप्रयोगे सुखशीलतया, असम्यग्योगश्चायोगतोऽप्यपर:=पापीयान् द्रष्टव्यः, तत् तथेह यतितव्यमुपयोगतो, यथाऽतः केवलं भवति परमज्ञानमिति गाथार्थः ॥९७०॥ ટીકાર્થ : | ઇતરથા સુખશીલપણું હોવાને કારણે સદા અપ્રયોગમાં અર્થાત્ જિનવચનનો સદા કાળ સમ્યગુ પ્રયોગ કરવામાં ન આવે તો, આ જિનવચન, પરમ ઋણ છે, અને અસમ્યગુ યોગ અયોગથી પણ અપર છેઃ પાપીયાનું જાણવો, અર્થાત્ જિનવચનનો પ્રયોગ સદા ન કરે તેના કરતાં પણ જિનવચનનો વિપરીત પ્રયોગ વધારે દુષ્ટ છે. તે કારણથી અહીં જિનવચનના પ્રયોગમાં, તે રીતે ઉપયોગથી યત્ન કરવો જોઈએ જે રીતે આનાથી જિનવચનનો સમ્યગું પ્રયોગ કરવાથી, કેવલ પરમજ્ઞાન=કેવલજ્ઞાન, થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે આચાર્યએ હંમેશાં પ્રવચનમાં કહેલ નીતિપૂર્વક જિનવચનનો પ્રયોગ કરવો જોઈએ. વળી જે આચાર્ય અનુયોગની અનુજ્ઞા મેળવીને સતત યોગ્ય જીવોના હિત માટે ઉદ્યમ ન કરે, અને પોતાની સુખશીલતા પોષાય તે રીતે અનુકૂળતા પ્રમાણે જિનવચનનું યત્કિંચિત્ વ્યાખ્યાન કરે, તો તેવા આચાર્યને ભગવાનનું ઋણ ચૂકવવાનું બાકી રહે છે. આશય એ છે કે ભગવાને સન્માર્ગની સ્થાપના કરીને તે સન્માર્ગ પરંપરામાં આપણને આપ્યો છે, જેથી આ શિષ્ય આચાર્યપદ સુધી પહોંચ્યો છે, અને તે સન્માર્ગનું યોગ્ય જીવોમાં સંક્રમણ કરવાની ભગવાને આચાર્યને આજ્ઞા કરી છે; છતાં જે આચાર્ય પ્રમાદને વશ થઈને પોતાને પ્રાપ્ત થયેલ પ્રવચનનો અન્ય જીવોમાં હંમેશાં પ્રયોગ કરતા નથી, તે આચાર્યએ ભગવાનનું ઋણ અદા કરેલ નથી, આથી તેઓ દેવાદાર રહે છે. માટે આચાર્યએ પ્રમાદ છોડીને સતત યોગ્ય જીવોના ઉપકાર માટે જિનવચનનો સમ્ય પ્રયોગ કરવો જોઈએ, આ પ્રકારની નૂતન આચાર્યની ઉપબૃહણા ગુરુ કરે છે. વળી, ગુરુ હિતશિક્ષારૂપે અભિનવ આચાર્યને કહે છે કે કદાચ પ્રમાદને વશ થઈને પ્રવચનનો યોગ્ય જીવોમાં યોગ કરવામાં ન આવે, તો તેનાથી જે પાપ થાય, તેના કરતાં પણ આ પ્રવચનનો અસભ્ય યોગ કરવામાં અધિક પાપ થાય છે; કેમ કે ભગવાનના વચનને અન્ય રીતે યોજવાથી પ્રવચનની હીનતાનું આપાદન થાય છે, અને વિપરીત બોધ થવાથી ઘણા યોગ્ય જીવોનું અહિત થાય છે. આથી સુખશીલતાને છોડીને આચાર્યએ ઉપયોગપૂર્વક તે રીતે જિનવચન યોજવાં જોઈએ કે જેથી યોગ્ય જીવોના હિતની ઉપેક્ષા ન થાય અને જિનવચનના અસમ્યગુ યોગથી કોઈનું અહિત પણ ન થાય. આ રીતે નિરાશસભાવથી જિનવચનનો સદા કાળ સમ્ય પ્રયોગ કરવામાં આવે તો તેનાથી પોતાને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવી ઉપબૃહણા કરવાથી અભિનવ આચાર્યને યોગ્ય જીવોમાં જિનવચનનો પ્રયોગ કરવાનો ઉત્સાહ જાગે છે, અને પોતાનાથી જિનવચનનો વિપરીત પ્રયોગ ન થઈ જાય તેની સાવધાનતા આવે છે, તેમ જ ગુરુનાં વચનો સાંભળીને પોતાને દઢ વિશ્વાસ પેદા થાય છે કે પ્રાપ્ત થયેલા જિનવચનનો હું સમ્યમ્ પ્રયોગ કરીશ તો મને અવશ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિ થશે. II૯૭૦ના For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૦૧ અવતરણિકા : પૂર્વગાથાના અંતે કહ્યું કે તે રીતે યત્ન કરવો જોઈએ કે જેથી જિનવચનના પ્રયોગ દ્વારા કેવલજ્ઞાન થાય. તેથી જિનવચનનો સમ્યગુ પ્રયોગ કેવલજ્ઞાનનું કારણ કઈ રીતે બને છે? તે સ્પષ્ટ કરે છે – ગાથા : परमो अ एस हेऊ केवलनाणस्स अन्नपाणीणं । मोहावणयणओ तह संवेगाइसयभावेणं ॥९७१॥ અન્વયાર્થ : તદન સંવેકાફિયમાવેvi અને તે પ્રકારે સંવેગના અતિશયના ભાવને કારણે અન્નપછી અન્ય પ્રાણીઓના મોઢાવાયUTગો-મોહનું અપનયન થવાથી પસઆકજિનવચનનો પ્રયોગ, વસ્ત્રના પરમો હેક-કેવલજ્ઞાનનો પરમ હેતુ છે. ગાથાર્થ : અને તે પ્રકારે સંવેગનો અતિશય થવાને કારણે અન્ય જીવોનો મોહ દૂર થવાથી જિનવચનનો પ્રયોગ કેવલજ્ઞાનનું પરમ કારણ બને છે. ટીકાઃ परमश्चैषः जिनवचनप्रयोगः हेतुः केवलज्ञानस्य अवन्ध्य इत्यर्थः, कुत इत्याह-अन्यप्राणिनां मोहापनयनात् परार्थकरणात् तथासंवेगातिशयभावेन उभयोरपीति गाथार्थः ॥९७१॥ ટીકાર્ય : અને આ જિનવચનનો પ્રયોગ, કેવલજ્ઞાનનો પરમ=અવંધ્ય, હેતુ છે. ક્યા કારણથી ? એથી કહે છે – ઉભયના પણ તે પ્રકારે સંવેગના અતિશયના ભાવથી જે પ્રકારે શ્રોતાની યોગ્યતા હોય તે પ્રકારે શ્રોતાને સંવેગનો પ્રકર્ષ થવાથી અને જે પ્રકારે વક્તાનો નિરાશંસ ભાવમાં યત્ન હોય તે પ્રકારે વક્તાને સંવેગનો પ્રકર્ષ થવાથી, અન્ય પ્રાણીઓના મોહના અપનયનરૂપ પરાર્થકરણને કારણે બીજા જીવોનો મોહ દૂર થવારૂપ પરોપકાર થવાને કારણે, જિનવચનનો પ્રયોગ કેવલજ્ઞાનનો પરમ હેતુ છે, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુ પાસેથી અનુયોગની અનુજ્ઞા મેળવ્યા પછી નૂતન આચાર્ય અપ્રમાદભાવથી યોગ્ય જીવોને શાસ્ત્રવચનાનુસારે જિનવચનનો બોધ કરાવે છે, ત્યારે આચાર્યની દેશના સાંભળીને શ્રોતાની યોગ્યતા પ્રમાણે શ્રોતાને સંવેગ પેદા થાય છે. તેથી જે જે શ્રોતાની જેવી જેવી યોગ્યતા હોય તેવો તેવો તેને સંવેગનો અતિશય થાય છે; અને શ્રોતાને જેવો જેવો સંવેગનો અતિશય થાય તે પ્રમાણે શ્રોતાના મોહનું અપનયન થવાથી ઉપદેશકની પ્રવૃત્તિથી પરોપકાર થાય છે, જે પરોપકાર કેવલજ્ઞાનનું અવંધ્ય કારણ છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૦૧ થી ૯૦૩ અહીં પ્રશ્ન થાય કે ઉપદેશકની પ્રવૃત્તિથી શ્રોતાને સંવેગ થાય તો શ્રોતાને ઉપકાર થાય, પરંતુ ઉપદેશકને કેવલજ્ઞાનનું કારણ કઈ રીતે બને ? તેથી કહે છે ૪૪ - જ્યારે આચાર્ય નિરાશંસભાવથી યોગ્ય જીવોને ઉપદેશ આપતા હોય ત્યારે પોતાને પણ પૂર્વ-પૂર્વ કરતાં અધિક-અધિક સંવેગ થવાથી તેમનાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, જેથી તે ઉપદેશપ્રદાનની ક્રિયા કેવલજ્ઞાનનું અવંધ્ય કારણ બને છે. ૯૭૧॥ ગાથા : एवं स्वव्वूहे अणुओगविसज्जणट्ठमुस्सग्गो । कालस्स पडिक्कमणं पवेअणं संघविहिदाणं ॥ ९७२ ॥ અન્વયાર્થઃ વં-આ રીતે વવ્યૂહે ઉપબૃહણા કરીને અનુયોગવિસખળદુમુસ્સો-અનુયોગના વિસર્જન અર્થે ઉત્સર્ગ, વ્હાલÆ પડિમાં=કાલનું પ્રતિક્રમણ, પવેસર્વાં=પ્રવેદન (અને) સંઘવિદિવાળ=સંઘવિધિદાન (કરાય છે.) ગાથાર્થઃ ગાથા ૯૬૯થી ૯૦૧માં બતાવ્યું એ રીતે, નવા આચાર્યની ઉપબૃહણા કરીને અનુયોગના વિસર્જન માટે કાયોત્સર્ગ, કાલનું પ્રતિક્રમણ, તપનું પ્રવેદન અને સંઘવિધિદાન કરાય છે. ટીકા : एवमुपबृंह्य तमाचार्यमनुयोगविसर्जनार्थमुत्सर्गः क्रियते, कालस्य प्रतिक्रमणं तदन्वेव, प्रवेदनं निरुद्धस्य, सङ्घविधिदानं यथाशक्ति नियोगत इति गाथार्थः ॥ ९७२॥ ટીકાર્ય આ પ્રમાણે=ગાથા ૯૬૯થી ૯૭૧માં બતાવ્યું એ પ્રમાણે, તે આચાર્યને ઉપબૃહીનેતે અભિનવ આચાર્યની ઉપબૃહણા કરીને, અનુયોગના વિસર્જન અર્થે ઉત્સર્ગ=કાઉસ્સગ્ગ, કરાય છે. ત્યારપછી જ કાલનું પ્રતિક્રમણ, નિરુદ્ધનું પ્રવેદન=તપનું નિવેદન, નિયોગથીનિયમથી, યથાશક્તિ=શક્તિ પ્રમાણે, સંઘવિધિદાન= સંઘને વિધિપૂર્વક અનુયોગનું દાન કરાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૭૨૫ ગાથા : पच्छा य सोऽणुओगी पवयणकज्जम्मि निच्चमुज्जुतो । जग्गाणं वक्खाणं करिज्ज सिद्धंतविहिणा उ ॥ ९७३ ॥ અન્વયાર્થઃ પછા ય-અને પછી=આચાર્યપદવીપ્રદાનની સર્વ વિધિ કર્યા પછી, પવયળĪમ્મિ નિષ્વમુખુત્તોપ્રવચનના કાર્યમાં નિત્ય ઉઘુક્ત એવા સો અણુઓની આ અનુયોગી નોળયોગ્યોને સિદ્ધંતવિહિા ૐ સિદ્ધાંતની વિધિથી જ વવવાનું રિજ્ઞ=વ્યાખ્યાનને કરે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા લ૦૩-૯૦૪ ગાથાર્થ : અને આચાર્યપદવી આપવાની સર્વ વિધિ પૂર્ણ થયા પછી, શાસનના કાર્યમાં નિત્ય ઉધમવાળા આ અનુયોગી આચાર્ય યોગ્ય શિષ્યોને શાસ્ત્રમાં બતાવેલ વિધિથી જ વ્યાખ્યાન કરે. ટીકા : पश्चाच्चाऽसावनुयोगी आचार्यः प्रवचनकार्ये नित्यमुद्युक्तः सन् योग्येभ्यो विनेयेभ्यो व्याख्यानं कुर्यादित्याज्ञा सिद्धान्तविधिनैवेति गाथार्थः ॥९७३॥ ટીકાર્ય : અને પાછળથી ગાથા ૫રથી ૯૭૨ સુધીમાં બતાવેલ અનુયોગઅનુજ્ઞા પ્રદાનની સર્વ વિધિ થયા પછી, પ્રવચનના કાર્યમાં નિત્ય ઉઘુક્ત છતા આ અનુયોગી આચાર્ય, યોગ્ય વિનેયોને=યોગ્ય શિષ્યોને, સિદ્ધાંતની વિધિથી જ વ્યાખ્યાનને કરે, એ ભગવાનની આજ્ઞા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૯૭૩ અવતરણિકા : योग्यानाह - અવતરણિકાર્ય : યોગ્ય શિષ્યોને કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે શાસનના કાર્યમાં નિત્ય ઉદ્યમવાળા અભિનવ આચાર્ય યોગ્ય શિષ્યોને સિદ્ધાંતની વિધિથી જ વ્યાખ્યાન કરે. તેથી વ્યાખ્યાન સાંભળવા માટે કેવા શિષ્યો યોગ્ય છે? તે બતાવે છે – ગાથા : मज्झत्था बुद्धिजुआ धम्मत्थी ओघओ इमे जोग्गा । तह चेव य पत्ताई सुत्तविसेसं समासज्ज ॥९७४॥ અન્વયાર્થ : સ્થા મધ્યસ્થ, બુદ્ધિનુમા=બુદ્ધિથી યુક્ત, થસ્થી ધર્માર્થી, તદ જેવાં અને તે રીતે જ સુત્તવિાં સમસન્ન પત્તા સૂત્રવિશેષને આશ્રયીને પ્રાપ્તાદિ રૂપે આ=ઉપરમાં બતાવેલ ગુણોવાળા શિષ્યો, મોકો ઓઘથી નો યોગ્ય છે-અનુયોગી આચાર્ય પાસે વ્યાખ્યાન સાંભળવા માટે યોગ્ય છે. ગાથાર્થ : મધ્યસ્થ, બુદ્ધિથી યુક્ત, ધર્મના અથી, અને તે રીતે જ સૂત્રવિશેષને આશ્વરીને પ્રાપ્ત વગેરે ગુણોવાળા શિષ્યો સામાન્યથી વ્યાખ્યાન સાંભળવા માટે યોગ્ય છે. ટીકા : मध्यस्थाः सर्वत्राऽरक्तद्विष्टाः बुद्धियुक्ताः प्राज्ञाः धार्थिन: परलोकभीरवः ओघत: सामान्येनैते For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા લ૦૪-૯૦૫ योग्याः सिद्धान्तश्रवणस्य, तथैव प्राप्तादयो योग्याः, आदिशब्दात्परिणामकादिपरिग्रहः, सूत्रविशेषम्अङ्गचूडादिरूपं समाश्रित्येति गाथार्थः ॥९७४॥ ટીકાર્ય : મધ્યસ્થ સર્વત્ર અરક્ત-દ્વિષ્ટ બધે ઠેકાણે રાગ-દ્વેષ વગરના, બુદ્ધિથી યુક્ત=પ્રાજ્ઞ, ધર્માર્થી પરલોકભીરુ= પરલોકના અહિતની ચિંતાવાળા, આ=ઉપરમાં બતાવેલ ગુણોવાળા જીવો, ઓઘથી=સામાન્યથી, સિદ્ધાંતના શ્રવણને યોગ્ય છે. તે રીતે જ અંગ-ચૂડા આદિરૂપ સૂત્રવિશેષને આશ્રયીને પ્રાપ્તાદિ યોગ્ય છે; “પ્રાસાયઃ''માં ‘વિ' શબ્દથી પરિણામક વગેરેનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૯૭૪ અવતરણિકા : मध्यस्थादिपदानां गुणानाह - અવતરણિકાર્ય : મધ્યસ્થ વગેરે પદોના ગુણોને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં સિદ્ધાંતશ્રવણને યોગ્ય જીવોના ગુણો બતાવતાં જે મધ્યસ્થાદિ પદો બતાવ્યાં, તે પદોથી યુક્ત જીવોને પ્રાપ્ત થતા લાભો બતાવે છે – ગાથા : मज्झत्थाऽसग्गाहं एत्तो च्चिअ कत्थई न कुव्वंति । सुद्धासया य पायं होति तहाऽऽसन्नभव्वा य ॥९७५॥ અન્વયાર્થ: પત્તો શ્વિઝ-આનાથી જ=માધ્યચ્યું હોવાથી જ, સંસ્થા મધ્યસ્થી થર્ડ ક્યાંય સાર્દ અસહ્વાહને વ્યંતિ કરતા નથી પાચં ચં અને પ્રાયઃ સુદ્ધાથી શુદ્ધ આશયવાળા, ત ય માલમત્ર અને તે પ્રકારે આસન્નભવ્ય હૉતિ હોય છે. ગાથાર્થ : મધ્યસ્થતા હોવાથી જ મધ્યસ્થ જીવો ક્યાંય પણ અસહ્વાહ કરતા નથી, અને પ્રાયઃ શુદ્ધ આશયવાળા અને તે પ્રકારના આસન્નભવ્ય હોય છે. ટીકા : ___ मध्यस्थाः प्राणिनः असद्ग्राहं-तत्त्वावबोधशत्रुम् अत एव-माध्यस्थ्यात् क्वचिद्वस्तुनि न कुर्वन्ति, अपि तु मार्गानुसारिमतय एव भवन्ति, तथा शुद्धाशयाश्च-मायादिदोषरहिताः प्रायो भवन्ति मध्यस्थाः, तथाऽऽसन्नभव्याश्च, अतस्तेषु सफलः परिश्रम इति गाथार्थः ॥९७५॥ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૦૫ ટીકાર્થ : મધ્યસ્થ પ્રાણીઓ=મધ્યસ્થ જીવો, આનાથી જ=મધ્યસ્થપણાથી જ, કોઈપણ વસ્તુમાં તત્ત્વના અવબોધમાં શત્રુરૂપ અસાહને કરતા નથી, પરંતુ માર્ગને અનુસરનારી મતિવાળા જ હોય છે, અને મધ્યસ્થી પ્રાયઃ શુદ્ધ આશયવાળા=માયાદિ દોષોથી રહિત, હોય છે અને તે પ્રકારના આસન્નભવ્ય હોય છે. એથી તેઓમાં આવા મધ્યસ્થ ગુણવાળા શિષ્યોમાં, પરિશ્રમ-આચાર્ય દ્વારા કરાયેલો જિનવચનના પ્રયોગનો શ્રમ, સફળ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મધ્યસ્થ જીવો અસગ્રાહ વગરના હોય છે, તેથી તેઓ વ્યાખ્યાન સાંભળતી વખતે કોઈ વસ્તુમાં કદાગ્રહ રાખતા નથી; અને શાસ્ત્રના પરમાર્થને જાણવા માટે તેઓની મતિ માર્ગાનુસારી પ્રવર્તે છે, તેથી ઉપદેશક શાસ્ત્રનાં વચનોને જે ભાવથી બતાવવા માંગે છે, તે પ્રકારે તેના પરમાર્થને જાણવા માટે તેઓની પ્રવૃત્તિ થાય છે. . વળી તે મધ્યસ્થ જીવો શાસ્ત્રવચનોનો બોધ કર્યા પછી તે બોધને અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં પ્રાયઃ કરીને શુદ્ધ આશયવાળા હોય છે. તેથી મધ્યસ્થ જીવોને થયેલો બોધ ઉચિત પ્રવૃત્તિ કરાવીને કલ્યાણનું કારણ બને છે. અહીં ‘પ્રાયઃ' શબ્દથી, અને શુદ્ધ આશયવાળાનો અર્થ “માયાદિ દોષોથી રહિત” કર્યો તેનાથી, એ કહેવું છે કે તત્ત્વ જાણવા માટે અસગ્રહ વગરના અને શાસ્ત્રવચનો સાંભળવા માટે અભિમુખ થયેલા મધ્યસ્થ જીવો શાસ્ત્રવચનોનો બોધ કરીને જીવનમાં ઉતારવા માટે અપ્રમાદભાવથી યત્ન કરતા હોય છે, છતાં ક્વચિત નિમિત્ત પામીને તે આરાધક જીવોમાં પણ માયાદિ દોષો થઈ શકે છે તેથી તેઓ માયાદિને કારણે ઉચિત અનુષ્ઠાનમાં વિપરીત પ્રવૃત્તિ પણ કરે, એવું બને તોપણ મધ્યસ્થ જીવો પ્રાયઃ કરીને માયાદિ કરતા નથી. વળી મધ્યસ્થ જીવો “તે પ્રકારના આસન્નભવ્ય હોય છે. એ કથનનું તાત્પર્ય એ છે કે મધ્યસ્થ ગુણવાળા કેટલાક શ્રોતા અત્યંત અપ્રમાદથી તત્ત્વ સાંભળીને સંસારનો અંત કરે છે, તો કેટલાક શ્રોતાઓ અલનાઓ પામવા છતાં પણ બોધાનુસાર ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરનારા હોય છે, તો કેટલાક શ્રોતાઓ બોધની તે પ્રકારની પટુતાના અભાવને કારણે સંસારનો શીઘ અંત નહીં કરી શકવા છતાં સ્વશક્તિ અનુસાર કંઈક કંઈક યત્ન કરનારા હોય છે. આમ, દરેક જીવની આસભવ્યતા જુદા જુદા પ્રકારની હોય છે. આથી કહ્યું કે મધ્યસ્થ જીવો તે પ્રકારની આસભવ્યતાવાળા હોય છે. અહીં “મધ્યસ્થ” શબ્દથી એ જણાવવું છે કે જેઓ તત્ત્વ જાણવા માટે કોઈપણ દર્શન પ્રત્યે રાગ કે દ્વેષથી રહિત થઈને તટસ્થ બુદ્ધિથી યત્ન કરનારા હોય, અને તત્ત્વ જાણ્યા પછી પણ તેને જીવનમાં ઉતારવા માટે રાગ-દ્વેષથી આકુળ થયા વગર શુદ્ધ આશયપૂર્વક યત્ન કરનારા હોય, તેવા જીવો મધ્યસ્થ છે; અને તેઓને આશ્રયીને ઉપદેશક દ્વારા કરાયેલો જિનવચનના પ્રયોગનો પરિશ્રમ સફળ થાય છે. ૯૭પો For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૦૬ અવતરણિકા : ગાથા ૯૭૪માં વ્યાખ્યાન સાંભળવાને યોગ્ય શિષ્યોના ગુણો બતાવ્યા. તેમાંથી “મધ્યસ્થ એ પ્રકારના પ્રથમ ગુણનું પૂર્વગાથામાં કાર્ય બતાવ્યું. હવે બુદ્ધિયુક્ત’ એ પ્રકારના દ્વિતીય ગુણનું પ્રસ્તુત ગાથામાં કાર્ય બતાવે છે – ગાથા : बुद्धिजुआ गुणदोसे सुहुमे तह बायरे य सव्वत्थ । सम्मत्तकोडिसुद्धे तत्तट्टिईए पवज्जंति ॥९७६॥ અન્વયાર્થ : તેદવૃદ્ધિનુમા અને બુદ્ધિથી યુક્ત એવા શિષ્યો સમૂત્તોદિમુદ્દે સુખે વાયેગુ વીસે સમ્યક્તકોટિથી શુદ્ધ એવા સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોને સબ્યસ્થ સર્વત્ર તત્તપિત્તજ્વસ્થિતિથી પવનંતિ સ્વીકારે છે. ગાથાર્થ : અને બુદ્ધિથી યુક્ત શિષ્યો, સમ્યક્તકોટિથી શુદ્ધ એવા સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોને સર્વત્ર તત્ત્વસ્થિતિથી સ્વીકારે છે. ટીકાઃ बुद्धियुक्ताः-प्राज्ञा, गुणदोषान् वस्तुगतान् सूक्ष्मांस्तथा बादरांश्च सर्वत्र विध्यादौ सम्यक्त्वकोटिशुद्धान्-कषच्छेदतापशुद्धान् तत्त्वस्थित्या अतिगम्भीरतया प्रपद्यन्ते साध्विति गाथार्थः ॥९७६॥ ટીકાઈઃ અને બુદ્ધિથી યુક્ત=પ્રાશ=પ્રજ્ઞાવાળા શિષ્યો, સમ્યક્તકોટિથી શુદ્ધ=કષ-છેદ-તાપથી શુદ્ધ, એવા વસ્તુમાં રહેલ સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોને સર્વત્ર વિધિ આદિમાં તત્ત્વસ્થિતિથી=અતિગંભીરપણાથી, સારી રીતે સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શાસ્ત્રના અર્થો સાંભળવામાં જેમ મધ્યસ્થપણું આવશ્યક છે, તેમ બુદ્ધિયુક્તપણે પણ આવશ્યક છે; કેમ કે બુદ્ધિવાળા જીવો શાસ્ત્રના પદાર્થોને યથાર્થ સ્વીકારે છે. અને તે આ રીતે – શાસ્ત્રનાં વચનો વિધિ અને નિષેધરૂપ હોય છે. વિધિવાક્યથી ઉચિતમાં પ્રવૃત્તિ થાય છે અને નિષેધવાક્યથી અનુચિત પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ થાય છે, અને શાસ્ત્રનાં સર્વ વિધિ અને નિષેધાત્મક વાક્યો કષ-છેદ-તાપશુદ્ધિથી શુદ્ધ હોય, તો જ તે શાસ્ત્રવચન પરિપૂર્ણ શુદ્ધ છે એમ નિર્ણય થઈ શકે. બુદ્ધિમાન જીવો શાસ્ત્રનાં વિધિ-નિષેધાત્મક સર્વવચનો કષ-છેદ-તાપથી શુદ્ધ કઈ રીતે પ્રાપ્ત થશે? તેનો અતિગંભીરતાથી યથાર્થ નિર્ણય કરે છે, કે આ પદાર્થ આ રીતે સ્વીકારવામાં આવે તો તે ગુણરૂપ બને, અને આ રીતે સ્વીકારવામાં આવે તો દોષરૂપ બને. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૦-૯૦૦ વળી, બુદ્ધિમાન જીવો શાસ્ત્રીય પદાર્થમાં રહેલ સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોની સમ્યફ પરીક્ષા કરીને જે રીતે તે પદાર્થો કષ-છેદ-તાપથી શુદ્ધ જણાય, તે રીતે તેમને સ્વીકારે છે, જેથી તે પદાર્થો સર્વજ્ઞ કહ્યા છે તે રીતે જ પોતાને પરિણમન પામે; જ્યારે બુદ્ધિરહિત જીવો શાસ્ત્રપદાર્થોને કેવલ સામાન્યથી સમજે છે. તેઓ પદાર્થોના પારમાર્થિક અર્થને વિચારી શકતા નથી, જેના કારણે પોતે સ્વીકારેલ અર્થોમાં ક્વચિત્ સૂક્ષ્મ કે બાદર દોષ આવતો હોય તો પણ તેઓને ખ્યાલ આવતો નથી; અને આમ થવાથી કષ-છેદ-તાપથી પરિપૂર્ણ શુદ્ધ પણ સર્વજ્ઞનું વચન, તેવા બુદ્ધિરહિત જીવોએ કરેલા અર્થ મુજબ કષ-છેદ-તાપથી અશુદ્ધ પ્રાપ્ત થાય છે. વળી, શાસ્ત્રનાં વચનો સર્વજ્ઞકથિત હોવાથી કષ-છેદ-તાપથી શુદ્ધ જ છે, છતાં બુદ્ધિયુક્ત જીવો પોતાની પ્રજ્ઞાથી સર્વજ્ઞવચનનો કયો અર્થ કરવાથી તે કષ-છેદ-તાપથી શુદ્ધ પ્રાપ્ત થશે ? તે યથાર્થ સમજી શકે છે. આથી શાસ્ત્રના અર્થો ભણવા માટે જેમ મધ્યસ્થતા જરૂરી છે, તેમ બુદ્ધિયુક્તતા પણ જરૂરી છે. ll૯૭૬ll અવતરણિકા: ગાથા ૯૭૪માં સિદ્ધાંતના શ્રવણને યોગ્ય શિષ્યોના ગુણો બતાવ્યા. તેમાંથી “મધ્યસ્થ” અને બુદ્ધિયુક્ત” એ બે ગુણોનું કાર્ય બતાવ્યું. હવે ધર્માર્થી” એ પ્રકારના ત્રીજા ગુણનું કાર્ય બતાવે છે – ગાથા : धम्मत्थी दिद्रुत्थे हढो व्व पंकम्मि अपडिबंधाउ । उत्तारिज्जति सुहं धन्ना अन्नाणसलिलाओ ॥९७७॥ અન્વયાર્થ : પંપ દો ત્ર=પંકમાં હઢની જેમ પવિંથા =અપ્રતિબંધને કારણે થન્ના થHસ્થ= ધન્ય એવા ધર્માર્થીઓ વિઠ્ઠલ્થ-દાર્થમાં મન્નાન્નિત્નો-અજ્ઞાનરૂપી સલિલથી સુહંસુખે સત્તાન્નિતિ ઉતારાય છે. ગાથાર્થ : જેમ હટ નામની વનસ્પતિ અપ્રતિબંધ હોવાને કારણે કાદવમાંથી સુખે કરીને જુદી કરી શકાય છે, તેમ ધન્ય એવા ધર્માર્થી જીવો અપ્રતિબંધ હોવાને કારણે દૃષ્ટ અર્થમાં અજ્ઞાનરૂપી પાણીથી સુખે કરીને જુદા કરી શકાય છે. ટીકા : ___ धार्थिनः प्राणिनः दृष्टार्थे-ऐहिके हढ इव वनस्पतिविशेषः पङ्के अप्रतिबन्धात् कारणाद् उत्तार्यन्ते= पृथक् क्रियन्ते सुखं धन्या:=पुण्यभाजः, कुतः ? अज्ञानसलिलात्=मोहादिति गाथार्थः ॥९७७॥ ટીકાર્ય : - પંકમાં કાદવમાં, વનસ્પતિવિશેષરૂપ હઢની જેમ, અપ્રતિબંધરૂપ કારણથી ધન્ય-પુણ્યને ભજનારા, એવા ધર્માર્થી પ્રાણીઓ ઐહિક એવા દેષ્ટ અર્થમાં આ લોકસંબંધી દેખાતા પદાર્થમાં, સુખે સહેલાઈથી, ઉતારાય છે–પૃથફ કરાય છે; શેનાથી? તેથી કહે છે – અજ્ઞાનરૂપી સલિલથી=મોહથી, પૃથફ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અનુયોગગણાનુજ્ઞાવતુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૦૦-૯૦૮ ભાવાર્થ : હઢ નામની વનસ્પતિવિશેષનો સ્વભાવ કાદવ સાથે ગાઢ સંશ્લેષ પામવાનો નથી, તેથી તે વનસ્પતિને કાદવમાંથી બહાર કાઢવા માટે બહુ મહેનત પડતી નથી, પરંતુ સહેલાઈથી છૂટી પડી જાય છે. એ રીતે ધર્માર્થી જીવોને પણ પ્રમાદ અનાદિભવઅભ્યસ્ત હોવાને કારણે ક્યારેક આ લોકના દષ્ટ અર્થમાં રાગાદિનો પરિણામ થઈ જાય તોપણ, ગુરુના ઉપદેશથી કે શાસ્ત્રવચનના શ્રવણથી તેઓ તે રાગાદિના પરિણામથી સુખે કરીને છૂટા પડી જાય છે. આશય એ છે કે દાર્થ એવી બાહ્ય સામગ્રીઓ જોઈને ક્વચિત્ આરાધક જીવોને પણ રાગાદિના ભાવો થવાની સંભાવના છે; કેમ કે અનાદિકાળથી જીવે પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં રાગાદિ ભાવો કર્યા છે. તેથી તેવા કોઈ નિમિત્તને પામીને જીવનો સંવેગનો પરિણામ જીવંત ન હોય પણ પ્લાન થયેલો હોય ત્યારે, ભૌતિક પદાર્થોમાં તે જીવને મોહનો પરિણામ થાય છે; છતાં ધર્માર્થી જીવો પાપભીરુ હોવાથી તે પ્રકારના ઉપદેશાદિને પામીને મોહના પરિણામથી સહેલાઈથી નિવર્તન પામે છે. પરંતુ જે જીવો માત્ર મધ્યસ્થ અને બુદ્ધિયુક્ત ગુણવાળા હોય, છતાં ધર્માર્થી ગુણવાળા ન હોય, તેઓ શાસ્ત્રના પદાર્થોનો યથાર્થ બોધ કરી શકતા હોવા છતાં, પાપભીરુ નહીં હોવાથી, ક્યારેક તેઓને આ લોકના ભૌતિક પદાર્થોમાં રાગાદિના પરિણામો થાય ત્યારે, પરલોકની ઉપેક્ષા કરીને દષ્ટ એવા ઐહિક સુખોમાં પ્રતિબંધ રાખે છે, જેના કારણે તેઓ આત્મહિત સાધી શકતા નથી. આથી પરલોકભીરુતા ન હોય તો શાસ્ત્રના અર્થો સાંભળવા છતાં પણ તેવા જીવો પોતાનો ઉપકાર કરી શકતા નથી, પરંતુ જેઓ ધર્માર્થી ગુણવાળા હોય અર્થાત્ પરલોકભીરુ હોય, તેઓને ક્યારેક ભૌતિક પદાર્થોમાં મોહનો પરિણામ થાય તો પણ ગુરુના ઉપદેશાદિથી તેઓ નિવર્તન પામે છે. તેથી તેવા જીવોને શાસ્ત્રોનો બોધ પણ સંવેગવૃદ્ધિનું કારણ બને છે. આથી સિદ્ધાંતના શ્રવણ માટે ધર્માર્થી ગુણ પણ આવશ્યક છે. ૯૭૭થી અવતરણિકા : ગાથા ૯૭૪માં સિદ્ધાંત સાંભળવા માટે યોગ્ય શિષ્યોના ગુણો બતાવતાં સૂત્રવિશેષને આશ્રયીને પ્રાપ્તાદિ જીવોને યોગ્ય કહ્યા. ત્યાં પ્રાપ્ત' શબ્દથી કેવા જીવોને ગ્રહણ કરવાના છે? તે બતાવે છે – ગાથા : पत्तो अ कप्पिओ इह सो पुण आवस्सगाइसुत्तस्स । जा सूअगडं ता जं जेणाधीअं ति तस्सेव ॥९७८॥ અન્વયાર્થ : રૂદ =અને અહીં સિદ્ધાંતશ્રવણના વિષયમાં, પત્તો પ્રિમો પ્રાપ્ત કલ્પિક છે. તો પુOT=વળી તે=કલ્પિક, સવિસ્ત+ફિયુત્તરસ આવશ્યકાદિ સૂત્રનો હોય છે. ના સૂવુિં યાવતું સૂત્રકૃત છે=આવશ્યક સૂત્રથી માંડીને જયાં સુધી સૂત્રકૃતાંગ છે, તા ત્યાં સુધી ને ગં નથi-જેના વડે જે ભણાયું, તરસેવ=તેનો જ–તે આવશ્યકાદિ સૂત્રનો જ, (તે કલ્પિક છે.) * “તિ' પાદપૂર્તિ અર્થમાં છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૦૮ ૫૧ ગાથાર્થ : અને સિદ્ધાંત સાંભળવાના વિષયમાં પ્રાપ્ત સાધુ કલ્પિક છે. વળી કલ્પિક આવશ્યકાદિ સૂત્રનો હોય છે, આવશ્યક સૂત્રથી માંડીને સૂત્રકૃતાંગ સુધીમાં જે સાધુ વડે જે સૂત્ર ભરાયું હોય, તે સૂત્રનો જ તે સાધુ કલ્પિક કહેવાય. ટીકા? ___ प्राप्तश्च कल्पिकोऽत्र भण्यते, स पुनरावश्यकादिसूत्रस्य, यावत्सूत्रकृतं-द्वितीयमङ्गं तावद् यद् येनाऽधीतमिति पठितमित्यर्थः तस्यैव, नाऽन्यस्येति गाथार्थः ॥९७८॥ ટીકાઈઃ અને અહીં=સિદ્ધાંતશ્રવણના વિષયમાં, પ્રાપ્ત કલ્પિક કહેવાય છે. વળી તે કલ્પિક, આવશ્યકાદિ સૂત્રનો હોય છે. જ્યાં સુધી=આવશ્યક સૂત્રથી માંડીને જ્યાં સુધી, બીજા અંગરૂપ સૂત્રકૃતિ છે ત્યાં સુધી જેના વડે જે અધ્યયન કરાયું હોય=જે સૂત્ર ભણાયું હોય, તેનો જન્નતે સૂત્રનો જ, તે સાધુ કલ્પિક થાય છે, અન્યનો નહીં=પોતે ભણ્યો છે તેનાથી અન્ય સૂત્રનો તે સાધુ કલ્પિક થતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૭૪માં સૂત્રવિશેષને આશ્રયીને પ્રાપ્તાદિ શિષ્યોને સિદ્ધાંતશ્રવણને યોગ્ય કહેલા. તેમાં પ્રાપ્ત એટલે કલ્પિક, શાસ્ત્રના અર્થોનું વ્યાખ્યાન આપવા માટે જે શિષ્ય યોગ્ય હોય, તે શિષ્યને કલ્પિક કહેવાય છે અર્થાત્ શિષ્ય પહેલાં સૂત્રો કંઠસ્થ કરીને પ્રાપ્ત થાય, ત્યારપછી આચાર્ય પ્રાપ્ત થયેલા તે શિષ્ય આગળ તે સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરે. આવા શિષ્યને શાસ્ત્રીય પરિભાષામાં કલ્પિક કહેવામાં આવે છે. વળી, તે કલ્પિક સાધુ આવશ્યકાદિ સૂત્રનો હોય છે અર્થાતુ જે સાધુએ આવશ્યકાદિ સૂત્રો બરાબર પ્રાપ્ત કરેલાં હોય, તે સૂત્રોના જ અર્થોનું ગુરુ તે સાધુ પાસે વ્યાખ્યાન કરે તો તે શિષ્ય તે સૂત્રોના અર્થોને યથાર્થ ધારણ કરી શકે; પરંતુ શિષ્યએ જો સૂત્રો બરાબર કંઠસ્થ કરેલાં ન હોય છતાં તેની આગળ તે સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરવામાં આવે, તો તે અર્થોને તે શિષ્ય યથાર્થ ધારણ કરી શકે નહીં. તેથી આવશ્યકાદિ સૂત્રો કંઠસ્થ હોય તેવા શિષ્ય તે સૂત્રોના અર્થો ભણવા માટે અધિકારી બને છે, અને તે અધિકારીને જ અહીં “પ્રાપ્ત શબ્દથી ગ્રહણ કરેલ છે. વળી, આવશ્યકાદિ સૂત્રોમાં ‘મર' પદથી બીજાં સૂત્રકૃતાંગ સુધીનાં સર્વ આગમોનો સંગ્રહ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે સૂત્રકૃતાંગ સુધીનાં શાસ્ત્રોમાંથી અને છેદસૂત્રોને છોડીને તેનાથી પછીનાં અંગાદિ શાસ્ત્રોમાંથી, જે સાધુએ જેટલાં સૂત્રો કંઠસ્થ કર્યા હોય, તે સાધુને તેટલાં જ સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન સાંભળવા માટે પ્રાપ્ત સ્વીકારેલ છે; જ્યારે છેદસૂત્રો માટે આ નિયમ નથી; કેમ કે છેદસૂત્રો કંઠસ્થ કરેલાં હોય તેવા પણ સાધુ, જ્યાં સુધી પરિણત ન થાય ત્યાં સુધી તેમને છેદસૂત્રોના અર્થો ભણાવવામાં આવતા નથી, પરંતુ પરિણત થાય પછી જ તેમને છેદસૂત્રોના અર્થો ભણવા માટે કલ્પિક સ્વીકારેલ છે. આ પ્રકારનું સ્પષ્ટીકરણ બૃહત્કલ્પસૂત્રની ભાષ્યગાથા ૪૦૮માં કરેલ છે અને ગ્રંથકાર પણ સ્વયં આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. ll૯૭૮ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પર અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૦૯ અવતરણિકા : પૂર્વગાથામાં સૂત્રકૃતાંગ સુધીનાં સૂત્રોનાં અર્થોનું વ્યાખ્યાન સાંભળવા માટે કલ્પિક શિષ્ય બતાવ્યો. હવે છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન સાંભળવા માટે કેવો શિષ્ય કલ્પિક છે, તે બતાવે છે – ગાથા : छेअसुआईएसु अ ससमयभावे वि भावजुत्तो जो । पिअधम्मऽवज्जभीरू सो पुण परिणामगो णेओ ॥९७९॥ અન્વયાર્થ: સમયમા વિ =અને સ્વસમયનો ભાવ હોતે છતે પણ=છેદસૂત્રાદિના અર્થો ભણવા માટેના કાળનો સભાવ હોતે છતે પણ, ગો=જે ભાવગુત્તો ભાવયુક્ત, પિથો પ્રિયધર્મવાળો, મજમી=અવદ્યભીર હોય, તો પુ-વળી તે સુસાસુ-છેદસૂત્રાદિવિષયક પરિપામનો-પરિણામક ગેમો જાણવો. ગાથાર્થ: છેદસૂત્રાદિના અર્થો ભણવા માટેનો કાળ પ્રાપ્ત થવા છતાં પણ જે શિષ્ય ભાવથી યુક્ત, પ્રિચધર્મવાળો, અવધભીરુ હોય, વળી તે શિષ્ય છેદસૂત્રાદિના વિષયમાં પરિણામ જાણવો. ટીકા : छेदसूत्रादिषु च निशीथादिषु स्वसमयभावेऽपि-स्वकालभावेऽपि भावयुक्तो यः विशिष्टान्तःकरणवान् प्रियधर्मः तीव्ररुचिः अवद्यभीरुः पापभीरुः, स पुनरयमेवम्भूतः परिणामको ज्ञेयः, उत्सर्गापवादविषयप्रतिपत्तेरिति गाथार्थः ॥९७९॥ ટીકાર્ય : અને સ્વના સમયનો ભાવ હોતે છતે પણ=સ્વના કાળનો ભાવ હોતે છતે પણ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન સાંભળવા માટેનો કાળ પ્રાપ્ત થયે છતે પણ, જે ભાવથી યુક્ત=વિશિષ્ટ અંતઃકરણવાળો, પ્રિયધર્મવાળો=તીવ્રરુચિવાળો, અવદ્યથી ભીરુ=પાપથી ભય પામનારો, હોય; વળી તે=આવા પ્રકારનો એ, નિશીથાદિરૂપ છેદસૂત્રાદિવિષયક પરિણામક જાણવો; કેમ કે ઉત્સર્ગ-અપવાદના વિષયની પ્રતિપત્તિ છે=આવા ગુણોવાળો શિષ્ય ઉત્સર્ગ અને અપવાદને ઉચિત સ્થાનોમાં સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમજીવનનો અમુક પર્યાય પસાર થયા પછી સાધુને તે તે આગમગ્રંથો ભણાવવા માટે જોગ કરાવવામાં આવે છે; કેમ કે તેટલો કાળ સંયમના પાલનથી આત્મામાં થયેલી વિશુદ્ધિને કારણે તે આગમને સમ્યફ પરિણમન પમાડવાની યોગ્યતા તે મહાત્મામાં પ્રગટે છે, અને જોગ કરાવવાથી તે આગમ પ્રત્યેનો વિનય તપ થાય છે, જેથી વિનયપૂર્વકનું સૂત્રનું ગ્રહણ થાય છે. અને તે જોગ કરાવ્યા પછી તે તે આગમોને પ્રથમ સૂત્રરૂપે ભણાવવામાં આવે છે, અને સૂત્રરૂપે આગમો ભણાવ્યા પછી જ તે સાધુને આચાર્ય તે તે આગમોના અર્થો ભણાવે છે; પરંતુ છેદસૂત્રાદિમાં આ વિષયમાં અપવાદ છે, જે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૦૯-૯૮૦ સંયમપર્યાયથી પ્રાપ્ત થયેલો શિષ્ય છેદગ્રંથોનાં સૂત્રો ભણે ત્યારે તે શિષ્ય છેદસૂત્રાદિના અર્થો ભણવાના કાળથી પ્રાપ્ત થાય છે; છતાં પણ જ્યાં સુધી તે શિષ્ય વિશિષ્ટ અંતઃકરણવાળો, પ્રિયધર્મવાળો અને પાપથી ભય પામનારો ન બન્યો હોય, ત્યાં સુધી તેને છેદસૂત્રાદિના અર્થો ભણાવવામાં આવતા નથી. તે શિષ્ય જયારે સંયમનું પાલન કરવા દ્વારા શાસ્ત્રના ગંભીર ભાવોને ગંભીરતાપૂર્વક યથાસ્થાને જોડી શકે તેવા વિશિષ્ટ અંત:કરણના પરિણામવાળો બને, આગમના અર્થોને યથાર્થ ગ્રહણ કરવા માટે તીવ્રરુચિવાળો બને, અને છેદસૂત્રાદિના ગંભીર અર્થોનું સહેજ પણ વિપરીત યોજન ન થઈ જાય તેની અત્યંત સાવધાનતાના પરિણામરૂપ પાપભીરુ બને, ત્યારે તેનામાં છેદસૂત્રાદિના ગંભીર અર્થોની પરિણામકતા આવે છે. તેથી છેદસૂત્રાદિના ગંભીર અર્થોને સમ્યગુ પરિણમન પમાડી શકે તેવા પરિણામક શિષ્યને છેદસૂત્રાદિના અર્થો ભણાવવામાં આવે છે, જેથી તેને ઉત્સર્ગ-અપવાદનાં સ્થાનોનો યથાર્થ બોધ થાય. આમ, છેદસૂત્રાદિના અર્થોના વ્યાખ્યાનના શ્રવણ માટે પરિણામક ગુણ પણ આવશ્યક છે. ૯૭૯. અવતરણિકા : તિવાદ – અવતરણિકાઈઃ આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ભાવયુક્ત, પ્રિયધર્મવાળો અને અવદ્યભીરુ શિષ્ય છેદસૂત્રાદિવિષયક પરિણામક જાણવો, અને આવો પરિણામક શિષ્ય ઉત્સર્ગ-અપવાદને યથાવસ્થિત સ્વીકારે છે, એ કથનને જ બતાવે છે – ગાથા : सो उस्सग्गाईणं विसयविभागं जहट्ठिअं चेव । परिणामेइ हिअं ता तस्स इमं होइ वक्खाणं ॥९८०॥ અન્વયાર્થ : સો તેત્રપરિણામક શિષ્ય, ૩HI વિવિમા ઉત્સર્પાદિના વિષયવિભાગને ન૩િ ચેવક યથાવસ્થિત જ પરિણામેરૂં પરિણમાવે છે. તeતે કારણથી તસ્મ-તેને તે પરિણામક શિષ્યને, રૂHવવા આ વ્યાખ્યાન મિં હિત દોડું થાય છે. ગાથાર્થ : પરિણામક શિષ્ય ઉત્સર્ગ-અપવાદના વિષયવિભાગને યથાવસ્થિત જ પરિણમન પમાડે છે, તેથી તે પરિણામક શિષ્યને છેદસૂત્રાદિનું વ્યાખ્યાન હિત માટે થાય છે. ટીકા? सः परिणामकः उत्सर्गापवादयोर्विषयविभागमौचित्येन यथावस्थितमेव सम्यक् परिणमयति एवमेवमित्येवं, हितं ततः तस्मात्कारणात्तस्येदं भवति व्याख्यानं सम्यग्बोधादिहेतुत्वेनेति गाथार्थः ॥९८०॥ * “Haોથારિ'માં 'રિ' પદથી સમ્યગ આચરણનું ગ્રહણ કરવાનું છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૦-૯૮૧ ટીકાર્ય : તે=પરિણામક=છેદસૂત્રાદિના અર્થોને પરિણમન પમાડનાર શિષ્ય, ઉત્સર્ગ અને અપવાદના વિષયવિભાગને યથાવસ્થિત જ પરિણમન પમાડે છે, અર્થાત્ આમ છે=સૂત્રમાં આમ કહેલ છે, આમ છે=ગુરુ આમ કહે છે, એથી આ પ્રમાણે છે=આ પદાર્થ આ પ્રમાણે છે, એમ ઉચિતપણાથી સમ્યફ પરિણમન પમાડે છે, એમ અન્વય છે. તે કારણથી તેને આ વ્યાખ્યાન=ને પરિણામક શિષ્યને છેદસૂત્રાદિના અર્થોનું કથન, સમ્યગ્બોધાદિના હેતુપણાથી હિત થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભાવથી યુક્ત, પ્રિયધર્મવાળો અને અવદ્યથી ભીરુ શિષ્ય છેદસૂત્રાદિના અર્થોને સમ્યફ પરિણમન પમાડનારો હોય છે, અને આવા પરિણામક શિષ્ય પાસે આચાર્ય છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન કરતા હોય ત્યારે, તે શિષ્ય છેદસૂત્રોમાં કહેલા ઉત્સર્ગ-અપવાદના ઔચિત્યથી વિષયના વિભાગને યથાવસ્થિત જ પરિણામ પમાડે છે; કેમ કે તેવો શિષ્ય, ગુરુ જે પદાર્થોનું વ્યાખ્યાન કરતા હોય તે પદાર્થોને યથાર્થ રીતે યોજવા માટે વિચારે કે “સૂત્રની પંક્તિમાં આમ કહેલ છે, તે પંક્તિનો ગુરુએ આમ અર્થ કર્યો, એથી કરીને નક્કી સૂત્રની આ પંક્તિનું તાત્પર્ય આમ હોવું જોઈએ.” આ પ્રકારે છેદસૂત્રાદિના અર્થોને યોજવાથી તે વ્યાખ્યાન તે શિષ્યના સમ્યફ બોધનો અને સમ્યક પ્રવૃત્તિનો હેતુ બને છે, જેથી આ વ્યાખ્યાન તેના માટે હિતરૂપ બને છે. આથી છેદસૂત્રાદિના અર્થોના શ્રવણ માટે પરિણામક ગુણ આવશ્યક છે. ll૯૮ll અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે પરિણામક શિષ્યને છેદસૂત્રાદિનું વ્યાખ્યાન હિતરૂપ થાય છે. તે વાતને દઢ કરવા માટે અતિપરિણામક અને અપરિણામક શિષ્યને છેદસૂત્રાદિનું વ્યાખ્યાન અહિત કરનારું થાય છે, તે બતાવે ગાથા : अइपरिणामगऽपरिणामगाण पुण चित्तकम्मदोसेणं । अहियं चिअ विण्णेयं दोसुदए ओसहसमाणं ॥९८१॥ અન્વયાર્થ : ગરૂપરિVT/HTSHUT/HTIOT ,TEવળી અતિપરિણામક-અપરિણામકને વિત્તમૈોસેvi ચિત્ર કર્મના દોષથી=વિવિધ પ્રકારના કર્મના દોષથી, હોસુરા મોહમvi-દોષોદયમાં ઔષધની સમાન દિયં અહિત જaછેદસૂત્રાદિનું વ્યાખ્યાન અહિતરૂપ જ, વિયં-જાણવું. ગાથાર્થ : વળી અતિપરિણામક અને અપરિણામકને ચિત્ર કર્મના દોષથી રોગના ઉદયમાં ઓષધની જેમ છેદસૂત્રાદિનું વ્યાખ્યાન અહિત માટે જ થાય છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૧ ટીકાઃ अतिपरिणामकापरिणामकयोः पुनः शिष्ययोश्चित्रकर्म्मदोषेण हेतुनाऽहितमेव विज्ञेयं व्याख्यानं, दोषोदये औषधसमानं विपर्ययकारीति गाथार्थः ॥ ९८९ ॥ ૫૫ ટીકાર્ય વળી અતિપરિણામક અને અપરિણામક શિષ્યને ચિત્ર કર્મના દોષરૂપ હેતુથી વ્યાખ્યાન અહિત જ જાણવું, દોષના ઉદયમાં=રોગના ઉદ્રેકમાં, ઔષધની સમાન, વિપર્યયકારી છે–છેદસૂત્રાદિનું વ્યાખ્યાન વિપર્યયને કરનારું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: મધ્યસ્થ, બુદ્ધિયુક્ત, ધર્માર્થી અને આવશ્યકાદિ સૂત્રને આશ્રયીને પ્રાપ્ત પણ શિષ્ય, જો પરિણામક ન હોય અર્થાત્ છેદસૂત્રાદિના અર્થોનું પરિણમન પમાડવાની લાયકાતવાળો ન હોય, છતાં ગુરુ તે શિષ્ય પાસે ગંભીર અર્થોને કહેનારા છેદસૂત્રાદિનું વ્યાખ્યાન કરે, તો વિચિત્ર કર્મનો વિપાક હોવાને કારણે કોઈક શિષ્ય તે શાસ્ત્રોનો અપરિણામક થાય છે અર્થાત્ તે શાસ્ત્રોને સમ્યક્ પરિણમન પમાડી શકતો નથી, અથવા કોઈક શિષ્ય અતિપરિણામક થાય છે અર્થાત્ તે શાસ્ત્રોને વિપરીત પરિણમન પમાડે છે, જેથી ગુરુ દ્વારા કરાયેલું વ્યાખ્યાન તેના અહિતનું કારણ બને છે. તેમાં દૃષ્ટાંત આપે છે જે રીતે આયુર્વેદશાસ્ત્રમાં રોગના અતિશય ઉદ્રેક વખતે રોગીને લાંઘણ કરાવવાનું કહ્યું છે, છતાં કોઈ અવિચારક વૈદ્ય તે રોગીને ઔષધ આપે, તો તે ઔષધ તે રોગીના રોગનો નાશ કરવા સમર્થ બનતું નથી, પરંતુ રોગની વૃદ્ધિ કરે છે; તે રીતે અતિપરિણામક કે અપરિણામક શિષ્યને છેદસૂત્રાદિના અર્થો ભણાવવામાં આવે, તો તે શિષ્ય ઉત્સર્ગ-અપવાદના વિષયવિભાગનો યથાસ્થાને વિનિયોગ કરી શકતો નથી, અર્થાત્ અપરિણામક શિષ્ય છેદસૂત્રાદિના અર્થોના પરમાર્થને ગ્રહણ કરી શકતો નહીં હોવાથી ઉત્સર્ગ-અપવાદને કઈ રીતે સ્થાને જોડવા તેનો નિર્ણય કરી શકતો નથી, પરંતુ તે સૂત્રને પ્રવૃત્તિમાં યોજન કરતાં મુંઝાય છે, જેના કારણે સ્વયં સૂત્રાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરી શકતો નથી અને પોતાના શિષ્યોને પણ સૂત્રોના અર્થો ઉચિત રીતે બતાવી શકતો નથી, જેથી સ્વ-પરનું અહિત થાય છે. અને અતિપરિણામક શિષ્ય છેદસૂત્રાદિમાં કહેવાયેલા ઉત્સર્ગ-અપવાદને અન્ય સ્થાનમાં જોડીને અતિશય પરિણમન પમાડે છે, અર્થાત્ તે શિષ્ય તે ઉત્સર્ગ-અપવાદને તેના ઉચિત સ્થાન કરતાં અન્ય સ્થાનમાં પણ યોજન કરે છે, તેથી ક્યારેક ઉત્સર્ગના અસ્થાને ઉત્સર્ગનું યોજન થાય છે, તો ક્યારેક અપવાદના અસ્થાને અપવાદનું યોજન થાય છે, અને તે રીતે પ્રવૃત્તિ કરીને અને તે રીતે અન્યને ઉપદેશ આપીને સ્વ-પરનું અહિત કરે છે, જેના કારણે તેવા શિષ્યોમાં પૂર્વે શાસ્ત્રોના અધ્યયન દ્વારા જે કાંઈ યોગ્યતા પ્રગટી હોય તે યોગ્યતાના પણ નાશનું કારણ તે છેદસૂત્રાદિના અર્થોનું અધ્યાપન બને છે; કેમ કે અપરિણામક કે અતિપરિણામક શિષ્યમાં છેદસૂત્રાદિના અર્થોના વ્યાખ્યાનથી વિપર્યાસ પેદા થાય છે. આથી છેદસૂત્રાદિના અર્થોના શ્રવણ માટે પરિણામકતા ગુણ અતિ આવશ્યક છે. ૯૮૧૫ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ us અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૨ અવતરણિકા : कथमित्याह - અવતરણિકાW: પૂર્વગાથામાં કહ્યું કે અતિપરિણામક અને અપરિણામક શિષ્યને છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન અહિત કરનારું જ થાય છે. તેથી પ્રશ્ન થાય કે અહિત કરનારું કેવી રીતે થાય છે? એથી કરીને કહે છે – ગાથા : तेसि तओ च्चिय जायइ जओ अणत्थो तओ ण तं मइमं । तेसिं चेव हियट्ठा करिज्ज पुज्जा तहा चाहु ॥९८२॥ અન્વયાર્થ : નમો જે કારણથી તેસિકતેઓને=અતિપરિણામક અને અપરિણામક શિષ્યોને, તો થ્વિ તેનાથી જ=વ્યાખ્યાનથી જ, અનર્થ નાયડું થાય છે, તો તે કારણથી મરૂબં-મતિમાન=બુદ્ધિશાળી ગુરુ, તેલં વેવ હિયટ્ટા તેઓના જ અતિપરિણામક અને અપરિણામક શિષ્યોના જ, હિતના અર્થે તં તેને દસૂત્રાદિના અર્થોના વ્યાખ્યાનને, ન રિન્ન=ન કરે. તહીં ચં અને તે રીતે પુળા-પૂજ્ય આદુ-કહે છે. ગાથાર્થ : જે કારણથી અતિપરિણામક અને અપરિણામક શિષ્યોને છેદસૂત્રાદિના વ્યાખ્યાનથી જ અનર્થ થાય છે, તે કારણથી બુદ્ધિશાળી ગુરુ તે શિષ્યોના જ હિત માટે વ્યાખ્યાન ન કરે, અને તે રીતે પૂજ્ય એવા ગુરુઓ કહે છે. ટીકાઃ __ तयोः अतिपरिणामकापरिणामकयोः तत एव-व्याख्यानात् जायते यतोऽनर्थः विपर्यययोगात्, ततो न तद्-व्याख्यानं मतिमान् गुरुस्तयोरेव-अतिपरिणामकापरिणामकयोहिताय अनर्थप्रतिघातेन कुर्यात् नेति वर्त्तते, पूज्या:-पूर्वगुरवः तथा चाऽऽहुरिति गाथार्थः ॥९८२॥ ટીકાઈઃ જે કારણથી તે બેને અતિપરિણામક અને અપરિણામકને, વિપર્યયના યોગથી વિપરીત બોધ થવાથી, તેનાથી જ વ્યાખ્યાનથી જ, અનર્થ થાય છે, તે કારણથી મતિમાન ગુરુ તે બેના જ=અતિપરિણામક અને અપરિણામકના જ, અનર્થના પ્રતિઘાત દ્વારા હિત માટે, તેને=વ્યાખ્યાનને, ન કરે. એ પ્રકારે વર્તે છે અર્થાત્ ગાથાના પૂર્વાર્ધમાં રહેલ “T' ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ રિક્ત સાથે અનુવર્તન પામે છે. અને તે રીતે=અતિપરિણામક અને અપરિણામક શિષ્યના હિત માટે ગુરુ વ્યાખ્યાન કરતા નથી તે રીતે, પૂજ્યો-પૂર્વના ગુરુઓ, કહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૨-૯૮૩-૯૮૪ પ૦ ભાવાર્થ : ગાથા ૯૭૯માં બતાવ્યા મુજબ ભાવયુક્તાદિ ગુણોવાળા પરિણામક શિષ્યને છોડીને અતિપરિણામક કે અપરિણામક શિષ્યને આ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન અનર્થ કરનારું બને છે અર્થાત્ વિશિષ્ટ પરિણમન પમાડનારી મતિ નહીં હોવાથી અપરિણામક શિષ્યને ઉત્સર્ગ-અપવાદના યથાર્થ સ્થાનોનો બોધ થતો નથી; અને અતિપરિણામક શિષ્ય સ્વપ્રજ્ઞાદોષને કારણે ગુરુ જે સૂત્રનું જે તાત્પર્ય બતાવે તેના કરતાં અધિક સૂક્ષ્મ રીતે તે તાત્પર્ય જોડવા પ્રયત્ન કરે છે, અને ઉત્સર્ગ-અપવાદનાં સ્થાનોને અયથાર્થ રીતે જોડીને ઉત્સર્ગઅપવાદનાં કથનોને અતિપરિણમન પમાડે છે અર્થાત્ જે શાસ્ત્રની પંક્તિનું જે સ્થાનમાં તાત્પર્ય છે, તે સ્થાન કરતાં અધિક સ્થાનમાં તે તાત્પર્યનું યોજન કરે છે, જેના કારણે અનર્થ થાય છે. આથી મતિમાન ગુરુ આવા શિષ્યોના હિત માટે તેઓની આગળ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન કરતા નથી, અને તે રીતે પૂજય એવા પૂર્વના ગુરુઓ કહે છે, જે સ્વયં ગ્રંથકાર ગાથા ૯૮૩-૮૪માં બતાવે છે. I૯૮રા ગાથા : आमे घडे निहित्तं जहा जलं तं घडं विणासेइ । इअ सिद्धंतरहस्सं अप्पाहारं विणासेइ ॥९८३॥ અન્વયાર્થ : નહીં જે પ્રમાણે સામે પડે આમ ઘટમાં કાચા ઘડામાં, નિદિત્ત નતંત્રનંખાયેલું જલ તે કહું તે ઘટને વિપાસેફ વિનાશે છે, રૂમ એ પ્રમાણે સિદ્ધતરહ સંગસિદ્ધાંતનું રહસ્ય સપાહા અલ્પાધારને વિઘાડુંવિનાશે છે. ગાથાર્થ : જે પ્રમાણે કાચા ઘડામાં નંખાયેલું પાણી તે કાચા ઘડાનો વિનાશ કરે છે, એ પ્રમાણે સિદ્ધાંતનું રહસ્ય અલ્પ આધારવાળા શિષ્યનો વિનાશ કરે છે. ટીકા : ___ आमे घटे निषिक्तं सत् यथा जलं तं घटमामं विनाशयति, इय-एवं सिद्धान्तरहस्यमप्यल्पाधारं प्राणिनं विनाशयतीति गाथार्थः ॥९८३॥ ટીકાર્ય : જે રીતે આમ=કાચા, ઘટમાં નંખાયું છતું જલ તે આમ ઘટનો વિનાશ કરે છે, એ રીતે સિદ્ધાંતનું રહસ્ય પણ અલ્પ આધારવાળા પ્રાણીનો=અપરિણત અને અતિપરિણત જીવનો, વિનાશ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૮૩) અવતરણિકા : પૂર્વગાથામાં દષ્ટાંત બતાવવા દ્વારા કહ્યું કે સિદ્ધાંતનું રહસ્ય અલ્પ આધારવાળા જીવનો વિનાશ કરે છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૪ ત્યાં પ્રશ્ન થાય કે અલ્પ આધારવાળા જીવનો વિનાશ ભલે થાય, તોપણ તેને થયેલા બોધથી અન્ય શ્રોતાઓને તો લાભ થશે ને ? તેના નિરાકરણ માટે કહે છે – ગાથા : न परंपराए वि तओ मिच्छाभिनिवेसभाविअमईओ। अन्नेसि पि अ जायइ पुरिसत्थो सुद्धरूवो उ ॥९८४॥ અન્વયાર્થ : મિચ્છિિનવેમવિગતો મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા એવા તેનાથી=અતિપરિણામક કે અપરિણામક શિષ્યથી, અન્નેff fuઅન્યોને પણ પરંપરા, વિપરંપરા વડે પણ સુદ્ધવો ૩પુરિસ્થાન શુદ્ધરૂપ જ પુરુષાર્થ ન નાયડૂ થતો નથી. * ગાથાના ત્રીજા પાદમાં રહેલ “' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા અતિપરિણામકાદિ શિષ્યથી અન્ય જીવોને પણ પરંપરાએ પણ શુદ્ધરૂપ જ પુરુષાર્થ થતો નથી. ટીકાઃ __न परम्परयाऽपि तत: अतिपरिणामकादेः मिथ्याभिनिवेशभावितमतेः सकाशाद् अन्येषामपि श्रोतृणां जायते पुरुषार्थः शुद्धरूप एव, मिथ्याप्ररूपणादिति गाथार्थः ॥९८४॥ * અહીં “પરમ્પરાપિ''માં ‘પિ'થી એ જણાવવું છે કે અતિપરિણામકાદિ શિષ્યોને છેદગ્રંથોનું વ્યાખ્યાન આપે તો તેનાથી તે શિષ્યોને સાક્ષાત તો શુદ્ધ પુરુષાર્થ થતો નથી, પરંતુ તે શિષ્યોના ઉપદેશ દ્વારા શ્રોતાઓને પણ પરંપરાએ પણ શુદ્ધ પુરુષાર્થ પેદા કરવાનું કારણ બનતું નથી. ટીકાર્ય : - મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા એવા તેનાથી=અતિપરિણામકાદિ પાસેથી, અન્ય શ્રોતાઓને પણ પરંપરા વડે પણ શુદ્ધરૂપ જ પુરુષાર્થ થતો નથી; કેમ કે મિથ્યા પ્રરૂપણા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અતિપરિણામક કે અપરિણામક શિષ્યો પાસે છેદસૂત્રાદિના રહસ્યનું વ્યાખ્યાન કરવાથી તેઓને વિપરીત બોધ થાય છે, અને તે વિપરીત બોધમાં “શાસ્ત્ર પણ આમ જ કહે છે” એ પ્રકારનો તેઓને મિથ્યાઅભિનિવેશ પણ થાય છે, જેના કારણે આવા શિષ્યો પાસેથી છેદસૂત્રાદિના અર્થો સાંભળનારા અન્ય જીવોને પણ શુદ્ધરૂપ જ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી, કેમ કે આવા શિષ્યો શ્રોતાઓ પાસે મિથ્યા પ્રરૂપણા કરે છે. આશય એ છે કે ભગવાનના વચનના યથાર્થ બોધથી જે ઉચિત પ્રવૃત્તિ થાય છે તે શુદ્ધ પુરુષાર્થ છે, અને આવો શુદ્ધ જ પુરુષાર્થ નિર્જરા દ્વારા મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે; જયારે છેદસૂત્રાદિના અર્થોને વિપરીત For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૮૪-૯૮૫ ૫૯ અવધારણ કરીને મિથ્યા પ્રરૂપણા કરનાર શિષ્યો પાસેથી તો શ્રોતાઓને પણ વિપરીત બોધની પ્રાપ્તિ થાય છે, મોક્ષમાર્ગને અનુકૂળ એવા શુદ્ધરૂપ જ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. આથી અતિપરિણામક કે અપરિણામક એવા અયોગ્ય શિષ્યોને પૂર્વના ગુરુઓ છેદગ્રંથોનું રહસ્ય આપવાની ના પાડે છે. અહીં “શુદ્ધરૂપ જ પુરુષાર્થ” એમ વકાર મૂક્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે અતિપરિણામક કે અપરિણામક વક્તા પણ કંઈક કંઈક યથાર્થ પ્રરૂપણા કરે છે, તેથી વક્તાના તે વચનાનુસારે શ્રોતાઓને કંઈક શુદ્ધરૂપ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે, તોપણ, આવા વક્તાના વચનાનુસારે શ્રોતાઓને સર્વ પુરુષાર્થ શુદ્ધરૂપ જ પ્રાપ્ત થતો નથી; કેમ કે આવા વક્તાની પ્રરૂપણા કોઈક સ્થાનમાં સત્ય હોવા છતાં સર્વ સ્થાનમાં જિનવચનાનુસાર હોતી નથી. I૯૮૪ો , અવતરણિકા: एतदेवाह - અવતરણિકાર્ય : પૂર્વની બે ગાથાઓમાં પૂજ્યોનું કથન બતાવ્યું કે અતિપરિણામકાદિ શિષ્યોને સિદ્ધાંતનું રહસ્ય આપવાથી તેઓનો વિનાશ થાય છે અને તેઓ પાસેથી અન્ય જીવોને પણ પરંપરાએ પણ શુદ્ધ જ પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. તેથી હવે પરંપરાએ પણ અન્ય શ્રોતાઓને શુદ્ધ જ પુરુષાર્થ કઈ રીતે પ્રાપ્ત થતો નથી? તે બતાવીને, આવા અતિપરિણામકાદિ શિષ્યોને ગુરુ છેદગ્રંથોનું વ્યાખ્યાન ન કરે, પરંતુ યોગ્ય શિષ્યોને હિત માટે જ વ્યાખ્યાન કરે. એ વાતને જ કહે છે – ગાથા : अवि अ तओ च्चिअ पायं तब्भावोऽणाइमं ति जीवाणं । इअ मुणिऊण तयत्थं जोग्गाण करिज्ज वक्खाणं ॥९८५॥ અન્વયાર્થ : વિ મકવળી મારૂબં-અનાદિમાન છે, તિ એથી નીવાઈ જીવોને પાયં પ્રાયઃ તો ત્રિ-આ જ=અતિપરિણામોદિ જ, તમારવો તેનો ભાવ થાય છે મિથ્યાભિનિવેશનો ભાવ થાય છે. રૂમ =એ પ્રમાણે જાણીને તથિંકતદર્થ શિષ્યોના હિત માટે, (ગુરુએ) નોYTUTયોગ્યોને વક્વાઈi વ્યાખ્યાન રિHકરવું જોઈએ. » ‘વિસ' પૂર્વની બે ગાથાના સમુચ્ચય અર્થક છે. ગાથાર્થ : વળી, અનાદિમાન છે, એથી કરીને જીવોને પ્રાયઃ અતિપરિણામકાદિરૂપ જ મિથ્યાભિનિવેશનો ભાવ થાય છે. એ પ્રમાણે જાણીને શિષ્યોના હિત માટે ગુરુએ ચોગ્ય શિષ્યોને વ્યાખ્યાન આપવું જોઈએ. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૫ ટીકાઃ अपि च तक एव अतिपरिणामादिक एव प्रायो मिथ्याभिनिवेशभावितमतेः सकाशात् तस्य च भावः तद्भावो-मिथ्याभिनिवेशभावोऽनादिमानिति कृत्वा जीवानां, भावनासहकारिविशेषाद्, इय-एवं मत्वा तदर्थं तद्धितायैव योग्येभ्यो विनेयेभ्यः कुर्याद् व्याख्यानं विधिनेति गाथार्थः ॥९८५॥ ટીકાઈઃ વળી, અનાદિમાન છે–મિથ્યાભિનિવેશનો ભાવ અનાદિમાન છે, એથી કરીને મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા પાસેથી જીવોને પ્રાયઃ આ જ=અતિપરિણામોદિ જ, તેનો ભાવ=તર્ભાવ=મિથ્યાભિનિવેશનો ભાવ, થાય છે; કેમ કે ભાવના સહકારીવિશેષ છે અર્થાત્ ઉપદેશકની મિથ્યાભિનિવેશની ભાવના શ્રોતામાં મિથ્યાભિનિવેશ પેદા કરવામાં નિમિત્તવિશેષ છે. આ પ્રમાણે માનીને તેના અર્થે તેના હિત માટે જ શિષ્યના હિત માટે જ, ગુરુએ યોગ્ય વિનેયોને શિષ્યોને, વિધિપૂર્વક વ્યાખ્યાન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા વક્તા પાસેથી શ્રોતાઓને પણ પ્રાયઃ કરીને અતિપરિણામાદિરૂપ જ મિથ્યાભિનિવેશનો ભાવ થાય છે. આશય એ છે કે અનાદિકાળથી જીવનો મિથ્યાભિનિવેશ કરવાનો સ્વભાવ છે, અને તેને કારણે જ જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. આમ છતાં ક્યારેક કંઈક યોગ્યતા પ્રગટવાને કારણે જીવ તત્ત્વસમ્મુખ થાય છે, પરંતુ ત્યારે જો તે તત્ત્વાભિમુખ બનેલ જીવને મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા ગુરુ મળી જાય, તો તે ગુરુની મિથ્યાભિનિવેશવાળી ભાવનારૂપ સહકારી વિશેષથી તે તત્ત્વાભિમુખ જીવને પણ પ્રાયઃ કરીને અતિપરિણામોદિરૂપ જ મિથ્યાભિનિવેશનો ભાવ થાય છે. આથી ગુરુ અતિપરિણામાદિ ભાવવાળા શિષ્યો પાસે છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન કરે, તો તે શિષ્યો મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા બને, અને તેઓની તે મિથ્યાભિનિવેશની ભાવનાના સહકાર વિશેષથી તે શિષ્યો પાસેથી છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન સાંભળનાર અન્ય જીવોને પણ પ્રાયઃ કરીને અતિપરિણામોદિરૂપ જ મિથ્યાભિનિવેશનો ભાવ પ્રાપ્ત થાય છે. આમ, અતિપરિણામકાદિરૂપ શિષ્યો પાસે છેદસૂત્રાદિનાં રહસ્યોનું વ્યાખ્યાન કરવાથી તે શિષ્યોનો અને પરંપરાએ તે શિષ્યોના શિષ્યોનો પણ વિનાશ થાય છે. આ પ્રમાણે જાણીને આવા શિષ્યોના હિત માટે જ ગુરુએ યોગ્ય એવા પરિણામક શિષ્યોને વિધિપૂર્વક છેદગ્રંથોનું વ્યાખ્યાન આપવું જોઈએ. અહીં ‘પ્રયઃ' શબ્દનું એ તાત્પર્ય છે કે અતિપરિણામકાદિ શિષ્યો મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા હોય છે, તેથી તેવા શિષ્યો અન્ય જીવો પાસે છેદસૂત્રાદિના અર્થોનું કથન કરે તો, તેઓની મિથ્યાભિનિવેશની ભાવનાના સહકારીવિશેષથી તેઓ પાસે વ્યાખ્યાન સાંભળનારાઓને પણ પ્રાયઃ અતિપરિણામ કે અપરિણામવાળો મિથ્યા અભિનિવેશનો ભાવ થાય છે અર્થાત્ વક્તા જે દિશા તરફ પંક્તિનો અર્થ લઈ જાય છે તે જ પ્રમાણે શ્રોતાને પણ તે અર્થ દેખાય છે. તેના કારણે વક્તા અતિપરિણામક હોય તો શ્રોતા પણ બહુલતાએ અતિપરિણામક બને છે, અને વક્તા અપરિણામક હોય તો શ્રોતા પણ તેનો ઉપદેશ સાંભળીને બહુલતાએ અપરિણામક બને છે, જે અતિપરિણામકતા કે અપરિણામકતા મિથ્યાભિનિવેશનો ભાવ છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૫-૯૮૬ આમ છતાં, કોઈ શ્રોતાવિશેષની મતિ નિર્મળ હોય અને તે મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા અતિપરિણામકાદિ વક્તા પાસેથી પણ છેદસૂત્રાદિના અર્થો સાંભળીને શાબ્દબોધની ઉચિત મર્યાદા દ્વારા અર્થોને યથાર્થ જ જોડે, તો તેવા જીવવિશેષને આવા વક્તા પાસેથી પણ સર્વજ્ઞકથિત સત્ય અર્થોનો બોધ થઈ શકે છે; અથવા તો કોઈક શ્રોતાવિશેષને આવા અપરિણામકાદિ વક્તાનો ઉપદેશ સાંભળતી વખતે વિપરીત બોધ થયેલો હોય, તોપણ તેની રુચિ એકાંતે જિનવચનાનુસાર બોધ કરવાને અભિમુખ હોય, તો તેને મિથ્યાભિનિવેશનો ભાવ થતો નથી; અને પાછળથી સ્વયં ઊહાપોહ કરવાથી કે અન્ય કોઈ પાસેથી ઉપદેશશ્રવણાદિ સામગ્રીથી તેને સ્વયં અર્થો સમ્યફ પરિણમન પામે છે. આ પ્રકારે મિથ્યાભિનિવેશવાળા ગુરુ પાસેથી પણ વ્યાખ્યાન સાંભળીને મિથ્યાભિનિવેશનો ભાવ નહીં પામનારા શ્રોતાવિશેષોની વ્યાવૃત્તિ કરવા માટે “પ્રાયઃ' શબ્દનું ગ્રહણ કરેલ છે. ll૯૮પી અવતરણિકા : પૂર્વગાથાના અંતે કહ્યું કે શિષ્યના હિત માટે જ ગુરુએ યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન કરવું જોઈએ. વળી જે રીતે પોતાના યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન કરવાનું છે તે રીતે ઉપસંપદા સામાચારી સ્વીકારીને પોતાની પાસે ભણવા આવેલા અન્ય આચાર્યના શિષ્યોને પણ વ્યાખ્યાન કરવાનું છે. તેથી તેઓને ક્યારે અને કયા ક્રમથી વ્યાખ્યાન કરવું જોઈએ? તે બતાવે છે – ગાથા : उवसंपण्णाण जहाविहाणओ एव गुणजुआणं पि । सुत्तत्थाइकमेणं सुविणिच्छिअमप्पणा सम्मं ॥९८६॥ અન્વચાઈ: a TWITvi fપ આ પ્રકારના ગુણયુક્ત પણ નહાવિહાગ ૩વસંપUTI Tયથાવિધાનથી ઉપસંપન્ન એવા સાધુઓને સુત્થારૂપેvi સૂત્રાર્યાદિના ક્રમથી સMUT સુવિછિદં આત્મા વડે સુવિનિશ્ચિત એવું સÍસમ્યગ્ (વ્યાખ્યાન કરવું જોઈએ.) * “વવરવા રન્ન' શબ્દની પૂર્વગાથામાંથી અનુવૃત્તિ કરવાની છે. ગાથાર્થ : આવા ગુણોથી યુક્ત પણ યથાવિધાનથી ઉપસંપન્ન સાધુઓને, સૂત્ર-અદિના ક્રમથી ગુરએ પોતાના વડે સુવિનિશ્ચિત એવું સમ્યમ્ વ્યાખ્યાન કરવું જોઈએ, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ટીકા : ___ उपसम्पन्नानां सतां यथाविधानतः सूत्रनीत्या एवं गुणयुक्तानामपि, नाऽन्यथा, तदपरिणत्यादिदोषात्, कथं कर्त्तव्यमित्याह-सूत्रार्थादिक्रमेण यथाबोधं सुविनिश्चितमात्मना सम्यग्, न शुकप्रलापप्रायमिति મથાર્થ: ૧૮દ્દા. * “તપરિત્યારિ''માં ‘માર' પદથી વ્યાખ્યાનની વિપરીત પરિણતિનો સંગ્રહ છે. * “સૂત્રાથરિ''માં ‘મર' પદથી નિર્યુક્તિયુક્ત અર્થ અને સર્વ નયોની દૃષ્ટિથી અર્થ કરવાનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૬ ટીકાર્ય : આવા ગુણોથી યુક્ત પણ=ગાથા ૯૭૯માં બતાવ્યા એવા ગુણોવાળા પણ, યથાવિધાનથી=સૂત્રની નીતિથી શાસ્ત્રમાં બતાવેલ વિધિથી, ઉપસંપન્ન છતાઓનેaઉપસંપદા સામાચારી સ્વીકારેલ એવા સાધુઓને, ગુરુએ વ્યાખ્યાન કરવું જોઈએ; અન્યથા નહીંઆવા ગુણોથી યુક્ત હોવા છતાં યથાવિધાનથી ઉપસંપન્ન થયા ન હોય તેવા સાધુઓને ગુરુએ વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, કેમ કે તેની=વ્યાખ્યાનની, અપરિણતિ આદિ દોષ છે. આવા ગુણોથી યુક્ત સાધુઓને પણ વ્યાખ્યાન કેવી રીતે કરવું જોઈએ? એથી કહે છે – આત્મા વડે સુવિનિશ્ચિત-પોતાના વડે સારી રીતે નિર્ણય કરાયેલ, યથાબોધ=પોતાના બોધને અનુસાર, સૂત્રઅર્થાદિના ક્રમથી સમ્યગુ વ્યાખ્યાન કરવું જોઈએ; પરંતુ શુકના પ્રલાપપ્રાય નહીં પોપટના બોલવા જેવું વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૭૯માં બતાવ્યા એવા ગુણોથી યુક્ત એવા પોતાના શિષ્યોને જેમ ગુરુએ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન કરવાનું છે, તેમ પોતાની પાસે સૂત્રમાં બતાવેલ નીતિથી ઉપસંપદા સામાચારી સ્વીકારીને શાસ્ત્રો ભણવા માટે આવેલા બીજા આચાર્યના આવા ગુણોથી યુક્ત અને વિધિપૂર્વક ઉપસંપન્ન થયેલા સાધુઓને પણ ગુરુએ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન આપવાનું છે; પરંતુ જો તેઓએ વિધિપૂર્વક ઉપસંપદા સ્વીકારેલ ન હોય તો, તેઓને છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન અપાય નહીં; કેમ કે તેઓ આવા ગુણોથી યુક્ત હોવા છતાં વિધિપૂર્વક ઉપસંપન્ન નહીં થયેલા હોવાથી તેઓને અપરિણતિ કે વિપરીત પરિણતિરૂપ દોષ થાય છે. વળી, આવા ગુણોથી યુક્ત અને શાસ્ત્રોક્ત મર્યાદાપૂર્વક ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા સાધુઓને પણ વ્યાખ્યાન કઈ રીતે આપવું જોઈએ ? તે બતાવે છે – પોતાને જે અર્થો સુવિનિશ્ચિત હોય તે અર્થોને પોતાના બોધને અનુરૂપ સૂત્ર-અર્કાદિના ક્રમથી ગુરુએ સમ્યમ્ વ્યાખ્યાન કરવા જોઈએ; પરંતુ જેમ પોપટ જેટલું શીખેલો હોય તેટલો પ્રલાપ કરે, તેમ ગુરુએ છેદસૂત્રાદિની પંક્તિને લઈને માત્ર શબ્દોના અર્થોનો પ્રલાપ કરવો જોઈએ નહીં, કેમ કે તેમ કરવાથી ભણનાર શિષ્યોને સૂત્રના ગંભીર અર્થોનો સમ્યમ્ બોધ થતો નથી. અહીં “સૂત્રાર્યાદિના ક્રમથી” વ્યાખ્યાન કરવાનું કહ્યું તેનું તાત્પર્ય એ છે કે હંમેશાં વ્યાખ્યાન ત્રણ ભૂમિકાથી કરવામાં આવે છે : તેમાં (૧) પ્રથમ સૂત્રોનો સામાન્ય અર્થ કરવાનો હોય છે. (૨) તે સામાન્ય અર્થોનો શિષ્યોને બોધ થઈ જાય પછી તે સૂત્ર પર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ આદિમાંથી જે ઉપલબ્ધ હોય તે સર્વથી યુક્ત સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરવાનું હોય છે; અને (૩) શિષ્યો જ્યારે તેના વ્યાખ્યાનથી પણ સંપન્ન થઈ જાય ત્યારે, ગુરુએ સર્વ નયોની દૃષ્ટિથી તે સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરવાનું હોય છે. આ રીતે અર્થોનું વ્યાખ્યાન કરનારા ગુરુ સૂત્રાર્યાદિના ક્રમથી વ્યાખ્યાન કરનારા કહેવાય. વળી “યથાબોધ સમ્ય” વ્યાખ્યાન કરવાનું કહ્યું. તેનાથી એ કહેવું છે કે સૂત્રોના અર્થોની સુવિનિશ્ચિતતા દરેકના ક્ષયોપશમના ભેદથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર એમ અનેક રીતે હોઈ શકે છે. આથી આ યુગના આચાર્યો સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન પૂર્વકાલીન પૂર્વધરો જેવું કરી શકે નહીં; છતાં પોતાના બોધ પ્રમાણે શિષ્યોને અર્થોનો સમ્યગ્બોધ કરાવવો આવશ્યક છે. તેથી ગુરુ શિષ્યોને અર્થોનું વ્યાખ્યાન યથાબોધ સમ્યગું આપે, પરંતુ પોપટપાઠની જેમ વ્યાખ્યાન આપે નહીં. I૯૮૬ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૭-૯૮૮ અવતરણિકા : तद्भावनायैवाह - અવતરણિકાર્થ: પૂર્વગાથામાં ઉપસંપન્ન સાધુઓને છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન આપવાની વિધિ બતાવી. તેથી ઉપસંપદા સામાચારીની શું મર્યાદા છે ? તેના ભાવન માટે જ કહે છે – ગાથા: उवसंपयाए कप्पो सगुरुऩगासे गहिअसुत्तत्थो । तदहिगगहणसमत्थोऽणुन्नाओ तेण संपज्जे ॥ ९८७॥ અન્વયાર્થઃ વસંપયાÇ જથ્થો=ઉપસંપદાનો કલ્પ છે – સચુસસે હિંગમુત્તો સ્વગુરુની પાસે ગૃહીતસૂત્રાર્થવાળો, તવહિયાગહળસમત્વો તેનાથી=પોતાના ગુરુ પાસેથી જે પ્રાપ્ત કર્યું તેનાથી, અધિકના ગ્રહણમાં સમર્થ, તે= તેના વડે=પોતાના ગુરુ વડે, અનુન્નાઞો-અનુજ્ઞાત સંપì=ઉપસંપદા સ્વીકારે છે. ગાથાર્થ: ઉપસંપન્ન સાધુઓનો આ આચાર છે ઃ જે શિષ્ય પોતાના ગુરુ પાસે સૂત્રાર્થ ભણ્યો હોય, પોતાના ગુરુ પાસે જે શાસ્ત્રો પ્રાપ્ત કર્યાં તેના કરતાં અધિક શાસ્ત્રો ભણવા માટે જે શિષ્ય સમર્થ હોય, અને જે શિષ્યને પોતાના ગુરુએ અધિક શાસ્ત્રો ભણવાની અનુજ્ઞા આપી હોય, તેવો શિષ્ય બીજા ગુરુ પાસે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે. ટીકાર્ય 93 ટીકા : उपसम्पन्नानां स कल्पो = व्यवस्था, स्वगुरुसकाशे यथासम्भवं गृहीतसूत्रार्थः सन् तत्प्रथमतया तदधिकग्रहणसमर्थः=प्राज्ञः सन्ननुज्ञातस्तेन गुरुणोपसम्पद्यते विवक्षितसमीप इति गाथार्थः ॥ ९८७॥ ઉપસંપન્નોનો=ઉપસંપદા સામાચારી સ્વીકારેલ સાધુઓનો, તે કલ્પ છે–વ્યવસ્થા છે. જે હવે બતાવે છે – તેનાથી પ્રથમપણા વડે=હવે નવાં શાસ્ત્રો પોતાને ભણવાં છે તેનાથી પહેલાં, સ્વગુરુની પાસે યથાસંભવ–જે પ્રમાણે સંભવે તે પ્રમાણે, ગ્રહણ કરાયાં છે સૂત્રો અને અર્થો જેના વડે એવો છતો, તેનાથી અધિકના ગ્રહણમાં સમર્થ=ગુરુ પાસેથી જે સૂત્રાર્થો પ્રાપ્ત થયા તેનાથી વધારે સૂત્રાર્થો ભણવામાં સમર્થ=પ્રાજ્ઞ છતો, તેના વડે=ગુરુ વડે, અનુજ્ઞાત=અનુજ્ઞા અપાયેલો શિષ્ય, વિવક્ષિતની સમીપમાં=પોતાના ગુરુ દ્વારા વિવક્ષા કરાયેલા બીજા ગુરુની પાસે, ઉપસંપદા સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૭-૯૮૮ અવતરણિકા : તત્રાપિ - અવતરણિતાર્થ : ત્યાં પણ અર્થાતુ પોતાના ગુરુ પાસે પ્રાપ્ત થયાં તેના કરતાં અધિક શાસ્ત્રો ગ્રહણ કરવામાં સમર્થ એવો શિષ્ય, પોતાના ગુરુની અનુજ્ઞા લઈને વિવણિત ગુરુ પાસે ઉપસંપદા સ્વીકારે છે ત્યાં પણ, પ્રસ્તુત ગાથામાં બતાવે છે એ મર્યાદા છે – * “તરપિ'માં “મપિ'થી એ સમુચ્ચય કરવો છે કે ઉપસંપદા સામાચારી સ્વીકારવા માટે તો પૂર્વગાથામાં બતાવી. એવી મર્યાદા છે, પરંતુ ત્યાં પણ=ઉપસંપદા સામાચારી સ્વીકારવાની પોતાના ગુરુ પાસે અનુજ્ઞા માંગવામાં પણ, આ મર્યાદા છે. ગાથા : अप्परिणयपरिवारं अप्परिवारं च णाणुजाणावे । गुरुमेसो वि सयं चिअ एतदभावे ण धारिज्जा ॥९८८॥ અન્વયાર્થ: 1. પરિપિરિવાર મરવા ૪ ગુર્જ અપરિણત પરિવારવાળા અને અપરિવારવાળા ગુરુને ન અનુગાવે અનુજ્ઞાપન કરે નહીં. વિ=આ પણ=ગુરુ પણ, પતરમાવેઆના અભાવમાં=અપરિણત પરિવારાદિના અભાવમાં, સયં ચિસ્વ જ થરિન્ન ધારણ કરે નહીં. ગાથાર્થ : અપરિણત પરિવારવાળા અને અપરિવારવાળા ગુરુ પાસે શિષ્ય જવાની અનુજ્ઞા માંગે નહીં અને ગુરુ પણ અપરિણત પરિવારાદિના અભાવમાં શિષ્યને સ્વયં જ રાખે નહીં. ટીકાઃ ___ अपरिणतपरिवारं-शिक्षकप्रायपरिवारम् अपरिवारं च-एकाकिप्रायं नाऽनुज्ञापयेत् गुरुं शिष्यः, अनेकदोषप्रसङ्गाद्, एषोऽपि गुरुः स्वयमेवैतदभावे-अपरिणतपरिवाराद्यभावे न धारयेद्-विसर्जयेदिति गाथार्थः ॥९८८॥ ટીકાર્ય : અપરિણતોના પરિવારવાળા શિક્ષક્ઝાયના પરિવારવાળા=શિક્ષા લેનારા જેવા સાધુઓના પરિવારવાળા, અને અપરિવારવાળા=એકાકીપ્રાય=એકલા જેવા, ગુરુને શિષ્ય અનુજ્ઞાપન કરે નહીં–આવા ગુરુ પાસે શિષ્ય અધિક શાસ્ત્રો ભણવા અન્ય ગુરુ પાસે જવાની અનુજ્ઞા માંગે નહીં, કેમ કે અનેક દોષોનો પ્રસંગ છે. આ પણ=ગુરુ પણ, આના અભાવમાં=અપરિણત પરિવારાદિના અભાવમાં, સ્વયં જ ન ધારે=વિસર્જન કરે= શિષ્યને અધિક શાસ્ત્રો ભણવા માટે અન્ય ગુરુ પાસે જવા દે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૭-૯૮૮, ૯૮૯-૯૯૦ ભાવાર્થ : ઉપસંપદા સામાચારી સ્વીકારવામાં આ મર્યાદા છે કે જેણે પોતાના ગુરુ પાસે સંભવી શકે તેટલાં સૂત્રો અને તે સૂત્રોના અર્થો ગ્રહણ કરી લીધા હોય, અને ગુરુ પાસેથી પોતાને જે સૂત્રાર્થો પ્રાપ્ત થયા તેના કરતાં અધિક સૂત્રો અને અર્થે ભણવા માટે સમર્થ હોય, અર્થાત્ એટલો પ્રજ્ઞાવાન હોય, તો આવો શિષ્ય પોતાના ગુરુની અનુજ્ઞા લઈને, ગુરુએ કહેલ બીજા ગુરુ પાસે શ્રુતાભ્યાસ કરવા માટે ઉપસંપદા સામાચારી સ્વીકારે. વળી ઉપસંપદા સામાચારી સ્વીકારવા જતાં પહેલાં ગુરુ-શિષ્યના વિષયમાં પણ વિશેષ મર્યાદા છે, જે હવે બતાવે છે – ગુરુનો પરિવાર જો શિક્ષક જેવો હોય, પણ કોઈ શિક્ષિત ન હોય, અર્થાત્ પોતાના ગુરુના સમુદાયમાં કોઈ ગીતાર્થ સાધુ ન હોય પણ બધા સાધુઓ હજુ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા હોય, અથવા ગુરુ એકાકી જેવા હોય, અર્થાત્ પોતાના ગુરુને એકાદ શિષ્ય જ હોવાથી પોતે જાય તો ગુરુ એકલા પડી જાય તેમ હોય, તો શિષ્ય આગળનાં શાસ્ત્રો ભણવા માટે જવાની ગુરુ પાસે અનુજ્ઞા માંગે નહીં, કેમ કે પોતે અનુજ્ઞા માંગે, ગુરુ અનુજ્ઞા આપે અને પોતે ગુરુના પરિવારમાંથી નીકળીને બીજે જતો રહે, તો સમુદાયના બધા શિક્ષકોને પોતાના ગુરુ ભણાવનારા એકલા હોવાથી ગુરુ તેઓને શાસ્ત્રબોધ સમ્યગૂ કરાવી શકે નહીં, જેથી તે શિક્ષકોનો અભ્યાસ સિદાય; અથવા ગુરુ પરિવાર વગરના હોય, અને શાસ્ત્રો ભણીને તૈયાર થયેલો પ્રજ્ઞાવાન શિષ્ય ગુરુ પાસે હોય, તો ગુરુની વૈયાવચ્ચ વગેરે દ્વારા ગુરુનો શારીરિક ખ્યાલ રાખી શકે. આથી અધિક ભણવાની ઇચ્છાથી ગુરુના અપરિણત શિષ્યોની અને ગુરુની ચિંતા કર્યા વગર શિષ્ય અન્ય ગુરુ પાસે ભણવા જવાની પોતાના ગુરુ પાસે અનુજ્ઞા માંગે તો શિષ્યને દોષોની પ્રાપ્તિ થાય. આમ, ગુરુ ભણનારા શિષ્યોના પરિવારવાળા હોય કે પરિવાર વગરના હોય તો પ્રજ્ઞાવાન શિષ્ય અધિક ભણવા જવાની ગુરુ પાસે અનુજ્ઞા માંગે નહીં. વળી, ગુરુ પણ પોતે અપરિણત સાધુઓના પરિવારવાળા ન હોય કે પરિવાર વગરના ન હોય તો, પ્રજ્ઞાવાન શિષ્યને અધિક શાસ્ત્રો ભણવા માટે જતો અટકાવે નહીં, કેમ કે ઘણાં શાસ્ત્રો ભણી શકે તેમ હોવા છતાં તે શિષ્યને ગુરુ પોતાની પાસે રોકી રાખે તો તેને વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, તેમાં ગુરુ નિમિત્તકારણ બને, જેથી ગુરુને અંતરાયની પ્રાપ્તિ થાય. તેમ જ પ્રજ્ઞાવાન શિષ્યને રોકવાથી અધિક ભણીને તેને જે સંયમની શુદ્ધિ પ્રાપ્ત થવાની હતી, અને અધિક જ્ઞાન મેળવ્યા પછી સ્વગચ્છમાં આવીને આવો શિષ્ય જે અધિક જ્ઞાનનો વિસ્તાર કરવાનો હતો, તે નહીં કરી શકવામાં તે ગુરુ નિમિત્ત બને છે. તેથી ગુણવાન ગુરુ આવા યોગ્ય શિષ્યને અધિક સૂત્રાર્થો ગ્રહણ કરવા માટે અવશ્ય અન્ય ગુરુ પાસે જવા દે, પણ પોતાની પાસે રાખે નહીં. ll૯૮૭૯૮૮ અવતરણિકા : તત્ર – અવતરણિકાર્ય : ત્યાં, અર્થાતુ પોતાના ગુરુ પાસેથી પોતાને જે સૂત્રો અને અર્થો પ્રાપ્ત થયા છે તેના કરતાં અધિક સૂત્રાર્થો ભણવામાં સમર્થ શિષ્ય, ગુરુની અનુજ્ઞા મેળવીને આગળના સૂત્રાર્થો ભણવા માટે ગુરુ દ્વારા કહેવાયેલા અન્ય For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ၄ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૯-૯૯૦ કોઈ ગુરુ પાસે ઉપસંપદા સામાચારી સ્વીકારવા માટે ગયેલ હોય, એવા શિષ્યની, અને જેમણે તે શિષ્યને ભણાવવા માટે નિશ્રા આપેલ હોય એવા અન્ય ગુરુની પ્રવૃત્તિમાં, શું મર્યાદા છે? તે બતાવે છે – ગાથા : संदिट्ठो संदिगुस्स अंतिए तत्थ मिह परिच्छा उ। साहुअमग्गे चोअण तिगुवरि गुरुसम्मए चागो ॥९८९॥ અન્વયાર્થ: વિઠ્ઠો વિરસ તિ=સંદિષ્ટ એવો સંદિષ્ટની અંતિકમાં (ઉપસંપદા સ્વીકારે.) તત્ત્વ =વળી ત્યાં દિપરિચ્છી મિથ =આગંતુક અને ગુરુની વચ્ચે પરસ્પર, પરીક્ષા થાય છે. સહુકમો સાધુઓનું અમાર્ગમાં વોઝUT=ચોદન, તિગુવકિત્રિક ઉપર (ગુરુને કથન), ગુરુHE=ગુરુને સંમત હોતે છતે વાગો ત્યાગ. ગાથાર્થ : ગુરુ વડે આદેશ અપાયેલો શિષ્ય આદેશ અપાયેલા ગુરની પાસે ઉપસંપદા સ્વીકારે. વળી ત્યાં આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે પરીક્ષા થાય છે. પરીક્ષામાં ઉપસંપદા સવીકારેલ શિષ્ય સંદિષ્ટ ગુરુના શિષ્યો અમાર્ગમાં હોય તો તેઓને સન્માર્ગમાં પ્રેરે, ત્રણ વાર પ્રેરવા છતાં તેઓ અમાર્ગનો ત્યાગ ન કરે, તો તે શિષ્યોની અમાર્ગમાં પ્રવૃત્તિ તેઓના ગુરને કહે, અને ગરને પોતાના શિષ્યોની અમાર્ગમાં પ્રવૃત્તિ સંમત હોય તો ઉપસંપદા સ્વીકારનાર શિષ્ય તે ગુરુનો ત્યાગ કરે. ટીકાઃ सन्दिष्टः सन् गुरुणा सन्दिष्टस्य गुरोः समीपे उपसम्पद्यतेति वाक्यशेषः, तत्र मिथ:=परस्परं परीक्षा भवति तयोः, साधूनाममार्गे चोदनं करोत्यागन्तुकः, मिथ्यादुष्कृतादाने त्रयाणां वाराणामुपरि गुरुकथनं, तत्सम्मते शीतलतया त्यागः, असम्मते निवासः, तेषामपि तं प्रति अयमेव न्याय इति गाथार्थः ॥९८९॥ ટીકાર્ય : ગુરુ દ્વારા સંદેશાયેલો છતો=આજ્ઞા અપાયેલો છતો શિષ્ય, સંદેશાયેલા ગુરુની સમીપમાં ઉપસંપદા સ્વીકારે. ત્યાં મિથ=પરસ્પર, તે બેની આગંતુક શિષ્યની અને સંદિષ્ટ ગુરુની, પરીક્ષા થાય છે. તેમાં આગંતુકે કરવાની પરીક્ષા બતાવે છે – આગંતુક=બીજા સમુદાયમાંથી આવનાર શિષ્ય, સાધુઓને અમાર્ગમાં ચોદન કરે છે. ત્રણ વારની ઉપર મિથ્યાદુષ્કતના અદાનમાં ગુરુને કથન કરે છે. તેમાં સંમત હોતે છતે સંદિષ્ટ ગુરુ પોતાના શિષ્યો દ્વારા કરાતા પ્રમાદના આચરણમાં સંમત હોતે છતે, શીતલતાને કારણે ત્યાગ છે=સંદિષ્ટ ગુરુ શિથિલાચારી હોવાને કારણે આગંતુક શિષ્ય તેમનો ત્યાગ કરે છે. અસંમત હોતે છતે નિવાસ છે=પોતાના શિષ્યો દ્વારા કરાતા પ્રમાદના આચરણમાં સંદિષ્ટ ગુરુ સંમત નહીં હોતે છતે આગંતુક શિષ્ય ત્યાં રહે છે. તેઓનો પણ તેના પ્રતિ આ જ ન્યાય છે=સંદિષ્ટ ગુરુના શિષ્યોનો પણ આગંતુક શિષ્ય પ્રત્યે ઉપરમાં બતાવ્યો એ જ જાય છે, અર્થાત્ અમાર્ગમાં રહેલ આગંતુક શિષ્યને સંદિષ્ટ ગુરુના શિષ્યો ચોદન કરે છે, For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૯-૯૯૦ ત્રણ વાર ચોદન કરવા છતાં આગંતુક શિષ્ય મિથ્યાદુષ્કત ન આપે તો તેઓ પોતાના ગુરુને કહે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : પૂર્વગાથાના અંતે કહ્યું કે આગંતુક શિષ્ય પ્રત્યે સંદિષ્ટ ગુરુના શિષ્યોનો પણ આ જ જાય છે. હવે સંદિષ્ટ એવા ગુરુનું પણ અમાર્ગમાં પ્રવર્તતા આગંતુક શિષ્ય પ્રત્યે શું કર્તવ્ય છે? તે દર્શાવે છે – ગાથા : गुरुफरुसाहिगकहणं सुजोगओ अह निवेअणं विहिणा । सुअखंधादो निअमो आहव्वऽणुपालणा चेव ॥९९०॥ અન્વયાર્થ: ગુરુસાફિvi-ગુરુનું પરુષાધિક કથન થાય છે, સુનોrગો સુયોગથી (પ્રતિપત્તિની શુદ્ધિ થયે છતે) સદ વિહિપ નિવેor=પછી વિધિ વડે નિવેદન થાય છે, સુગવંથાલો નિમોશ્રુતસ્કંધાદિમાં નિયમ છે, દિવ્વડકુપાત્ર વેવ અને આભાવ્યની અનુપાલના થાય છે. ગાથાર્થ : - ગરનું પરુષાધિક કથન થાય છે, સુયોગથી પ્રતિપત્તિની શુદ્ધિ થયે છતે, પછી વિધિપૂર્વક ગુરને નિવેદન થાય છે, શ્રુતસ્કંધાદિના વિષયમાં નિયમ છે, અને આભાવ્યની અનુપાલના થાય છે. ટીકા? ___ गुरोरपि तं प्रति परुषाधिककथनं जीतं वर्त्तते, सुयोगतः प्रतिपत्तिशुद्धौ सत्याम् अथ अनन्तरं निवेदनं गुरवे विधिना प्रवचनोक्तेन उपसम्पदित्यर्थः, तत्र श्रुतस्कन्थादौ नियमः, 'एतावन्तं कालं यावद्' इत्येवमर्हदादिसाक्षिकी स्थापना, कायोत्सर्गपूर्विकेत्यन्ये, उभयनियमश्चाऽयम्, आभाव्यानुपालना चैव-शिष्येण नालबद्धवल्लिव्यतिरिक्तं देयं, गुरुणाऽपि स सम्यक् पालनीय इति गाथार्थः ॥९९०॥ ટીકાઈઃ ગુરુનું પણ તેના પ્રતિ પરુષાધિક કથન જીત વર્તે છે–ગુરુએ પણ આગંતુક શિષ્યને અધિક કઠોર વચન કહેવાં એ પ્રકારનો આચાર છે. સુયોગથી=આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ એ બન્નેના સારા યોગથી, પ્રતિપત્તિની શુદ્ધિ થયે છતે= ઉપસંપદા ગ્રહણને અનુકૂળ અને ઉપસંપદા દાનને અનુકૂળ સ્વીકારની શુદ્ધિ થયે છતે, પછી આગંતુક શિષ્યની અને સંદિષ્ટ ગુરુની પરસ્પર પરીક્ષા પૂર્ણ થયા પછી, ગુરુને પ્રવચનમાં કહેવાયેલ વિધિથી નિવેદન થાય છે=ઉપસંપદાને સ્વીકારે છે. - ત્યાં ઉપસંપદા સ્વીકારવામાં, શ્રુતસ્કંધાદિમાં નિયમ છે. તે નિયમ બતાવે છે – “આટલા કાલ સુધી' એ પ્રકારની અહંદાદિની સાક્ષીવાળી સ્થાપના થાય છે અર્થાત્ હું શ્રુતસ્કંધાદિ શાસ્ત્રો ભણવા માટે તમારી For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા’ દ્વાર / ગાથા ૯૮૯-૯૯૦ પાસે આટલો સમય રહીશ” એ પ્રમાણે અરિહંત-સિદ્ધાદિની સાક્ષીએ સ્થાપના કરાય છે. કાયોત્સર્ગપૂર્વિકા થાય છે=આવા પ્રકારની સ્થાપના કાયોત્સર્ગ કરવાપૂર્વક કરાય છે, એ પ્રમાણે અન્ય આચાર્ય કહે છે. અને આ ઉભયનો નિયમ છે=ઉપરમાં બતાવ્યો એ સ્થાપનાનો નિયમ આગંતુક શિષ્ય અને ઉપસંપદા આપનાર ગુરુ એ બંને માટેનો છે, અર્થાત્ જેમ શિષ્ય હું આટલો કાળ અમુક સૂત્રો ભણવા માટે અહીં રહીશ” એવી અરિહંતાદિની સાક્ષીએ સ્થાપના કરે છે, તેમ ગુરુ પણ હું આટલો કાળ અમુક સૂત્રો ભણાવવા માટે આ શિષ્યને રાખીશ' એવી અરિહંતાદિની સાક્ષીએ સ્થાપના કરે છે. અને આભાવ્યની અનુપાલના થાય છે=શિષ્ય વડે નાલથી બદ્ધ એવી વલ્લિથી વ્યતિરિક્ત એવું દેય છે=જે પણ હોય તે સર્વ આપવા યોગ્ય છે, અર્થાત્ સંબંધ વગરનો મુમુક્ષુ તે આગંતુક સાધુના ઉપદેશથી દીક્ષા લેવા તૈયાર થાય તો પોતે જેમની પાસે ભણે છે તે ગુરુને તે મુમુક્ષુ સોપવો જોઈએ. ગુરુ વડે પણ તે આગંતુક શિષ્ય, સમ્યનું પાલન કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત થઈ શકે એટલું જ્ઞાન મેળવ્યા પછી અધિક જ્ઞાન મેળવવા માટે શિષ્ય પોતાના ગુરુની અનુજ્ઞા મેળવીને અન્ય ગુરુ પાસે જાય ત્યારે શું મર્યાદા આવે? તે બતાવે છે – ગુરુ વડે આદેશ અપાયેલો શિષ્ય, ગુરુએ આદેશેલા અન્ય ગુરુ પાસે ઉપસ્થિત થાય ત્યારે તે શિષ્ય અને તે સંદિષ્ટ ગુરુ વચ્ચે પરસ્પર પરીક્ષા થાય છે. ત્યારપછી આગંતુકને તે સંદિષ્ટ ગુરુ યોગ્ય જણાય તો તે આગંતુક શિષ્ય તેમની નિશ્રા સ્વીકારે, અને ગુરુને પણ તે આગંતુક શિષ્ય યોગ્ય જણાય તો તેને શાસ્ત્રાભ્યાસ કરવા માટે પોતાની નિશ્રા આપે. હવે પરીક્ષા કરવાની રીત બતાવે છે – સંદિષ્ટ ગુરુના શિષ્યો અમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય તો આગંતુક શિષ્ય તેઓને પ્રેરણા કરે છે અર્થાત્ ઉચિત વચનો વડે તેઓને અપ્રમાદનું અને જિનાજ્ઞાનુસારી પ્રવૃત્તિ કરવાનું મહત્ત્વ સમજાવે છે. જો તે સાધુઓ મિથ્યા દુષ્કૃત આપીને પોતાની ભૂલ સુધારે તો તેઓનો સમુદાય યોગ્ય છે, પરંતુ જો તેઓ મિથ્યા દુષ્કૃત ન આપે, તો તેઓને આગંતુક શિષ્ય ત્રણ વાર પ્રેરણા કરે. ત્યારપછી પણ તેઓ પોતાની ભૂલ સુધારે નહીં, તો આગંતુક શિષ્ય તેઓની અમાર્ગમાં પ્રવૃત્તિ સંદિષ્ટ ગુરુને જણાવે, અને ગુરુ પણ પોતાના શિષ્યોના શિથિલાચારમાં સંમત હોય, તો તે ગુરુને શિથિલાચારી જાણીને તે આગંતુક શિષ્ય તેમનો ત્યાગ કરે; પરંતુ ગુરુ પોતાના શિષ્યોના અમાર્ગમાં પ્રવર્તનમાં સંમત ન હોય તો તેવા ગુરુને માર્ગાનુસારી જાણીને આગંતુક શિષ્ય તેમની પાસે ઉપસંપદા સામાચારી સ્વીકારે. આ રીતે સંદિષ્ટ ગુરુના શિષ્યો પણ આગંતુક શિષ્ય અમાર્ગમાં પ્રવર્તતો હોય તો તેને સન્માર્ગમાં પ્રવર્તવાની પ્રેરણા કરે, અને ત્રણ વાર પ્રેરણા કરવા છતાં તે શિષ્ય અમાર્ગમાંથી નિવૃત્ત ન થાય તો તે શિષ્યો પોતાના ગુરુને તેની અમાર્ગમાં પ્રવૃત્તિની જાણ કરે. ત્યારપછી ગુરુ તેને પરુષાધિક કથન કરે અર્થાત્ આગંતુક શિષ્યએ પોતાના શિષ્યો જેવી જ ભૂલ કરી હોય, તોપણ તે ભૂલના નિવારણ માટે ગુરુ પોતાના શિષ્યોને જેટલા કઠોર વચનો કહે તેનાથી પણ વધારે કઠોર વચનો તે આગંતુક શિષ્યને કહે, જેથી તે શિષ્ય પોતાની ભૂલની શુદ્ધિ કરીને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરતો થઈ જાય તો નિશ્રા આપે, ન કરે તો નિશ્રા ન આપે. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૮૯-૯૯૦ આમ, બંને માર્ગાનુસારી પ્રવૃત્તિ કરનારા હોય તો આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે સુયોગ થવાથી પ્રતિપત્તિની શુદ્ધિ થાય છે, અને ત્યારે તે શિષ્ય તે ગુરુની વિધિપૂર્વક નિવેદન કરવારૂપ નિશ્રા સ્વીકારે છે. વળી, આ ઉપસંપદા સામાચારી શ્રુત ભણવા માટે કે ચારિત્રવિશેષ ગ્રહણ કરવા માટે હોય છે, અને શ્રુતસ્કંધાદિ આગમો ગ્રહણ કરવાના વિષયમાં નિયમ છે કે “આટલો સમય શ્રુતના અધ્યયન માટે હું આપની પાસે રહીશ” એવી શિષ્ય અરિહંતાદિની સમક્ષ સ્થાપના કરે, અને સંદિષ્ટ ગુરુ પણ “હું આ શિષ્યને શ્રુતના અધ્યાપન માટે આટલો સમય મારી પાસે રાખીશ” એવી અરિહંતાદિની સમક્ષ સ્થાપના કરે. તેમાં અન્ય આચાર્યો ઉભયની સ્થાપના કરતાં પહેલાં કાયોત્સર્ગ કરવાનું કહે છે. વળી, આગંતુક શિષ્ય ઉપસંપદા સામાચારી સ્વીકારે ત્યારથી આભાવની અનુપાલના કરે છે અર્થાત્ પોતાના કુટુંબ આદિના સંબંધથી બંધાયેલ વ્યક્તિને છોડીને બાકીના જે જીવો તેના ઉપદેશથી દીક્ષા લેવા તૈયાર થાય તે સર્વને આ સંદિષ્ટ ગુરુને સોંપે, પરંતુ પોતાના શિષ્ય બનાવે નહીં; અને ગુરુએ પણ આગંતુક શિષ્યનું સમ્યગ્ધાલન કરવું જોઈએ અર્થાત્ તેને ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધ થાય તેમ ભણાવવું જોઈએ. આ પ્રકારની આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે મર્યાદા છે. અહીં “શિષ્યએ નાલબદ્ધવલ્લિથી વ્યતિરિક્ત આપવું જોઈએ” એ કથનથી એ કહેવું છે કે, આગંતુક શિષ્યના કુટુંબીઓ, મિત્રો વગેરે કોઈપણ સંબંધવાળા જીવો પોતાની પાસે તૈયાર થઈને દીક્ષા લેવા ઉપસ્થિત થાય તો તેઓને પોતાના શિષ્યો બનાવે, પણ તે સિવાયના બીજા મુમુક્ષુઓ પોતાની પાસે દીક્ષા લેવા માટે ઉપસ્થિત થાય તો તેઓને સંદિષ્ટ ગુરુને સોંપે, એ પ્રકારની ભગવાનની આજ્ઞા છે. ટીકામાં કહ્યું કે “સુયોગથી પ્રતિપત્તિની શુદ્ધિ થયે છત” એ કથનનું તાત્પર્ય એ છે કે ઉપસંપદા સ્વીકારવા માટે આવેલ શિષ્ય સંદિષ્ટ ગુરુની નિશ્રામાં થોડા દિવસ રહે ત્યારે, પોતે શાસ્ત્રાનુસારી સર્વ ઉચિત ક્રિયાઓ કરતો હોય અને સંદિષ્ટ ગુરુના શિષ્યો પણ શાસ્ત્રાનુસારી સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય, તો તે ઉપસંપદા સ્વીકારનાર શિષ્ય અને ઉપસંપદા આપનાર ગુરુ એ બંનેનો સુયોગ પ્રાપ્ત થયો કહેવાય. વળી ઉપસંપદા આપનાર ગુરુના શિષ્યો કોઈક ક્રિયામાં પ્રમાદી હોય, પરંતુ આગંતુક શિષ્યની પ્રેરણા દ્વારા તેઓ માર્ગાનુસારી પ્રવૃત્તિ કરનારા થાય તોપણ આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે સુયોગ પ્રાપ્ત થયો કહેવાય. આ બંને સુયોગથી તેમની નિશ્રા સ્વીકારવા વિષયક પ્રતિપત્તિની શુદ્ધિ પ્રાપ્ત થાય; અને ક્યારેક ગુરુના શિષ્યોનું ત્રણ વખત વારણ કરવા છતાં તેઓ ભૂલના સ્વીકાર દ્વારા શુદ્ધિ ન કરે તો આગંતુક શિષ્ય ગુરુને નિવેદન કરે, અને ગુરુ પોતાના શિષ્યોને કઠોર વચનોથી વારણ કરે, તોપણ આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ એ બંનેના સુયોગથી આગંતુક શિષ્યને તે ગુરુની નિશ્રા સ્વીકારવારૂપ પ્રતિપત્તિની શુદ્ધિ થઈ કહેવાય. વળી, ક્યારેક ઉપસંપદા આપનારા ગુરુના શિષ્યો શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરનારા હોય, પરંતુ આગંતુક શિષ્ય ઉચિત ક્રિયાઓ કરવામાં પ્રમાદી હોય તો ગુરુના શિષ્યો તેને પ્રેરણા કરે અને આગંતુક શિષ્ય ઉચિત ક્રિયાઓ કરતો થઈ જાય તો તે ગચ્છના સુયોગથી શિષ્યને પ્રતિપત્તિની શુદ્ધિ પ્રાપ્ત થાય. અને ક્યારેક આગંતુક શિષ્ય સંદિષ્ટ ગુરુના શિષ્યો દ્વારા ત્રણ વાર પ્રેરવા છતાં પ્રમાદ ન છોડે તો શિષ્યો ગુરુને કહે અને ત્યારે ગુરુ પણ પોતાના શિષ્યો કરતાં અધિક કઠોર શબ્દોથી તેનું વારણ કરે, અને જો તે વારણથી આ આગંતુક શિષ્ય વિધિઅનુસાર પ્રવૃત્તિ કરતો થઈ જાય તો પણ આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે પરસ્પર સુયોગ થવાથી આગંતુક શિષ્યને સંદિષ્ટ ગુરુની પાસે ઉપસંપદા સ્વીકારવારૂપ પ્રતિપત્તિની શુદ્ધિ થાય. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૯-૯૯૦, ૯૯૧ આમ, આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ એ બંનેના સુયોગથી પ્રતિપત્તિની શુદ્ધિ થાય પછી આગંતુક શિષ્ય તે સંદિષ્ટ ગુરુની આત્મસમર્પણપૂર્વક નિશ્રા સ્વીકારે અને ગુરુ પણ તેને પોતાની નિશ્રા આપે. પરંતુ જો બંનેમાંથી કોઈપણની ઉપરમાં બતાવી એવી સુયોગથી પ્રતિપત્તિની શુદ્ધિ થઈ ન હોય, તો આગંતુક શિષ્ય તે ગુરુને શિથિલાચારી જાણીને પોતાના ગચ્છમાં પાછો જાય અને ગુરુ પણ તે આગંતુક શિષ્યને પ્રમાદી જાણીને પોતાની નિશ્રા આપે નહીં. ૯૮૯૯૯oll અવતરણિકા : इह प्रयोजनमाह - અવતરણિયાર્થ: . અહીં પ્રયોજનને કહે છે અર્થાતુ પૂર્વગાથાના અંતે નાલબદ્ધવલ્લિ સિવાયનો મુમુક્ષુ સંદિષ્ટ ગુરુને આપવાનું કહ્યું, એમાં પ્રયોજન બતાવે છે – ગાથા : अस्सामित्तं पूआ इअराविक्खाए जीअ सुहभावा । परिणमइ सुअं आहव्वदाण गहणं अओ चेव ॥९९१॥ અન્વયાર્થ : મમિત્તે અસ્વામિત્વ થાય છે, ફવિશ્વાઈ પૂનાઇતરની અપેક્ષાએ પૂજા થાય છે, નીઝ જીત છે=આચાર છે, સુમાવા સુai પરિપામડું-શુભભાવથી શ્રુત પરિણમે છે. (આથી) ગાદબ્રેડાઈ=આભાવનું દાન છે (અને) અઝો વેવ આથી જ ગઇieગ્રહણ છે સંદિષ્ટ ગુરુ વડે આભાવ્યનું ગ્રહણ છે. ગાથાર્થ : અસ્વામીપણું થાય છે, પોતાના ગુર કરતાં ઇતર એવા સંદિષ્ટ ગુરુની અપેક્ષાએ પૂજા થાય છે, આ આચાર છે, “આ રીતે ભગવાન વડે દષ્ટ છે એ પ્રકારના શુભ ભાવથી શ્રુત પરિણમે છે. આથી શિષ્ય આભાવ્યનું દાન કરવું જોઈએ અને ગુરએ પણ આભાવ્યનું ગ્રહણ કરવું જોઈએ. ટીકા: ___ अस्वामित्वं भवति निःसङ्गतेत्यर्थः, तथा पूजा गुरोः कृता भवति इतरापेक्षया अनालबद्धवल्लिनिवेदनेन इतरगुर्वपेक्षयेति भावः, तथा जीतमिति कल्पोऽयमेव, ‘एवं भगवता दृष्ट' इति शुभभावादित्यनेन प्रकारेण शुभाशयोपपत्तेः परिणमति श्रुतं यथार्थतया चारित्रशुद्धिहेतुत्वेन शिष्यस्य, नाऽन्यथेत्याभाव्यदानं शिष्येण कर्त्तव्यं, ग्रहणमत एव तस्य गुरुणाऽपि कर्त्तव्यं तदनुग्रहधिया, न लोभादिति गाथार्थः ॥९९१॥ ટીકાર્ય : સ્વામિત્વ નિ:સક્તા મવતિ અનાલબદ્ધવલિના નિવેદનથી અસ્વામિત્વ=નિઃસંગતા, થાય છે તથા For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૧ अनालबद्धवल्लिनिवेदनेन इतरापेक्षया इतरगुर्वपेक्षया गुरोः पूजा कृता भवति तथा अनासपद्धवल्सिना નિવેદનથી સંબંધ વગરના મુમુક્ષુને સંદિષ્ટ ગુરુને સોપવાથી, ઈતર ગુરુની અપેક્ષાથી=મૂલ ગુરુથી ઈતર એવા સંદિષ્ટ ગુરુની અપેક્ષાથી, ગુરુની પૂજા કરાયેલી થાય છે. તથા ગીત રૂતિ યમેવ જે, “પર્વ માનવતા दृष्ट' इति शुभभावात् इति अनेन प्रकारेण शुभाशयोपपत्तेः चारित्रशुद्धिहेतुत्वेन शिष्यस्य श्रुतं यथार्थतया પરિજી મતિ તથા જીત છે=આ જ કલ્પ છે, “આ પ્રકારે=અનાલબદ્ધવલ્લિવાળા મુમુક્ષુનું સંદિષ્ટ ગુરુને નિવેદન કરવું એ પ્રકારે, ભગવાન વડે જોવાયું છે. આ રીતે શુભ ભાવથી=આ પ્રકાર વડે શુભઆશયની ઉપપત્તિથી, ચારિત્રની શુદ્ધિનું હેતુપણું હોવાને કારણે શિષ્યને શ્રુત યથાર્થપણારૂપે પરિણમન પામે છે. અન્યથા ન અન્યથા નહીં=શિષ્ય અનાલબદ્ધવલ્લિવાળા મુમુક્ષુનું સંદિષ્ટ ગુરુને નિવેદન ન કરે તો તેને શ્રુત યથાર્થપણારૂપે પરિણમન પામે નહીં. રૂતિ એથી શિષ્યા મામાવ્યાનું વર્ણવ્ય શિષ્ય આભાવ્યનું દાન કરવું જોઈએ અર્થાત્ કોઈ મુમુક્ષુ પોતાનાથી ધર્મ પામીને દીક્ષા લેવા માટે તત્પર થયો હોય, અને નાલથી બંધાયેલ વલ્લિવાળો ન હોય, એવો મુમુક્ષુ આગંતુક શિષ્ય સંદિષ્ટ ગુરુને આપવો જોઈએ. મત વ ગુરુ અતિચતનુધિયા પ્રહvi વક્તવ્ય આ કારણથી જ=આભાવ્યના દાનથી શુભ ભાવ થવાને કારણે આગંતુક શિષ્યને શ્રુત યથાર્થપણે પરિણમન પામે છે એ કારણથી જ, ગુરુએ પણ તેનું આગંતુક શિષ્ય દ્વારા અપાતા આભાવ્યનું, તેના અનુગ્રહની ધીથી=પોતાની પાસે શાસ્ત્રાભ્યાસ કરી રહ્યા છે એવા આગંતુક શિષ્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી, ગ્રહણ કરવું જોઈએ. તેનો માત્ર લોભથી નહીં પોતાની પાસે ભણતા આગંતુક શિષ્ય દ્વારા અપાતા આભાવ્યનું ગુરુએ લોભથી ગ્રહણ કરવું જોઈએ નહીં. પ્તિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથાના અંતે કહ્યું કે આગંતુક શિષ્ય ગુરુને આભાવ્યની અનુપાલના કરવી જોઈએ અર્થાત્ આગંતુક શિષ્ય પોતાની પાસે ધર્મ પામેલા નાલબદ્ધવલ્લિવાળા ન હોય એવા મુમુક્ષુઓ, પોતે જેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરી રહ્યા છે તે ગુરુને સોંપવા જોઈએ; કેમ કે તેઓને સોંપવાથી આગંતુક સાધુને નિઃસંગતા ગુણ પ્રાપ્ત થાય છે અર્થાત્ “આ મુમુક્ષુઓ મારાથી બોધ પામ્યા છે તેથી તેઓ મારા શિષ્ય બને” એવો સંગનો પરિણામ થતો નથી. વળી, પોતાની પાસે દીક્ષા લેવા માટે તૈયાર થયેલા મુમુક્ષુઓ ગુરુને સોંપવાથી પોતે જેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરી રહ્યો છે તે ઈતર એવા સંદિષ્ટ ગુરુની અપેક્ષાએ અનાલબદ્ધ શિષ્યોને સોંપવારૂપ પૂજા કરાયેલી થાય છે. આશય એ છે કે પોતાને ભણાવનાર સંદિષ્ટ ગુરુને, “આ શિષ્ય મને આભાવ્યનું નિવેદન કરે” તેવી મનોવૃત્તિ નહીં હોવા છતાં, આગંતુક, “આ ગુરુ પાસેથી મને શ્રતની પ્રાપ્તિ થાય છે તેથી મારે તેમની ભક્તિ કરવી જોઈએ” એવી ભાવનાથી ભક્તિના નિમિત્તે આભાવ્યનું નિવેદન કરે છે, આથી ગુરુની પૂજા કરાયેલી થાય છે. વળી, શાસ્ત્ર ભણાવનાર ગુરુને આભાવનું નિવેદન કરવું એ જ સાધુનો આચાર છે. તેથી ગુરુને આભાવ્યનું નિવેદન કરવાથી શિષ્ય દ્વારા આચારનું પાલન કરાયેલું થાય છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૦૨ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૧-૯૯૨ વળી, “શ્રુતાભ્યાસ કરવા આવેલ શિષ્ય પોતાનાથી બોધ પામેલ મુમુક્ષુઓને પોતાને અભ્યાસ કરાવનાર ગુરને સોંપવા એ ઉચિત કર્તવ્ય છે, એ પ્રમાણે ભગવાને કેવલજ્ઞાનમાં જોયું છે.” આવો વિચાર કરીને મુમુક્ષુઓને ગુરુને સોંપી દેનાર આગંતુક શિષ્યને શુભ ભાવ થાય છે, અને આવા શુભ ભાવને કારણે તે આગંતુક શિષ્ય ગુરુ પાસે જે નવું નવું શ્રુત ગ્રહણ કરે છે તે સર્વ શ્રુત ચારિત્રની શુદ્ધિના હેતુરૂપે તેને યથાર્થ પરિણમન પામે છે; પરંતુ જો આગંતુક શિષ્ય આ રીતે ભગવાને જોયેલું છે' એવું વિચારીને આભાવ્યને ગુરુને સોંપે નહીં તો તેને શ્રુત યથાર્થ પરિણમન પામતું નથી. આ સર્વ કારણોથી આગંતુકે ગુરુને આભાવ્યનું દાન કરવું જોઈએ અને ગુરુએ પણ તે શિષ્ય દ્વારા અપાતા આભાવ્યનું ગ્રહણ કરવું જોઈએ. વળી “મને અધિક શિષ્યોની પ્રાપ્તિ થાઓ, કે મારી પર્ષદા વધે” એવા કોઈપણ લોભના પરિણામથી સંદિષ્ટ ગુરુએ આભાવ્યનું ગ્રહણ કરવું ન જોઈએ, ફક્ત શિષ્ય ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ગ્રહણ કરવું જોઈએ અર્થાત્ “હું આભાવ્યનું ગ્રહણ કરીશ તો આ શિષ્ય દ્વારા ગ્રહણ કરાતું શ્રુત તેને યથાર્થ પરિણામ પામશે” એવી શિષ્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી શિષ્ય દ્વારા સોંપાતા મુમુક્ષુઓને ગુરુ સ્વીકારે છે. આમ, આભાવ્યનું પાલન કરવાથી શિષ્યને પોતાને નિઃસંગતા ગુણ પ્રાપ્ત થાય, ગુરુની પૂજા કરાયેલી થાય, જીતનું પાલન થાય અને ભગવાન પ્રત્યે બહુમાન થવાને કારણે ગ્રહણ કરાતું શ્રુત પોતાને સમ્યગુ પરિણમન પામે, એવા આશયથી આભાવ્યનું દાન કરતા આગંતુક શિષ્યને, તથા શ્રત સમ્યગુ પરિણમન પામે એવી અનુગ્રહની બુદ્ધિથી આભાવ્યનું ગ્રહણ કરતા સંદિષ્ટ ગુરુને એકાંતે નિર્જરા જ પ્રાપ્ત થાય છે. ૧૯૯૧. અવતરણિકા : ગાથા ૯૭૩માં કહ્યું હતું કે પ્રવચનના કાર્યમાં નિત્ય ઉઘુક્ત એવા અનુયોગી આચાર્ય, યોગ્ય શિષ્યોને સિદ્ધાંતની વિધિથી જ વ્યાખ્યાન કરે, એ પ્રકારની આશા છે. તેથી વ્યાખ્યાન સાંભળવાને યોગ્ય શિષ્યોનું સ્વરૂપ ગાથા ૯૭૪થી શરૂ કરીને ગાથા ૯૯૧માં સમાપ્ત કર્યું. હવે અનુયોગી આચાર્ય યોગ્ય શિષ્યોને પણ વ્યાખ્યાન કઈ રીતે કરે? તે દર્શાવે છે – ગાથા : अह वक्खाणेअव्वं जहा जहा तस्स अवगमो होइ । आगमिअमागमेणं जुत्तीगम्मं तु जुत्तीए ॥९९२॥ અન્વયાર્થ: દ-હવે નદીનદા-જેવી જેવી રીતે તે તેને=શ્રોતાને, વાકો રોડ-અવગમ થાય=બોધ થાય, (તેવી તેવી રીતે) માઈક માગને આગમિકને આગમથી કુત્તાને તુ નુકવળી યુક્તિગમ્યને યુક્તિથી વધારે વ્યં વ્યાખ્યાન કરવું જોઈએ. ગાથાર્થ : હવે જે જે પ્રકારે શ્રોતાને બોધ થાય, તે તે પ્રકારે ગુરએ આગમિક પદાર્થનું આગમથી, અને યુક્તિગમ્ય પદાર્થનું યુક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ અgયોગગણાનુજ્ઞાવસ્તુક/ અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૨ ટીકા: अथ व्याख्यानयितव्यं किमपि श्रुतं, कथं ? इत्याह-यथा यथा श्रोतुरवगमो भवति परिजेत्यर्थः, तत्रापि स्थितिमाह-आगमिकं वस्तु आगमेन, यथा 'स्वर्गेऽप्सरसः उत्तराः कुरव' इत्यादि, युक्तिगम्यं पुनर्युक्त्यैव, यथा 'देहमात्रपरिणाम्यात्मा' इत्यादीति गाथार्थः ॥९९२॥ ટીકાર્થ: હવે કોઈપણ શ્રતનું વ્યાખ્યાન કરવું જોઈએ. કઈ રીતે? એથી કહે છે – જે જે રીતે શ્રોતાને અવગમ= પરિજ્ઞા, થાય છે તે રીતે વ્યાખ્યાન કરવું જોઈએ. ત્યાં પણ સ્થિતિને કહે છે=શ્રોતાને જે જે રીતે બોધ થાય તે તે રીતે વ્યાખ્યાન કરવામાં પણ મર્યાદા બતાવે છે – આગમિક વસ્તુનું આગમથી વ્યાખ્યાન કરવું જોઈએ. જેવી રીતે – “સ્વર્ગમાં અપ્સરાઓ છે, કુરુઓ ઉત્તર છે=ઉત્તર દિશામાં છે,” ઈત્યાદિ.... વળી યુક્તિગમ્યનું યુક્તિથી જ વ્યાખ્યાન કરવું જોઈએ. જેવી રીતે – “દેહમાત્રમાં પરિણામી આત્મા છે” ઇત્યાદિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૭૩માં કહેલ કે અનુયોગી આચાર્ય સિદ્ધાંતની વિધિથી જ યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન કરે. તેથી તે વ્યાખ્યાન પણ કઈ રીતે કરે ? તે બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં કહે છે કે કોઈપણ સૂત્રનું વ્યાખ્યાન માત્ર પંક્તિના અર્થ કરવા દ્વારા ન કરે, પરંતુ શ્રોતાને જે જે પ્રમાણે બોધ થાય તે તે પ્રમાણે વ્યાખ્યાન કરે. આથી એ ફલિત થયું કે શ્રોતાઓની પ્રજ્ઞાના ભેદથી પદાર્થના વર્ણનનો ભેદ આવશ્યક છે. તે આ રીતે – અતિપ્રજ્ઞાવાળા શ્રોતાઓને અલ્પ શબ્દોથી ઘણો બોધ થઈ જાય, તો કેટલાક શ્રોતાઓ એવા હોય કે તેમને અનેક દૃષ્ટિકોણથી શાસ્ત્રીય પદાર્થો બતાવવામાં આવે તો જ પદાર્થના વાસ્તવિક તાત્પર્યનો બોધ થઈ શકે. આથી ઉપદેશક આચાર્યએ શ્રોતાની પ્રજ્ઞા અનુસાર શ્રોતાઓને જે રીતે અર્થોનો બોધ થાય તે રીતે સંક્ષેપથી કે વિસ્તારથી વ્યાખ્યાન કરવું જોઈએ. વળી, આ પ્રકારે વ્યાખ્યાન કરવામાં પણ શું મર્યાદા છે? તે બતાવતાં કહે છે કે અમુક શાસ્ત્રવચનોને શાસ્ત્રવચનથી સ્વીકારવાનાં હોય છે, જયારે અમુક શાસ્ત્રવચનોને યુક્તિથી સમજવાનાં હોય છે. આથી તે શાસ્ત્રવચનો ભણાવતી વખતે ગુરુ શિષ્યોને કહે કે “આ પદાર્થો માત્ર જિનાજ્ઞાથી ગ્રાહ્ય છે. જેમ કે “અપ્સરાઓ સ્વર્ગમાં છે, કુરુક્ષેત્રો ઉત્તર દિશામાં આવેલાં છે,” ઇત્યાદિ આગમનાં વચનો આગમથી જ સ્વીકારવાં જોઈએ, પરંતુ તેમાં યુક્તિઓ જોડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. વળી, કેટલાંક શાસ્ત્રવચનો યુક્તિપૂર્વક સમજવાનાં હોય છે. તેથી તેવાં શાસ્ત્રવચનો શિષ્યોને ભણાવતી વખતે ગુરુ યુક્તિઓ આપવા દ્વારા પદાર્થનું સ્થાપન કરે. જેમ કે “આત્મા દેહમાત્રપરિણામી છે.” ઇત્યાદિ તેવા પદાર્થો શિષ્યો આગળ વ્યાખ્યાન કરતી વખતે ગુરુ એમ ન કહે કે “આ પદાર્થ જિનાજ્ઞાથી ગ્રહણ કરવો.” પરંતુ યુક્તિ આપીને સમજાવે કે “આત્માને દેહમાત્ર વ્યાપી ન માનીએ અને સર્વવ્યાપી માનીએ તો આટલા આટલા દોષોની પ્રાપ્તિ થાય.” For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૨-૯૯૩ આમ, કોઈપણ શ્રુતનું વ્યાખ્યાન કરતી વખતે શિષ્યોની બુદ્ધિ ઉન્માર્ગગામી ન થાય પણ માર્ગાનુસારી બને, તે માટે ગુરુ, આગમગ્રાહ્ય પદાર્થોમાં યુક્તિઓ જોડીને વ્યર્થ ક્લેશ પ્રાપ્ત ન કરે, અને યુક્તિગ્રાહ્ય પદાર્થોમાં માત્ર આગમનાં જ વચન ન કહે. ૯૯૨ અવતરણિકા : किमित्येतदेवमित्याह - અવતરણિતાર્થ : કયા કારણથી આ આમ છે? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આગમિક વસ્તુનું આગમથી અને યુક્તિગમ્ય વસ્તુનું યુક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ, એ વાત એ પ્રમાણે કેમ છે? આગમિક વસ્તુનું યુક્તિથી અને યુક્તિગમ્ય વસ્તુનું આગમથી વ્યાખ્યાન કેમ ન કરાય? એથી કરીને કહે છે – ગાથા : जम्हा उ दोण्ह वि इहं भणि पन्नवगकहणभावाणं । लक्खणमणघमईहिं पुव्वायरिएहिं आगमओ ॥९९३॥ અન્વચાર્યું : નડ્ડાં સુકવળી જે કારણથી રૂાં અહીં=જિનશાસનમાં, હોદ્દ વિ પન્નવદમાવાઈi=બંને પણ પ્રજ્ઞાપકના કથનના ભાવોનું નgui=લક્ષણ અપાયમદિંપુત્રીરિહિં અનઘ મતિવાળા=નિર્મળ બુદ્ધિવાળા, પૂર્વાચાર્યો વડે સામો મળશંકઆગમથી કહેવાયું છે. (તે કારણથી આ આમ છે, એ પ્રમાણે અવતરણિકા સાથે સંબંધ છે.) ગાથાર્થ : વળી જે કારણથી જિનશાસનમાં બંને પણ પ્રજ્ઞાપકના કથનના ભાવોનું સ્વરૂપ નિર્મળ બુદ્ધિવાળા પૂર્વાચાર્યો વડે આગમથી કહેવાયું છે, તે કારણથી આગમિક વસ્તુનું આગમથી અને યુક્તિગ્રાહ્ય વસ્તુનું યુક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ. ટીકા : __ यस्मात् द्वयोरपि अत्र-प्रवचने भणितं प्रज्ञापककथनभावयो:=पदार्थयोरित्यर्थः लक्षणं-स्वरूपं, कैरित्याह-अनघमतिभिः अवदातबुद्धिभिः पूर्वाचायः, कुत इत्याह-आगमात्, न तु स्वमनीषिकयैवेति માથાર્થઃ ૨૬૩ ટીકાર્ય જે કારણથી અહીં=પ્રવચનમાં, બને પણ પ્રજ્ઞાપકના કથનના ભાવોનું પદાર્થોનું, લક્ષણ=સ્વરૂપ, કહેવાયું છે, કોના વડે કહેવાયું છે? એથી કહે છે – અનઘ મતિવાળા=અવદાત બુદ્ધિવાળા, પૂર્વાચાર્યો વડે કહેવાયું છે. શેનાથી કહેવાયું છે ? એથી કહે છે – આગમથીકશાસ્ત્રના વચનથી, કહેવાયું છે, પરંતુ સ્વમનીષિકાથી જ નહીં=પૂર્વાચાર્યો વડે પોતાની મતિથી જ કહેવાયું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૩-૯૯૪ toy ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે આગમગ્રાહ્ય પદાર્થોને આગમથી અને યુક્તિગ્રાહ્ય પદાર્થોને યુક્તિથી કહેવા જોઈએ. આમ સ્વીકારવા પાછળ પ્રસ્તુત ગાથામાં વિશેષ યુક્તિ બતાવે છે – શિષ્યને પદાર્થ સમજાવનારા આગમગમ્ય અને યુક્તિગમ્ય બંને પણ ભાવોનું સ્વરૂપ, વિમલ મતિવાળા પૂર્વાચાર્યોએ આગમના વચનથી કહ્યું છે, પોતાની મતિથી કહ્યું નથી. આમ, આગમમાં પદાર્થના બે વિભાગ પાડેલા હોવાથી ગુરુએ પણ શ્રોતાને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોને કેવલ આજ્ઞાથી અને યુક્તિગ્રાહ્ય પદાર્થોને કેવલ યુક્તિથી કહેવા જોઈએ, એ પ્રકારે પૂર્વગાથા સાથે સંબંધ છે. I૯૯૩ અવતરણિકા : किंभूतं तदित्याह - અવતરણિકાર્થ: તે પૂર્વગાથામાં બતાવેલ યુક્તિગ્રાહ્ય અને આગમગ્રાહ્ય બંને પણ ભાવોનું સ્વરૂપ, કેવા પ્રકારનું છે? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે – ગાથા : जो हेउवायपक्खम्मि हेउओ आगमे अ आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ॥९९४॥ અયાર્થ : ગો-જે દેવાયgrખ હેતુવાદના પક્ષમાં હેતુક છે, મને મ મારિયો અને આગમમાં આગમિક છે, તો તે સમયપUUવો સ્વસમયનો પ્રજ્ઞાપક છે, કન્નો અન્ય સિદ્ધિવિરક્રિો સિદ્ધાંતનો વિરાધક છે. ગાથાર્થ : જે ગુરૂ હેતુવાદના પક્ષમાં હેતુને કહેનારા છે અને આગમમાં આગમને કહેનારા છે, તે ગુર જિનશાસનને સમજાવનાર છે; તેવા ગુરથી અન્ય ગુર જિનશાસનની વિરાધના કરનારા છે. ટીકાઃ ___ यो हेतुवादपक्षे-युक्तिगम्ये वस्तुनि, हेतुको-हेतुना चरति, आगमे चाऽऽगमिको, न तत्राऽपि मतिमोहनी युक्तिमाह, स एवंभूतः स्वसमयप्रज्ञापको भगवदनुमतः, सिद्धान्तविराधकोऽन्यः तल्लाघवापादनादिति गाथार्थः ॥९९४॥ ટીકાઈઃ જે ગુરુ હેતુવાદના પક્ષમાં યુક્તિગમ્ય વસ્તુમાં યુક્તિથી જાણી શકાય એવી વસ્તુમાં, હેતુક છે=હેતુ વડે કહે છે=હેતુ આપવા વડે અર્થ સમજાવે છે, અને આગમમાં આગમિક છે=આગમથી જાણી શકાય એવી For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવતુક/“અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૪-૯૫ વસ્તુમાં આગમના વચનને કહેનારા છે, ત્યાં પણ =આગમથી જાણી શકાય એવી વસ્તુમાં પણ, મતિનો મોહ કરનારી યુક્તિને કહેતા નથી, આવા પ્રકારના તે સ્વસમયના પ્રજ્ઞાપક ભગવાન વડે અનુમત છે. તેના લાઘવનું આપાદન હોવાથી=સ્વસમયના લાઘવનું આપાદન કરનાર હોવાથી, અચ=આવા આચાર્યથી અન્ય આચાર્ય, સિદ્ધાંતના વિરાધક છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: જે પ્રરૂપણા કરનારા ગુરુ યુક્તિથી ગમ્ય વસ્તુમાં યુક્તિઓ આપવા દ્વારા શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરે છે, અને આજ્ઞાથી ગ્રાહ્ય વસ્તુમાં “આગમ આમ કહે છે એ પ્રમાણે આગમથી કહેવા દ્વારા શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરે છે, પરંતુ આજ્ઞાથી ગ્રાહ્ય વસ્તુમાં પણ મતિનો મોહ કરનારી યુક્તિઓ આપતા નથી, એવા ગુરુ સ્વસમયના પ્રજ્ઞાપક છે અને વ્યાખ્યાન કરવા માટે યોગ્યરૂપે ભગવાનને સંમત છે. વળી, જે ગુરુ યુક્તિગમ્ય વસ્તુમાં આગમથી વ્યાખ્યાન કરે છે, અને આગમગ્રાહ્ય વસ્તુમાં “હું આગમગ્રાહ્ય ભાવોને પણ યુક્તિથી સમજાવી શકું છું” એવું વૃથા અભિમાન ધારણ કરીને મતિમોહને પેદા કરનારી યુક્તિઓ શ્રોતાને સમજાવે છે, તેવા ગુરુ સિદ્ધાંતના વિરાધક છે. જોકે આવા ઉપદેશક ગુરુ અર્ધવિચારક શ્રોતાઓને બુદ્ધિમાન ભાસે, તોપણ, નિર્મળ પ્રજ્ઞાવાળા શ્રોતાઓને તો આવા ઉપદેશકના વચનોથી જિનશાસનની લઘુતા થતી ભાસે છે; કેમ કે આવા ઉપદેશકનાં વચનો સાંભળીને વિચારક શ્રોતાઓને “જિનશાસનમાં અસંબદ્ધ યુક્તિથી પદાર્થો બતાવ્યા છે” તેવી બુદ્ધિ થવાથી સિદ્ધાંતની હીનતા પ્રાપ્ત થાય છે. આથી શાસ્ત્રમાં આવા પ્રજ્ઞાપકને સિદ્ધાંતની વિરાધના કરનારા કહ્યા છે. ll૯૯૪ો. અવતરણિકા : તથા – અવતરણિયાર્થ: પૂર્વગાથાની અવતરણિકામાં આશાગ્રાહ્ય અને યુક્તિગ્રાહ્ય, એ બંને પણ ભાવોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? એ પ્રકારની શંકાનું ઉલ્કાવન કરીને તેનો ઉત્તર પૂર્વગાથામાં આપ્યો. હવે તે ઉત્તરને બતાવનાર અન્ય કથનનો તથાથી સમુચ્ચય કરીને કહે છે – ગાથા : आणागिज्झो अत्थो आणाए चेव सो कहेयव्वो। दिटुंतिअ दिटुंता कहणविहि विराहणा इहरा ॥९९५॥ અન્વયાર્થ : માળિો તો મલ્યો આજ્ઞા ગ્રાહ્ય એવો આ અર્થ મા II વેવ આજ્ઞાથી જ, લિતિગ-દાન્તિક= દષ્ટાંતગ્રાહ્ય અર્થ, હૂિંતા દષ્ટાંતથી વહેળો કહેવો જોઈએ. (આ) વેદવિહિ કથનની વિધિ છે. રૂ= ઇતરથા વિરદUT=વિરાધના થાય છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫ ગાથાર્થ : આજ્ઞા ગ્રાહ્ય અર્થ આજ્ઞાથી જ અને દષ્ટાંતગ્રાહ્ય અર્થ દાંતથી કહેવો જોઈએ, આ કથનની વિધિ છે. આ રીતે કહેવામાં ન આવે તો કથનની વિરાધના થાય છે. ટીકાઃ आज्ञाग्राह्योऽर्थः आगमग्राह्यः आज्ञयैवाऽसौ कथयितव्यः आगमेनैवेत्यर्थः दार्टान्तिको दृष्टान्ताद= दृष्टान्तेन, कथनविधिरेष सूत्रार्थे, विराधनेतरथा कथनस्येति गाथार्थः ॥९९५॥ ટીકાર્થ: આજ્ઞાથી ગ્રાહ્ય આગમથી ગ્રાહ્ય, એવો આ અર્થ આજ્ઞાથી જ=આગમથી જ, દાન્તિક=દષ્ટાંતથી ગ્રાહ્ય એવો અર્થ, દૃષ્ટાંતથી દષ્ટાંત વડે, કહેવો જોઈએ. આ સૂત્રના અર્થવિષયક કથનની વિધિ છે. ઈતરથા=આજ્ઞા ગ્રાહ્ય કે દષ્ટાંતગ્રાહ્ય અર્થ અન્ય રીતે કહે તો, કથનની=સૂત્રના અર્થવિષયક કહેવાની, વિરાધના થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભગવાનની આજ્ઞાથી સ્વીકારવા યોગ્ય પદાર્થોને આજ્ઞાથી જ કહેવા જોઈએ. જેમ કે ૧૪ રાજલોક છે, દીપ-સમુદ્રો અસંખ્ય છે, સ્વર્ગ અને નરક છે, ઇત્યાદિ શાસ્ત્રમાં બતાવેલાં વચનો ભગવાનની આજ્ઞાથી જ નક્કી થાય છે. તે વચનો સ્વીકારવામાં કોઈ યુક્તિઓ નથી; છતાં તેમાં યુક્તિઓ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે તો આગમની આશાતના થાય. વળી, દષ્ટાંતથી સ્વીકારવા યોગ્ય પદાર્થોને દષ્ટાંતથી કહેવા જોઈએ. જેમ કે સુવર્ણ સાથે માટીનો સંબંધ અનાદિથી હોવા છતાં શોધનની પ્રક્રિયા દ્વારા સુવર્ણનો માટીથી વિયોગ થાય છે, તેવી રીતે જીવ સાથે કર્મનો સંબંધ અનાદિનો હોવા છતાં સાધના દ્વારા જીવનો કર્મથી વિયોગ થઈ શકે છે. માટે જીવની કર્મથી મુક્તિ સંગત છે. વળી, “દાન્તિક પદાર્થોને દૃષ્ટાંતથી કહેવા જોઈએ,” એ કથનના ઉપલક્ષણથી “યુક્તિગમ્ય પદાર્થોને યુક્તિથી કહેવા જોઈએ” એ કથનનું પણ ગ્રહણ કરવાનું છે. જેમ કે “શરીરવ્યાપી આત્મા છે,” ઈત્યાદિ વચનો શાસ્ત્રમાં બતાવેલ છે એટલા માત્રથી જ માની લેવાનાં નથી, પરંતુ આત્માને માત્ર શરીરવ્યાપી જ માનવામાં યુક્તિઓ આપવી જોઈએ, કે આત્માને શરીરવ્યાપી નહીં માનતાં સર્વવ્યાપી માનીએ તો આત્મામાં સ્થાનાંતરપ્રાપ્તિરૂપ ક્રિયા ઘટે નહીં, અને આત્માને સક્રિય ન માનીએ તો તેને કર્મનો બંધ ઘટે નહીં, અને જો આત્માને કર્મનો બંધ ન સ્વીકારીએ તો સંસારમાં પ્રત્યક્ષ દેખાતી જન્મ-મરણાદિની વ્યવસ્થા સંગત થાય નહીં. માટે આત્મા સર્વવ્યાપી નથી પણ દેહવ્યાપી છે, એમ માનવું ઉચિત છે. આ રીતે અન્ય પણ સર્વ દૃષ્ટાંતગ્રાહ્ય પદાર્થો દષ્ટાંત આપવા દ્વારા, અને યુતિગ્રાહ્ય પદાર્થો યુક્તિ આપવા દ્વારા વ્યાખ્યાન કરવા જોઈએ. વળી, ઉપરમાં બતાવ્યું એ રીતે સૂત્રોના અર્થોની પ્રરૂપણા કરનારા આચાર્ય સિદ્ધાંતની આરાધના કરે છે, અને તેનાથી વિપરીત રીતે પ્રરૂપણા કરનારા આચાર્ય સિદ્ધાંતની વિરાધના કરે છે. આપણી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકI “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૬-૯૯૭ અવતરણિકા : ગાથા ૯૯૨ થી અત્યાર સુધી અનુયોગી આચાર્યએ યોગ્ય શિષ્યો આગળ કેવી રીતે વ્યાખ્યાન કરવું જોઈએ? તે બતાવ્યું. હવે તેનું નિગમન કરતાં કહે છે – ગાથા : . तो आगमहेउगयं सुअम्मि तह गोरवं जणंतेणं । उत्तमनिदंसणजुअं विचित्तणयगब्भसारं च ॥९९६॥ भगवंते सव्वण्णे तप्पच्चयकारि गंभीरसारभणिइहिं । संवेगकरं निअमा वक्खाणं होइ कायव्वं ॥९९७॥ અવયાર્થ : તો તે કારણથી સુમિ તદ જોરર્વ નuતેvi-શ્રુતવિષયક તે પ્રકારના ગૌરવને ઉત્પન્ન કરતા એવા આચાર્યએ સત્તનિયંસUITગં ઉત્તમ નિદર્શનથી યુક્ત, વિવિત્ત મસાજં ચ અને વિચિત્ર નયના ગર્ભથી સાર=વિવિધ પ્રકારના નિયોના અર્થથી પ્રધાન, મીરસરમાદિં ગંભીર અને સારા ભણિતિઓ વડે સલ્લા મવંતિતપ્રવ્રયેરિસર્વજ્ઞ ભગવંતમાં ત—ત્યયકારી-સર્વજ્ઞત્વનો વિશ્વાસ કરાવનારું, સંવે સંવેગકર, ગામડાયં આગમ-હેતુગત વવરવાdi વ્યાખ્યાન નિગમ-નિયમથી વાયવ્યં દોડું કર્તવ્ય થાય છે. ગાથાર્થ : તે કારણથી શ્રુતવિષયક તે પ્રકારના ગૌરવને પેદા કરતા એવા અનુયોગી આચાર્યએ, ઉત્તમ દષ્ટાંતોથી યુક્ત અને જુદા જુદા નયોના ગર્ભથી પ્રધાન, સર્વજ્ઞ ભગવાનમાં સર્વજ્ઞત્વનો વિશ્વાસ કરાવનારું, સંવેગ કરનારું, આગમ અને હેતુવાળું વ્યાખ્યાન નક્કી કરવું જોઈએ. ટીકા : तत्-तस्मादागमहेतुगतं यथाविषयमुभयोपयोगेन व्याख्यानं कर्त्तव्यमिति योगः, श्रुते तथा गौरवं जनयता, न यथातथाभिधानं, न हेयबुद्धि प्रकुर्वता, तथा उत्तमनिदर्शनयुतं-अहीनोदाहरणवत्, तथा विचित्रनयगर्भसारं च-निश्चयाद्यनेकनयार्थप्रधानमिति गाथार्थः ॥९९६॥ भगवति सर्वज्ञे तत्प्रत्ययकारि 'नाऽसर्वज्ञ एवमाह' इत्येवं, गम्भीरसारभणितिभिः, न तुच्छग्राम्योक्तिभिरिति, संवेगकर नियमाच्छ्रोतृणामौचित्येन व्याख्यानं भवति कर्त्तव्यं, नाऽन्यथेति गाथार्थः ॥९९७॥ ટીકાર્ય : તન્યોઃ તે કારણથી=જે કારણથી ગાથા ૯૯૨થી ૯૯૫માં બતાવ્યું એ પ્રમાણે છે તે કારણથી, ઉભયના ઉપયોગથી=આગમ અને હેતુ એ બંનેના ઉપયોગથી, આગમ-હેતુગત વ્યાખ્યાન યથાવિષય=વિષય પ્રમાણે, કરવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૬-૯૯૦ શ્રતે...પ્રર્વતા શ્રતવિષયક તે પ્રકારના=આ આગમ સંપૂર્ણ નિર્દોષ છે તે પ્રકારના, ગૌરવને પેદા કરતા એવા આચાર્યએ વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ યથાતથા અભિધાનને પેદા કરતા આચાર્યએ વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, હેયબુદ્ધિને કરતા એવા આચાર્યએ વ્યાખ્યાન કરવું જોઈએ નહીં. તથા....વત્ તથા ઉત્તમ નિદર્શનથી યુક્ત=અહીન ઉદાહરણવાળું, વ્યાખ્યાન કરવું જોઈએ. તથા...થાર્થ અને તે રીતે વિચિત્ર નયોના ગર્ભથી સાર=નિશ્ચયાદિ અનેક નયોના અર્થથી પ્રધાન, એવું વ્યાખ્યાન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભગવતિ....તિ ગંભીર અને સાર ભણિતિઓ વડે=ગંભીર અને શ્રેષ્ઠ કથનો વડે, સર્વજ્ઞ ભગવાનમાં અસર્વજ્ઞ આ પ્રમાણે ન કહે એ પ્રકારનું તત્પત્યયકારી=સર્વજ્ઞતાનો વિશ્વાસ કરાવનારું, વ્યાખ્યાન કરવું જોઈએ, તુચ્છ એવી ગ્રામ્યોક્તિઓ વડે નહીં-તુચ્છ એવાં ગામડિયાં વચનો વડે વ્યાખ્યાન કરવું જોઈએ નહીં. સંવેપાર...થઈશ્રોતાઓના ઔચિત્યથી સંવેગને કરનારું વ્યાખ્યાન નિયમથી કર્તવ્ય થાય છે. અન્યથા નહીં=પ્રસ્તુત બે ગાથામાં બતાવ્યું તેનાથી અન્ય રીતે વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૯૨થી પ્રારંભીને અત્યાર સુધી કરેલા કથનનું નિગમન કરતાં કહે છે કે આગમ અને હેતુ એ બંનેના ઉપયોગથી આગમગત અને હેતુગત વ્યાખ્યાન વિષયને અનુરૂપ કરવું જોઈએ. આશય એ છે કે કેટલાંક શાસ્ત્રીય વચનો આજ્ઞાગ્રાહ્ય છે અને કેટલાંક શાસ્ત્રીય વચનો યુક્તિગ્રાહ્ય છે, તેથી આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોના વ્યાખ્યાનના અવસરે આજ્ઞાના ઉપયોગથી, અને યુક્તિગ્રાહ્ય પદાર્થોના વ્યાખ્યાનના અવસરે યુક્તિના ઉપયોગથી વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ આગમગ્રાહ્ય પદાર્થોનું યુક્તિઓ આપવા દ્વારા અને યુક્તિગમ્ય પદાર્થોનું આગમ દ્વારા વ્યાખ્યાન કરવું જોઈએ નહીં. વળી, આવું વ્યાખ્યાન પણ ગુરુએ શ્રોતાઓને શ્રુતના વિષયમાં ગૌરવ પેદા થાય તે રીતે કરવું જોઈએ, પણ ગમે તે રીતે નહીં, અને શ્રોતાઓને શાસ્ત્રવચનમાં હેયબુદ્ધિ થાય તે રીતે પણ નહીં. આશય એ છે કે શાસ્ત્રો સર્વજ્ઞકથિત છે અને સર્વજ્ઞ જગતના તમામ પદાર્થોને યથાર્થ જુએ છે. વળી સર્વજ્ઞ જાણે છે કે જગતના અમુક પદાર્થો કેવલજ્ઞાન પહેલાં જાણી શકાતા નથી, છતાં જગતના કેટલાક પદાર્થો છદ્મસ્થ જીવ યુક્તિથી સમજી શકે તેમ છે. આથી સર્વજ્ઞ ભગવાને શાસ્ત્રમાં બે પ્રકારના પદાર્થો બતાવ્યા છે : (૧) આજ્ઞાગ્રાહ્ય અને (૨) યુક્તિગ્રાહ્ય; અને પ્રરૂપણા કરનાર આચાર્યને પણ આગમિક પદાર્થોને આગમથી અને યૌતિક પદાર્થોને યુક્તિથી યોગ્ય શિષ્યો આગળ વ્યાખ્યાન કરવાના કહ્યા છે. આથી સ્વસમયના પ્રજ્ઞાપક ગુરુ, શ્રોતાઓને બંને પ્રકારના પદાર્થોનું વ્યાખ્યાન એ રીતે આપે, જેથી “ભગવાનના વચનરૂપ આ શ્રુત મહાગૌરવવાળું છે” એવી બુદ્ધિ શ્રોતાઓને પેદા થાય; પરંતુ જો ઉપદેશક ગુરુ આગમગ્રાહ્ય અને યુક્તિગ્રાહ્ય પદાર્થોનું ગમે તે રીતે કથન કરે, તો શ્રોતાઓને જિનવચન પ્રત્યે બહુમાન તો પેદા થાય નહીં, પણ જિનવચન પ્રત્યે હેયબુદ્ધિ થાય. માટે ગુરુ શાસ્ત્રીય પદાર્થોને ઉચિત રીતે જોડીને ઉચિત વચનો દ્વારા જણાવે, જેથી યોગ્ય જીવોને જિનશાસન મહાગૌરવવાળું ભાસિત થાય. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૬-૯૯૦ વળી, સૂત્રના અર્થોનું વ્યાખ્યાન ગુરુએ ઉત્તમ દષ્ટાંતોથી યુક્ત કરવું જોઈએ, પરંતુ હીન ઉદાહરણોવાળું ન કરવું જોઈએ. આશય એ છે કે અનુયોગી આચાર્યએ દાર્દાન્તિક પદાર્થોના વ્યાખ્યાનમાં દષ્ટાંત આપવા જોઈએ કે પૂર્વકાલીન ઋષિમુનિઓ અતિદુષ્કર પણ સંયમમાં સુદઢ યત્ન કરીને ગ્રહણ કરેલાં વ્રતોને પાળતા હતા. તેઓ પાસે અનેક લબ્ધિઓ હોવા છતાં માનાદિ કષાયને વશ થઈને તેઓ ક્યારેય પોતાની લબ્ધિઓનું પ્રદર્શન કરતા ન હતા. આવા ગાંભીર્ય અને વૈર્યવાળા મહર્ષિઓનાં દૃષ્ટાંતો સંયમના માર્ગનું નિરતિચાર પાલન કરવામાં પ્રેરક થાય છે. તેના બદલે જો ઉપદેશક ગુરુ અત્યારના કાળના સામાન્ય સત્ત્વવાળા સાધુઓનાં દષ્ટાંતો આપવા દ્વારા શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરે, તો અત્યારના સાધુઓની પ્રવૃત્તિ અનેક ત્રુટીઓવાળી હોવાથી વિચારક શ્રોતાઓને થાય કે ભગવાને ઉપદેશેલો સંયમમાર્ગ આવા અલ્પસત્ત્વવાળા જીવો દ્વારા સેવાયેલો છે, જેના કારણે તે વિચારક શ્રોતાઓને જિનવચનાનુસાર સંયમના સાચા સ્વરૂપનો બોધ થઈ શકે નહીં. માટે ગુરુ, શ્રોતાઓને ઉત્તમ પુરુષોનાં દૃષ્ટાંતો આપીને કહે કે અલ્પ સત્ત્વવાળા જીવો ગંભીર એવા જિનશાસનના પરમાર્થનો યથાર્થ બોધ કરવા માટે પણ અસમર્થ હોય છે, તો તેઓ શાસ્ત્રોક્ત વિધિ મુજબની આચારણાઓ તો કરી જ કઈ રીતે શકે? આવાં વચનોથી ગુરુ શ્રોતાઓને વ્યાખ્યાન આપે, જેથી શ્રોતાઓને પણ “આ દુષ્કર પણ યોગમાર્ગ ઉત્તમ પુરુષોથી સેવ્ય છે, સામાન્ય સત્ત્વવાળા પુરુષોનો આ માર્ગ નથી.” એ પ્રકારની મતિ થાય. વળી સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન ગુરુએ નિશ્ચય-વ્યવહાર વગેરે અનેક પ્રકારના નયો બતાવવા દ્વારા કરવું જોઈએ, જેથી શ્રોતાઓને તે તે નયોની અપેક્ષાએ પદાર્થનો યથાર્થ બોધ થાય. આશય એ છે કે શાસ્ત્રીય પદાર્થોમાંનાં કેટલાંક સ્થાનોમાં વ્યવહારનયનું અને કેટલાંક સ્થાનોમાં નિશ્ચયનયનું મહત્ત્વ હોય છે. તેથી આ કથન કયા નયની દૃષ્ટિએ છે? અહીં આ નયની જ દૃષ્ટિથી કથન કેમ કરાયું છે ? અન્ય નયની દૃષ્ટિથી કેમ નહીં? તે સર્વ વાતો શ્રોતાઓને ગુરુએ યુક્તિથી બતાવવી જોઈએ. જેમ પ્રસ્તુત ગ્રંથની ૫૯૯મી ગાથામાં નિશ્ચયનય અને વ્યવહારનય બંનેને સામે રાખીને કહ્યું કે ચરણયોગમાં સ્થિત એવા વિશુદ્ધ ભાવવાળા ગુરુએ શિષ્યને સૂત્ર આપવું જોઈએ.” ત્યાં કોઈને શંકા થાય કે અંગારમર્દનાચાર્યના શિષ્યો કુગુરુ પાસે શ્રુત ભણ્યા તેથી તેઓને કુગુરુ પાસેથી ભણવાની ક્રિયા કરવારૂપ દોષ પ્રાપ્ત થવો જોઈએ. તેના ઉત્તરરૂપે ગાથા ૬૦૦થી ૬૦પમાં બતાવ્યું કે “નિશ્ચયનયને અવલંબનારા ઋષિઓને પરિણામ પ્રમાણ છે,” માટે દોષ નથી. આ કથનથી એ ફલિત થયું કે નિશ્ચયનયથી કે વ્યવહારનયથી અશુદ્ધ આચરણવાળા ગુરુ પાસે શિષ્યએ સૂત્ર ગ્રહણ કરવું જોઈએ નહીં. તેથી ૫૦૦ શિષ્યોને બાહ્ય રીતે વિશુદ્ધ આચરણવાળા ગુરુમાં વ્યવહારનયથી “આ સુગુરુ છે” તેવો નિર્ણય થયો હતો, માટે તેઓએ સુગુરુની બુદ્ધિપૂર્વક અંગારમર્દનાચાર્ય જેવા કુગુરુ પાસે શ્રુતાભ્યાસ કર્યો ત્યારે, નિશ્ચયનયને અભિમત સુગુરુ પાસે ભણવાનો શુભ ભાવ હોવાથી તેઓને દોષ પ્રાપ્ત થયો નહીં; કેમ કે આવા સ્થાનમાં સુગુરુ પાસે જ સૂત્રગ્રહણ કરવારૂપ નિશ્ચયનયને માન્ય એવો પોતાનો વિશુદ્ધ પરિણામ પ્રમાણ છે, અને પોતે અતિશયજ્ઞાની નહીં હોવાથી સુગુરુનો નિર્ણય બાહ્ય વિશુદ્ધ આચરણથી કરી શકે છે. આથી બાહ્ય રીતે વિશુદ્ધ આચરણવાળા ગુરુને ભ્રમને કારણે સુગુરુ માનીને કુગુરુ પાસે શ્રુતાભ્યાસ કરનારા શિષ્યોનો શાસ્ત્રાનુસારી પરિણામ હોવાથી તેઓને નિર્જરા પ્રાપ્ત થઈ. આમ, “ચરણયોગમાં સ્થિત, વિશુદ્ધ ભાવવાળા ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવું જોઈએ” એ કથનમાં, નિશ્ચયનયનું અને વ્યવહારનયનું ગ્રહણ હોવા છતાં સુગુરુ માનીને અંગારમક જેવા કુગુરુ પાસે પણ શ્રુત For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૯૬-૯૯૦, ૯૯૮ ગ્રહણ કરતા શિષ્યોનો પરિણામ પ્રમાણ છે, એ જણાવવા માટે જે રીતે નિશ્ચયનયનું અવલંબન બતાવ્યું છે, એ રીતે ઉપદેશક ગુરુ સર્વ નયોનો યથાસ્થાને વિનિયોગ કરીને સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરે, તો શ્રોતાઓમાં ઉચિત સ્થાને ઉચિત નયો યોજવાની પ્રજ્ઞા પ્રગટે છે, એટલું જ નહીં પરંતુ, ભગવાનનાં વચનોને અનેક નયોની દૃષ્ટિએ વિચારવાથી શિષ્યોમાં સર્વત્ર સ્યાદ્વાદનું યોજન કરવાની નિર્મળ પ્રજ્ઞા વિકસે છે, જેનાથી જિનશાસન પ્રત્યે શ્રોતાઓને વિશેષ પ્રકારનો આદરભાવ પેદા થાય છે. માટે પ્રજ્ઞાપક ગુરુએ યોગ્ય શિષ્યો આગળ નિશ્ચય-વ્યવહારાદિ અનેક નયોના અર્થોથી પ્રધાન એવું વ્યાખ્યાન કરવું જોઈએ. વળી, આચાર્ય શિષ્યો આગળ આગમગ્રાહ્ય અને યુક્તિગ્રાહ્ય પદાર્થોનું વ્યાખ્યાન કર્યા પછી, “આ વચનો સર્વજ્ઞકથિત છે અને અસર્વજ્ઞ આ પ્રમાણે કહી શકે નહીં” એમ ગંભીર અને સાર કથનથી શિષ્યોને કહે, જેથી શિષ્યોને આવા પદાર્થોની પ્રરૂપણા કરનાર સર્વજ્ઞ જ હોય, તેવો સર્વજ્ઞ ભગવાનમાં વિશ્વાસ પેદા થાય; પરંતુ તેના બદલે જો આચાર્ય, શાસ્ત્રના ગંભીર પદાર્થોને નહીં જાણનાર સામાન્ય લોક જે રીતે કથન કરે તે રીતે શાસ્ત્રના ગંભીર પદાર્થોનું કથન કરે, તો બુદ્ધિમાન શ્રોતાઓને આ પદાર્થો બતાવનાર પુરુષ સર્વજ્ઞ છે તેવી પ્રતીતિ થાય નહીં. માટે ઉપદેશક આચાર્યએ તુચ્છ એવી ગ્રામ્યોક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, પરંતુ ગંભીર અને સારા કથનોથી વ્યાખ્યાન કરવું જોઈએ, જેથી શ્રોતાઓને “ભગવાન સર્વજ્ઞ હતા અને તેમણે આ શાસ્ત્રો બતાવેલાં છે” એવી શ્રદ્ધા થાય, અને પારમાર્થિક જિનશાસનની પ્રાપ્તિ થાય. વળી, આચાર્યએ શ્રોતાઓની ભૂમિકાનો વિચાર કરીને ભૂમિકાના ઉચિતપણાથી વ્યાખ્યાન આપવું જોઈએ, જેથી તે વ્યાખ્યાન શ્રોતાઓને સંવેગનું કારણ બને. આશય એ છે કે આચાર્ય શ્રોતાની ભૂમિકાને અનુરૂપ સંસારનું કે યોગમાર્ગનું સ્વરૂપ બતાવે તો યોગ્ય શ્રોતાઓ સંસારથી વિમુખ ભાવવાળા અને મોક્ષને અભિમુખભાવવાળા થાય છે અને તેઓનું કલ્યાણ થાય છે; પરંતુ પ્રસ્તુત બે ગાથામાં બતાવેલ સર્વ ભાવોને ખ્યાલમાં રાખ્યા વગર અન્ય રીતે વ્યાખ્યાન કરવામાં આવે તો ઉપદેશથી પણ યોગ્ય જીવોનું હિત થતું નથી, અને વિપરીત પ્રરૂપણા હોવાથી ઉપદેશ આપનાર આચાર્યનું પણ અહિત થાય છે. ૯૯૬/૯૯૭ અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે=ગાથા ૯૯૬-૯૯૭માં કહ્યું કે આગમ અને હેતુગત વગેરે ગુણોવાળું વ્યાખ્યાન કરવું જોઈએ, અન્યથા નહીં, એને જ કહે છે – ગાથા : होंति उ विवज्जयम्मी दोसा एत्थं विवज्जयादेव । ता उवसंपन्नाणं एवं चिअ बुद्धिमं कुज्जा ॥९९८॥ અન્વયાર્થ : વિવનય વળી વિપર્યય હોતે છતે અત્યં અહીં=વ્યાખ્યાન કરવાના વિષયમાં, વિવાદેવ વિપર્યય હોવાથી જ કોસા દોષો હોંતિ થાય છે. તાકતે કારણથી દ્ધિમં બુદ્ધિમાન ૩વસંપન્ના-ઉપસંપન્નોને= ઉપસંપદા સામાચારી સ્વીકારેલ સાધુઓને, પૂર્વ વિજ્ઞ=આ પ્રમાણે જ (વ્યાખ્યાન) Mા કરે. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૮ ગાથાર્થ : ગાથા ૯૯૦-૯૧૦માં બતાવ્યું તેનાથી વિપરીત રીતે વ્યાખ્યાન કરાયે છતે વ્યાખ્યાન કરવાના વિષયમાં વિપર્યય હોવાથી જ દોષો થાય છે. તે કારણથી બુદ્ધિમાન આચાર્ય ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા સાધુઓને પૂર્વની બે ગાથામાં બતાવ્યું એ પ્રમાણે જ વ્યાખ્યાન આપે. ટીકા : भवन्ति तु विपर्यये अन्यथाकरणे दोषा अत्र, कुत इत्याह-एतद्विपर्ययादेव कारणात्, तत्तस्मादुपसम्पन्नानां सतां शिष्याणामेव यथोक्तबुद्धिमान् (?शिष्याणामेवमेव-यथोक्तं बुद्धिमान्) कुर्यात् व्याख्यानमिति गाथार्थः ॥९९८॥ નોંધ: ટીકામાં શિષ્યા જાનેવ છે, તેને સ્થાને શિષ્યા મેવમેવ; અને યથોદ્ધમાન છે, તેને સ્થાને યો યુદ્ધમાન હોય તેમ ભાસે છે. ટીકાર્ય : વળી વિપર્યય હોતે છતે=અન્યથાકરણ હોતે છત=ગાથા ૯૯૬-૯૯૭માં બતાવ્યું તેનાથી અન્ય રીતે વ્યાખ્યાન કરાવે છતે, અહીં=વ્યાખ્યાન કરવાના વિષયમાં, દોષો થાય છે. કયા કારણથી ? એથી કહે છે – આના=વ્યાખ્યાનના, વિપર્યયરૂપ જ કારણથી, દોષો થાય છે. તે કારણથી બુદ્ધિમાન ગુરુ, ઉપસંપન્ન છતા શિષ્યોને આ રીતે જ= થોક્ત=પૂર્વની બે ગાથામાં કહેવાયું એ રીતે જ, વ્યાખ્યાન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૯૬-૯૯૭માં કહ્યું કે શ્રુતમાં તે પ્રકારના ગૌરવને પેદા કરતા આચાર્યએ ઉત્તમ દૃષ્ટાંતોવાળું, વિવિધ નયોના અર્થોથી પ્રધાન, ગંભીર અને સાર કથનો વડે સર્વજ્ઞ ભગવંતમાં સર્વજ્ઞતાનો વિશ્વાસ કરાવનારું, નિયમથી સંવેગ કરનારું, આગમ અને હેતુગત વ્યાખ્યાન કરવું જોઈએ, પણ તેનાથી વિપરીત રીતે વ્યાખ્યાન કરવામાં દોષો થાય છે. અને તે દોષો આ પ્રમાણે નિર્દિષ્ટ ગુણોથી વિપરીત વ્યાખ્યાન કરવાથી ક્વચિત્ શ્રોતાઓને શ્રુતમાં હેયબુદ્ધિ થાય છે, તો ક્વચિત નયાદિનો વિપરીત બોધ થાય છે; અને તુચ્છ એવી ગ્રામ્યોક્તિ વડે વ્યાખ્યાન કરવાથી ગંભીર એવાં જિનવચનો પણ શ્રોતાઓને સામાન્ય એવાં અન્ય કથનો જેવાં ભાસે છે, જેથી સર્વજ્ઞ ભગવાનમાં સર્વજ્ઞતાનો વિશ્વાસ થતો નથી, તેથી શ્રુતના શ્રવણથી સંવેગ થતો નથી અને શ્રોતાઓને શ્રુત સમ્યગ્દરિણમન પામતું નથી. આ સર્વદોષોના નિવારણ માટે ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા શિષ્યોને બુદ્ધિમાન આચાર્યએ ઉપરમાં બતાવ્યું તે રીતે વ્યાખ્યાન કરવું જોઈએ, જેથી જિનશાસન પામીને શ્રોતાઓનું એકાંતે હિત થાય. અહીં ગાથા ૯૯૬-૯૯૭માં બતાવી એ જ વાતને બીજા શબ્દોથી કહેવા માટે ગ્રંથકારે પ્રસ્તુત અવતરણિકામાં “આને જ કહે છે” એમ કહેલ છે. તેથી પૂર્વની બે ગાથાની પુનરુક્તિ હોવા છતાં હિતકારી વચનો કહેવામાં પુનરુક્તિ દોષ થતો નથી; કેમ કે હિતકારી વચન શબ્દભેદથી વારંવાર કહેવાથી શ્રોતાઓને For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૮-૯૯૯ સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે “મારે પણ વ્યાખ્યાન આ રીતે જ કરવું જોઈએ, અન્ય રીતે નહીં.” માટે ગ્રંથકારે ફરી પૂર્વની બે ગાથાની વાત પ્રસ્તુત ગાથામાં બીજા શબ્દોથી જણાવી છે. ll૯૯૮ અવતરણિકા : कालादन्यथाकरणे अदोषाशङ्कां परिहरन्नाह - અવતરણિતાર્થ : કાળને કારણે અન્યથાકરણમાં અદોષની આશંકાને પરિહરતાં કહે છે અર્થાત્ કોઈને આશંકા થાય કે વર્તમાનકાળ વિષમ હોવાને કારણે શાસ્ત્રીય પદાર્થોનું ગાથા ૯૯૬-૯૯૭માં બતાવ્યું તે પ્રમાણે વ્યાખ્યાન કરનારા આચાર્ય પ્રાપ્ત થવા દુર્લભ છે, તેથી પોતાની શક્તિ મુજબ નિર્દિષ્ટ ગુણોથી વિપરીત વ્યાખ્યાન કરવામાં ઉપદેશક આચાર્યને દોષ થતો નથી. એ પ્રકારની આશંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : कालो वि वितहकरणे णेगंतेणेह होइ सरणं तु । ण हि एअम्मि वि काले विसाइ सुहयं अमंतजुअं ॥९९९॥ અન્વયાર્થ: રૂઅહીં=વ્યાખ્યાન કરવાના વિષયમાં, વિતરકવિતથકરણ હોતે છતે નો વિકાળ પણ પતે એકાંતથી સરVi=શરણ તુ હોડુંથતો નથી જ. (તમાં દૃષ્ટાંત દ્વારા હેતુ આપે છે –) દિનજે કારણથી મિ વિ જો આ પણ કાળમાં મંતકુમ્ર વિસારૂં અમંત્રયુક્ત વિષાદિ સુદયંગસુખદ ન થતાં નથી. * “તુ' gવ કાર અર્થક છે. * ‘દિ' થાત્ અર્થમાં છે. ગાથાર્થ : વ્યાખ્યાન કરવાના વિષયમાં વિપરીતકરણ થયે છતે કાળ પણ એકાંતે શરણ થતો નથી જ; તેમાં હેતુ આપે છે– જે કારણથી આ પાંચમા પણ આરામાં મંત્રરહિત વિષાદિ સુખને આપનારાં થતાં નથી. ટીકા : ___कालोऽपि वितथकरणे-विपरीतकरणे नैकान्तेनेह प्रक्रमे भवति शरणमेव, कुत इत्याह-न ह्येतस्मिन्नपि काले-दुष्षमालक्षणे विषादि प्रकृतिदुष्टं सत् सुखदममन्त्रयुतं तु भवतीति गाथार्थः ॥९९९॥ ટીકાઈઃ આ પ્રક્રમમાં=વ્યાખ્યાન કરવાના પ્રસંગમાં, વિતથકરણમાં=વિપરીતકરણમાં, કાળ પણ એકાંતથી શરણ નથી જ થતો. કયા કારણથી? એથી કહે છે– જે કારણથી દુઃષમાના લક્ષણવાળા આ પણ કાળમાં પ્રકૃતિથી દુષ્ટ છતું અમંત્રથી યુક્ત વિષાદિ વળી સુખને દેનારું થતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૯-૧૦૦૦ ભાવાર્થ : ગાથા ૯૯૬-૯૯૭માં કહ્યું તેના કરતાં વિપરીત રીતે વ્યાખ્યાન કરનાર કોઈ આચાર્ય કાળનું શરણું ગ્રહણ કરીને વિચારે કે “આ કાળ વિષમ છે, તેથી મારું કરાયેલું વ્યાખ્યાન વિપરીત થાય તોપણ દોષ નથી.” તો તેમના દ્વારા લેવાયેલ આલંબનમાં કાળ પણ એકાંતે શરણ નથી જ થતો. અહીં “કાળ એકાંતે શરણ નથી” એમ કહેવાનો આશય એ છે કે કોઈક અપેક્ષાએ કાળનું શરણું ઇષ્ટ છે, પરંતુ એકાંતે ઇષ્ટ નથી. તે અપેક્ષા બતાવે છે – પૂર્વકાલીન આચાર્યો જે રીતે આગમોનું વ્યાખ્યાન કરતા હતા, તે પ્રકારનું વ્યાખ્યાન આ યુગના વ્યુત્પન્ન પણ આચાર્યો પ્રાયઃ કરીને કરી શકતા નથી; એ અપેક્ષાએ કાળનું શરણું લઈને સ્વશક્તિ અનુસારે કોઈ વ્યુત્પન્ન આચાર્ય ઉપદેશ આપે તો દોષ નથી. છતાં પૂર્વની બે ગાથામાં બતાવેલા ગુણોવાળું વ્યાખ્યાન જેઓ કરી શકતા હોય તેવા આચાર્ય આ યુગને અનુસાર વ્યુત્પન્ન છે, અને તેઓ વ્યાખ્યાન કરવાના અધિકારી છે, અન્ય નહીં; અને જે ઉપદેશક હજી આગમગ્રાહ્ય અને યુક્તિગ્રાહ્ય પદાર્થોમાં વ્યુત્પન્ન થયેલા નથી, અને શ્રોતાઓમાં શ્રુતજ્ઞાનવિષયક તે પ્રકારનું ગૌરવ પેદા કરી શકે તેવા નથી, તેમ જ જિનવચનોના ગાંભીર્યને સમજ્યા નથી, ફક્ત યત્કિંચિત્ શાસ્ત્રો ભણીને જિનવચનોને યથાતથા જોડીને વ્યાખ્યાન કરનારા છે, તેવા સાધુ કાળનું અવલંબન લઈને વ્યાખ્યાન કરે તે ઉચિત નથી; કેમ કે તેઓની યથાતથા પ્રરૂપણા તત્ત્વના જિજ્ઞાસુ એવા યોગ્ય શ્રોતાઓને જિનવચનમાં હેયબુદ્ધિ પેદા કરાવે છે. આથી શાસ્ત્રમાં અવ્યુત્પન્ન ઉપદેશકે કાળનું અવલંબન લઈને પણ શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરવું જોઈએ નહિ; કેમ કે જેમ આ કાળમાં પણ જે વિષાદિ મંત્રથી પ્રતિબદ્ધ થયેલ નથી અને જેમાં મારણશક્તિ રહેલી છે, એવા વિષાદિ સુખ આપનારા થતા નથી, તેમ આ કાળમાં પણ અવ્યુત્પન્ન સાધુ દ્વારા અપાયેલો ઉપદેશ પોતાના અને શ્રોતાઓના કલ્યાણનું કારણ બનતો નથી, અને મંત્રરહિત વિષાદિ જેમ આ કાળમાં પણ વિનાશ કરે છે, તેમ અવ્યુત્પન્ન સાધુનો ઉપદેશ આ કાળમાં પણ સ્વ-પરનો વિનાશ કરે છે. ૯૯લા અવતરણિક : પૂર્વગાથામાં કહ્યું કે વિપરીત વ્યાખ્યાન કરવામાં કાળ પણ એકાંતે શરણ નથી, જેમ મંત્રરહિત વિષાદિ આ કાળમાં પણ સુખદ થતા નથી. તેથી હવે કેવા પ્રકારનું વિપરીત વ્યાખ્યાન વિષાદિ તુલ્ય છે? અને મંત્ર સમાન શું છે? તે જણાવવા અર્થે કહે છે – ગાથા : एत्थं च वितहकरणं नेअं आउट्टिआउ सव्वं पि। पावं विसाइतुल्लं आणाजोगो अ मंतसमो ॥१०००॥ અન્વયાર્થ : ધં ચ અને અહીં=વ્યાખ્યાન કરવાના વિષયમાં, માટ્ટિકાર્ડ આકુટ્ટિકાથી સળં પિ વિતરિપ સર્વ પણ વિતથકરણ પાવં પાપવાળું, વિસારૂતુર્ક-વિષાદિની તુલ્ય ગ્રં=જાણવું, મા ITનો અને આજ્ઞાયોગ મંતસમો મંત્રસમ (જાણવો.) For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૦ ૮૫ ગાથાર્થ : અને વ્યાખ્યાન કરવાના વિષયમાં આકુટ્ટિકાથી સર્વ પણ વિપરીતકરણ પાપવાળું, વિષાદિ જેવું જાણવું, અને જિનની આજ્ઞાનો યોગ મંત્ર જેવો જાણવો. ટીકા : अत्र च प्रक्रमे वितथकरणं ज्ञेयं आकुट्टिकया-उपेत्यकरणेन सर्वमपि पापं निन्द्यं विषादितुल्यं, विपाकदारुणत्वाद्, आज्ञायोगश्च-सूत्रव्यापारश्च अत्र मन्त्रसमः, तद्दोषापनयनादिति सूत्रार्थः ॥१०००॥ ટીકાર્ય : અને આ પ્રક્રમમાં=વ્યાખ્યાન કરવાના પ્રક્રમમાં, આકુટ્ટિકાથી–ઉપેત્યકરણથી=જાણીને કરવાથી, સર્વ પણ વિતથકરણ, પાપવાળું નિંદવા યોગ્ય, વિષાદિની તુલ્ય જાણવું; કેમ કે વિપાકથી દારુણપણું છે; અને અહીં વ્યાખ્યાન કરવાના વિષયમાં, આજ્ઞાયોગ-સૂત્રવ્યાપાર, મંત્રની સમાન છે; કેમ કે તેના=વિતથકરણના, દોષનું અપનયન થાય છે, એ પ્રમાણે સૂત્રનો અર્થ છે. ભાવાર્થ : ઉપદેશ આપનાર આચાર્ય જાણતા હોય કે આજ્ઞાગ્રાહ્ય પદાર્થોને આજ્ઞાથી, અને હેતુઝાહ્ય પદાર્થોને હેતુથી વ્યાખ્યાન કરવા દ્વારા શ્રોતાઓને શ્રુતમાં ગૌરવ પેદા કરવાની હજુ મારી શક્તિ નથી, છતાં તે આચાર્ય શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરે, તો તે વ્યાખ્યાન આકટ્ટિકાથી અર્થાત જાણીબૂજીને, વિપરીત કરવારૂપ છે, અને વ્યાખ્યાનનું આ વિતથકરણ વિષાદિ સમાન છે; કેમ કે આ રીતે વ્યાખ્યાન કરનારા આચાર્ય માર્ગનો વિનાશ કરીને ક્લિષ્ટ એવું મિથ્યાત્વમોહનીયકર્મ બાંધે છે, જેના કારણે પોતે ઘણા ભવો સુધી ભગવાનના માર્ગમાં વ્યામોહ પ્રાપ્ત કરશે. વળી તે વ્યાખ્યાનનું વિતથકરણ પાપરૂપ છે અર્થાત્ નિંદનીય પ્રવૃત્તિરૂપ છે. પરંતુ જે આચાર્ય શાસ્ત્રવચનથી જાણે છે કે ભગવાને આજ્ઞાગમ્ય પદાર્થોને આજ્ઞાથી જ, અને યુક્તિગમ્ય પદાર્થોને યુક્તિથી જ વ્યાખ્યાન કરવાનું કહેલ છે, અને તે આચાર્ય આજ્ઞાની પ્રધાનતાથી શ્રોતાઓને શ્રુતમાં ગૌરવ પેદા થાય તે રીતે જ વ્યાખ્યાન કરતા પણ હોય, આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી ક્યારેક વિપરીત વ્યાખ્યાન થઈ જાય, તો તે વિપરીત વ્યાખ્યાનનું કરણ વિષાદિ જેવું છે, છતાં તેવા આચાર્યમાં વર્તતો ભગવાનની આજ્ઞાનો યોગ મંત્ર જેવો છે; કેમ કે તે આચાર્ય વ્યાખ્યાન કરવા અંગે ભગવાનની શું આજ્ઞા છે ? તેને લક્ષ્યમાં રાખીને વ્યાખ્યાન કરે છે. તેથી વ્યાખ્યાનકાળમાં ઉપદેશકનો ઉપયોગ સૂત્રના વ્યાપારમાં પ્રવર્તે છે, જે સૂત્રનો વ્યાપાર ઉત્તમ ભાવરૂપ છે. આ મંત્ર સરખો ઉત્તમ ભાવરૂપ સૂત્રનો વ્યાપાર, અનાભોગથી કે સહસાત્કારથી જે કાંઈ વિપરીત વ્યાખ્યાન થઈ જાય તે રૂપ વિતથકરણ વિષાદિ જેવું હોવા છતાં, તે વિષાદિથી પ્રાપ્ત થનારા દોષને દૂર કરે છે. અર્થાત્ જિનવચનાનુસારી વ્યાખ્યાન કરવામાં ઉપયુક્ત આચાર્યથી ક્વચિત્ વિપરીત વ્યાખ્યાન થઈ જાય તો પણ તેમના હૈયામાં વર્તતો આજ્ઞાયોગનો ઉપયોગ તેમના ચિત્તની મલિનતા થવા દેતો નથી. માટે આવા આચાર્યનું વિપરીત વ્યાખ્યાન પણ નિંદનીય નથી. ||૧00oll. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ s અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૧ અવતરણિકા : उपसंहरन्नाह - અવતરણિતાર્થ : ગાથા ૯૯૬-૯૯૭માં ગાથા ૯૯૨થી ૯૯૫ના કથનનું નિગમન કરતાં પાંચ ગુણોવાળું વ્યાખ્યાન કરવાનું કહ્યું. ત્યારપછી ગાથા ૯૯૮માં વિપરીત વ્યાખ્યાન કરવામાં દોષો થાય છે તેમ કહીને ગાથા ૯૯૯-૧000માં વિપરીત વ્યાખ્યાન કરવામાં કાળનું પણ અશરણપણું અને આજ્ઞાયોગનું શરણપણું બતાવ્યું. હવે તે સર્વ કથનનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : ता एअम्मि वि काले आणाकरणे अमूढलक्खेहिं । सत्तीए जइअव्वं एत्थ विही हंदि एसो अ ॥१००१॥ અન્વયાર્થ : તા તે કારણથી વિપરીત વ્યાખ્યાન કરવામાં કાળ પણ એકાંતે શરણ નથી અને આજ્ઞાયોગ શરણ છે તે કારણથી, અખિવિન્ને આ પણ કાળમાં સમૂહર્તહિં અમૂઢલક્ષવાળા એવા ગુરુએ સત્ત શક્તિથી મારિને આજ્ઞાકરણમાં નબૅયત્ન કરવો જોઈએ, સ્થિ અને અહીં=વ્યાખ્યાન કરવામાં, હો વિહી આ=હવે બતાવાશે એ, વિધિ છે. ગાથાર્થ : વિપરીત વ્યાખ્યાન કરવામાં કાળ પણ એકાંતે શરણ થતો નથી, અને આજ્ઞાયોગ શરણ છે, તે. કારણથી આ પણ કાળમાં અમૂઢલક્ષ્યવાળા એવા ગુરુએ શક્તિથી આજ્ઞાકરણમાં ચત્ન કરવો જોઈએ, અને વ્યાખ્યાન કરવામાં હવે બતાવાશે એ વિધિ છે. ટીકાઃ ___ यस्मादेवं तस्मादेतस्मिन्नपि काले-दुष्षमारूपे आज्ञाकरणे-सौत्रविधिसम्पादने अमूढलक्षैः सद्भिः शक्त्या यतितव्यमुपसम्पदादौ, अत्र विधिरेष व्याख्यानकरणे, हन्दीत्युपप्रदर्शने, एष च वक्ष्यमाणलक्षण इति गाथार्थः ॥१००१॥ ટીકાર્ય : જે કારણથી આમ છે=મંત્રરહિત વિષાદિની જેમ, મંત્રસમાન આજ્ઞાયોગરહિત વિપરીત વ્યાખ્યાનનું કરણ, આ કાળમાં પણ એકાંતે શરણભૂત બનતું નથી એમ છે, તે કારણથી આ પણ દુઃષમારૂપ કાળમાં અમૂઢલક્ષવાળા છતા ગુરુએ ઉપસંપદાદિ વિષયક=ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા શિષ્ય વગેરે વિષયક, આશાના કરણમાં સૂત્ર સંબંધી વિધિના સંપાદનમાં, શક્તિથી યત્ન કરવો જોઈએ. અહીં=વ્યાખ્યાનના કરણમાં, આ વિધિ છે; અને આ એટલે વક્ષ્યમાણ લક્ષણ હવે કહેવાનાર લક્ષણવાળી વિધિ. ઇંદ્ધિ એ પ્રકારે અવ્યય ઉપપ્રદર્શનમાં છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર ગાથા ૧૦૦૧-૧૦૦૨ ભાવાર્થ: પૂર્વમાં સ્થાપન કર્યું કે વિષમ કાળમાં પણ વ્યાખ્યાન કરવામાં વિપર્યય કરવાથી દોષો થાય છે, તેથી દુઃષમા નામના પાંચમા આરામાં પણ ગીતાર્થ આચાર્યએ અમૂઢલક્ષવાળા થઈને અર્થાત્ શિષ્યોની યોગ્યતાનો વિચાર કરવામાં શક્તિના પ્રકર્ષથી યત્ન કરીને, તેમની યોગ્યતાને અનુરૂપ શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ વિષમ કાળનું શરણું લઈને શાસ્ત્રીય પદાર્થોનું જેમ તેમ પ્રરૂપણ કરવું જોઈએ નહીં, જેથી ભગવાને બતાવેલ વ્યાખ્યાન વિષયક વિધિનું સમ્યક્ પાલન થઈ શકે. વળી ઉ૫૨માં બતાવ્યું એવું વ્યાખ્યાન કરવાના વિષયમાં હવેની ગાથાઓમાં બતાવાશે એ વિધિ છે. ૧૦૦૧ ગાથા: : मज्जण निसिज्ज अक्खा किइकम्मुस्सग्ग वंदणं जिट्ठे । संतो होइ जिट्ठो न उ पज्जाएण तो वंदे ॥१००२॥ અન્યચાર્થ: મળ્વળ નિમિષ્ન=માર્જન, નિષદ્યા (કરાય છે.) અલ્લ્લા-અક્ષો (લવાય છે.) વિજ્ઞમ્મૂ-કૃતિકર્મ, સ્લન=કાયોત્સર્ગ, નિકે વંÍ=જ્યેષ્ઠવિષયક વંદન (કરાય છે.) માસંતો-બોલતા એવા=ગુરુ દ્વારા અપાયેલ વ્યાખ્યાનને કહેતા એવા સાધુ, નિટ્ટો જ્યેષ્ઠ હો=થાય છે, પન્નાĪ ૩ ન=પરંતુ પર્યાયથી નહીં. તો-તે કારણથી વંવે-વંદે=જ્યેષ્ઠને જ વંદન કરે. ગાથાર્થ: પ્રમાર્જન કરાય છે, બે નિષધા કરાય છે, તે નિષધા પર સ્થાપનાચાર્ય સ્થપાય છે, ગુરુને વંદન કરાય છે, કાયોત્સર્ગ કરાય છે, પછી જ્યેષ્ઠ સાધુને વંદન કરાય છે. અહીં ગુરુનું વ્યાખ્યાન કહેતા અનુભાષક સાધુ મોટા છે, પરંતુ સંયમપર્યાયથી અધિક સાધુ મોટા નથી. તે કારણથી અનુભાષક સાધુને જ વંદન કરે. ટીકા ८७ मार्जनं व्याख्यास्थानस्य, निषद्या गुर्वादेः, अक्षा:- चन्दनका उपनीयन्ते, कृतिकर्म्म-वन्दनमाचार्याय, कायोत्सर्गेऽनुयोगार्थं, वन्दनं ज्येष्ठविषयम्, इह भाषमाणो भवति ज्येष्ठः, न तु पर्यायेण, ततो वन्देत તમેવેતિ ગાથાર્થ: ૬૦૦૨૫ * ‘‘તુવે’’માં ‘આર્િ' પદથી અક્ષનું ગ્રહણ છે. ટીકાર્ય (૧) વ્યાખ્યાના સ્થાનનું માર્જન કરાય છે અર્થાત્ ગુરુ જે સ્થાનમાં સૂત્રના અર્થોનું વ્યાખ્યાન કરવાના હોય તે સ્થાનમાં શિષ્યો કાજો લે છે. (૨) ગુરુ આદિની નિષદ્યા કરાય છે અર્થાત્ કાજો લીધા પછી શિષ્યો ગુરુનું અને સ્થાપનાચાર્યજીનું એમ બે આસન પાથરે છે. (૩) અક્ષો=ચંદનકો, લવાય છે અર્થાત્ સ્થાપનાચાર્યજીનું આસન પાથર્યા પછી શિષ્યો સ્થાપનાચાર્યજીને તે સ્થાનમાં લાવીને આસન ઉપર સ્થાપે For Personal & Private Use Only www.jalnelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૨-૧૦૦૩ છે. (૪) આચાર્યને=વ્યાખ્યાન કરનાર ગુરુને, કૃતિકર્મ વંદન, કરાય છે. (૫) અનુયોગ અર્થે કાયોત્સર્ગ કરાય છે. (૬) જ્યેષ્ઠના વિષયવાળું વંદન થાય છે. અહીં=વ્યાખ્યાનના વિષયમાં, ભાષમાણ=ગુરુનું વ્યાખ્યાન સ્પષ્ટ કરતા સાધુ, જ્યેષ્ઠ થાય છે; પરંતુ પર્યાયથી નહીં=સંયમજીવનનો ઘણો પર્યાય હોવામાત્રથી સાધુ જ્યેષ્ઠ થતા નથી. તે કારણથી તેને જ=ગુરુનું વ્યાખ્યાન સ્પષ્ટ કરતા સાધુને જ, વંદન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વ્યાખ્યાન સાંભળવાની ઇચ્છાવાળા શિષ્યો પ્રથમ, જે સ્થાનમાં ગુરુ-આચાર્ય વ્યાખ્યાન કરવા બેસતા હોય તે સ્થાનમાં દંડાસણથી વસતિનું પ્રમાર્જન કરે, જેથી અહિંસાવ્રતનું પાલન થાય. ત્યારપછી તે સ્થાનમાં આચાર્યનું અને સ્થાપનાચાર્યનું આસન સ્થાપન કરે, તેમાં આચાર્યના આસન કરતાં સ્થાપનાચાર્યનું આસન થોડું ઊંચું સ્થાપે. ત્યારપછી તે ઊંચા આસન ઉપર સ્થાપનાચાર્યરૂપ અક્ષોનું સ્થાપન કરે. ત્યારબાદ આચાર્ય પોતાના આસન ઉપર બિરાજમાન થાય ત્યારે વ્યાખ્યાન સાંભળનારા સર્વ સાધુઓ આચાર્યને વંદન કરે અને પછી વ્યાખ્યાન સાંભળવાના નિમિત્તે કાઉસ્સગ્ન કરે, જેથી વિશુદ્ધ થયેલ ચિત્ત તે સાધુઓને શાસ્ત્રના અર્થો સમ્યક્ પરિણમન પમાડે. ત્યારપછી સર્વ સાધુઓ જયેષ્ઠ સાધુને વંદન કરે. અહીં ‘યેષ્ઠ' શબ્દથી આચાર્યએ કરેલ સૂત્રોના અર્થોના વ્યાખ્યાનને સમજાવવાની પટ્પ્રજ્ઞાવાળા સાધુનું ગ્રહણ કરવાનું છે. તેથી પટ્પ્રજ્ઞાવાળો શિષ્ય ગુરુએ કહેલા ગંભીર અર્થોનું અવધારણ કરીને વ્યાખ્યાનની સમાપ્તિમાં ફરીથી સર્વ સાધુઓને તે અર્થો સમજાવે, જેથી વ્યાખ્યાન દરમિયાન ગંભીર અર્થોનું અવધારણ ન થયું હોય તેવા સાધુઓને પણ અનુભાષક એવા જયેષ્ઠ સાધુના વચનથી અવધારણ થઈ જાય. આથી આવા જ્ઞાનપર્યાયથી જયેષ્ઠ અનુભાષક સાધુને તેના કરતાં સંયમપર્યાયથી જયેષ્ઠ સાધુઓ પણ વંદન કરે. I/૧૦૦૨ અવતરણિકા : व्यासार्थं त्वाह - અવતરણિકાર્ય : વળી વ્યાસથી અર્થને કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં વ્યાખ્યાનકરણમાં વિધિ કહી તે વિધિને વિસ્તારથી બતાવે છે – ગાથા : ठाणं पमज्जिऊणं दोन्नि निसिज्जाओ होंति कायव्वा । एक्का गुरुणो भणिआ बीआ पुण होइ अक्खाणं ॥१००३॥ અન્વયાર્થ : તાજ પબ્લિક સ્થાનને પ્રમાર્જીને રોગ્નિ નિતિજ્ઞોકબે નિષદ્યાઓ શ્રાવ્યા રતિ-કર્તવ્ય થાય છે. પERI મુuો મfor=એક ગુરુની કહેવાઈ છે, વીમા પુ રોટ્ટ=વળી બીજી અક્ષોની હોય છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૦૩-૧૦૦૪ ગાથાર્થ : વ્યાખ્યાન કરવાના સ્થાનને પ્રમાઈને બે નિષધાઓ કર્તવ્ય થાય છે. એક નિષધા ગુર માટે અને વળી બીજી નિષધા સ્થાપનાચાર્ય માટે હોય છે. ટીકાઃ स्थानं प्रमृज्य व्याख्यास्थानं द्वे निषद्ये भवतः कर्त्तव्ये सम्यगुचितकल्पैः, तत्रैका गुरोर्भणिता निषीदननिमित्तं, द्वितीया पुनर्भवति मनागुच्चतरा अक्षाणां, समवसरणोपलक्षणमेतदिति गाथार्थः ૨૦૦રૂા. ટીકાર્ય : સ્થાનને=વ્યાખ્યાના સ્થાનને, પ્રમાજીને સમ્યગુ ઉચિત કલ્પો વડે=સારાં યોગ્ય વસ્ત્રો વડે, બે નિષદ્યા કર્તવ્ય થાય છે. તેમાંeતે બે નિષદ્યામાં, એક નિષદ્યા ગુરુના નિષદનના નિમિત્તે-ગુરુને બેસવા માટે, કહેવાયેલી છે. વળી મનામ્ ઉચ્ચતર એવી દ્વિતીય અક્ષોની હોય છે=ગુરુની નિષદ્યાથી કંઈક ઊંચી બીજી નિષદ્યા સ્થાપનાજી માટે તૈયાર કરવાની હોય છે. આ=વ્યાખ્યાન કરતી વખતે નિષદ્યા સ્થાપન કરીને તેના ઉપર અક્ષોની સ્થાપના કરવી એ, સમવસરણનું ઉપલક્ષણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગુરુની અને અક્ષોની એમ બે નિષદ્યા કરવાનું તાત્પર્ય એ છે કે વ્યાખ્યાનના સ્થાનનું પ્રમાર્જન કરીને સાધુઓએ બહુમાન જળવાય તેવા પ્રકારના સમ્યગૂ ઉચિત વસ્ત્રો વડે ગુરુને બેસવા માટે અને સ્થાપનાચાર્ય સ્થાપવા માટે બે આસનો પાથરવાનાં છે. વળી, આસન પાથરીને અક્ષો સ્થાપવા અને તે અક્ષોની સમક્ષ વ્યાખ્યાન કરવું એ સમવસરણનું ઉપલક્ષણ છે. આશય એ છે કે સમવસરણમાં જેમ ભગવાન બિરાજમાન હોય છે, તેમ સમવસરણ સ્થાનીય નિષદ્યામાં સ્થાપનાચાર્ય બિરાજમાન હોય છે. આથી સામાચારી પ્રકરણની ગાથા ૭૬માં કહ્યું છે કે “અકૃતસમવસરણવાળા ગુરુએ વ્યાખ્યાન આપવું જોઈએ નહીં, તે ઉત્સર્ગ છે.” અને સમવસરણનો અર્થ કર્યો કે “અક્ષોની નિષદ્યા.” તેથી એ ફલિત થાય કે વ્યાખ્યાનકાળમાં નિષદ્યા રચીને તેના પર અક્ષોનું સ્થાપન કરવું, એ સમવસરણ રચીને તે સમવસરણમાં વ્યાખ્યાન આપવા બરાબર છે, એમ સૂચવે છે. ૧૦૦૩/l. અવતરણિકા: विधिविशेषमाह - અવતરણિતાર્થ : વિધિવિશેષને કહે છે, અર્થાતુ ગાથા ૧૦૦૨માં બતાવેલ વ્યાખ્યાનકરણની વિધિમાંથી અન્ન, નિસિન્ન અને ગલ્લા શબ્દનો વિસ્તારથી અર્થ પૂર્વગાથામાં કર્યો, હવે ત્યાં કરવા યોગ્ય વિશેષ વિધિ બતાવે છે – For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ GO અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૪ ગાથા : दो चेव मत्तगाइं खेले काइअ सदोसगस्सुचिए । एवंविहो वि णिच्चं वक्खाणिज्ज त्ति भावत्थो ॥१००४॥ અન્વયાર્થ : સલોસ રૂંસદોષકના=રોગવાળા ગુરુના, ને વા=શ્લેષ્મ વિષયક, કાયિક વિષયક વો ચેવ મત્તડું બે જ માત્રક વિE=ઉચિતમાં યોગ્ય સ્થાનમાં, હોય છે. પર્વવિદો વિ આવા પ્રકારના પણ (ગુરુ) ચિંનિત્ય વરઘાન્નિવ્યાખ્યાન કરે, ત્તિ એ પ્રમાણે માવસ્થો ભાવાર્થ છે. ગાથાર્થ : રોગવાળા ગુરુ માટે શ્લેષ્મનું માત્રક અને કાચિકનું માત્રક, એમ બે જ માત્રક યોગ્ય સ્થાનમાં હોય છે. આવા પ્રકારના પણ ગર નિત્ય વ્યાખ્યાન આપે, એ પ્રમાણે ભાવાર્થ છે. ટીકા : द्वे एव मात्रके भवतः श्लेष्ममात्रकं कायिकमात्रकं च सदोषकस्य गुरोः न सर्वस्य उचिते भूभागे भवतः, ऐदंपर्यमाह-एवंविधोऽपि सदोषः सन् नित्यं व्याख्यानयेदिति प्रस्तुतभावार्थ इति गाथार्थः ૨૦૦૪ ટીકાર્થ: સર્વનાં નહીં, પરંતુ દોષવાળા ગુરુના શ્લેષ્મનું માત્રક અને કાયિકનું માત્રક, એમ બે જ માત્રક ઉચિત ભૂમિના ભાગમાં હોય છે. ઐદંપર્યને કહે છે – આવા પ્રકારના પણ દોષવાળા છતા=આવા રોગી પણ ગુરુ, નિત્ય વ્યાખ્યાન કરે, એ પ્રકારે પ્રસ્તુતનો=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો, ભાવાર્થ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * “ર્વવિદ્દો વિ'માં “જિ'થી એ જણાવવું છે કે શારીરિક સ્વસ્થતા હોય તેવા આચાર્ય તો શિષ્યોને નિષ્પન્ન કરવા માટે શક્તિના પ્રકર્ષથી સૂત્રના અર્થોનું નિત્ય વ્યાખ્યાન કરે જ, પરંતુ આવા પ્રકારના પણ અર્થાત્ શારીરિક સ્વસ્થતા ન હોય એવા પ્રકારના પણ આચાર્ય, સ્વ-પરના હિત માટે શક્તિ ગોપવ્યા વગર નિત્ય વ્યાખ્યાન કરે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું તેમ વ્યાખ્યાનના સ્થાનનું પ્રમાર્જન કરીને શિષ્યો બે નિષદ્યા પાથરે. ત્યારપછી વ્યાખ્યાન આપનારા આચાર્ય રોગવાળા હોય, જેથી તેમને વારે વારે કફ કાઢવો પડતો હોય, અને માત્રુ કરવું પડતું હોય, તો શિષ્યો ગ્લેખ કાઢવા માટે અને માગું કરવા માટે ઉચિત સ્થાનમાં બે માત્રક મૂકી રાખે; પરંતુ આ બે માત્રક સર્વ આચાર્ય માટે મૂકવાનાં નથી, પણ વ્યાખ્યાન કરનાર આચાર્ય રોગિષ્ઠ હોય તો જ મૂકવાનાં છે. વળી, આમ કહેવા પાછળનું ઐદંપર્ય એ છે કે આવા રોગિષ્ઠ પણ આચાર્યએ શક્તિના પ્રકર્ષથી શિષ્યોને શાસ્ત્રસંપન્ન કરવા માટે હંમેશાં સૂત્રના અર્થોનું વ્યાખ્યાન આપવું જોઈએ. /૧૦૦૪ો. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ 69 અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા દ્વાર | ગાયા ૧૦૦૫ અવતરણિકા : ગાથા ૧૦૦૨માં બતાવેલ વિધિમાંથી ગાથા ૧૦૦૩માં પ્રથમ ત્રણ શબ્દોનો વિસ્તારાર્થ બતાવ્યો. ત્યારપછી રોગી આચાર્યને આશ્રયીને વિશેષ વિધિ બતાવવા દ્વારા પૂર્વગાથામાં સ્પષ્ટ કર્યું કે આવા રોગી પણ આચાર્યએ હંમેશાં વ્યાખ્યાન આપવું જોઈએ. હવે ગાથા ૧૦૦રમાં બતાવેલ ફિમ શબ્દનો વિસ્તારથી અર્થ બતાવે છે – ગાથા : जावइआओ सुर्णिती सव्वे वि हु ते तओ अ उवउत्ता । पडिलेहिऊण पोतिं जुगवं वंदंति भावणया ॥१००५॥ અન્વચાઈ: તો મેં અને ત્યારપછી=શિષ્યોએ પાથરેલ નિષદ્યા ઉપર આચાર્ય બેસે ત્યારપછી, નવમો -જેટલા Uતી સાંભળે છે, માવજીયા=ભાવથી નમેલા સજો વિ 343 તે સર્વ પણ ઉપયુક્ત એવા તેઓ-તે સાધુઓ, પોત્તિ પવિત્નદિપ= મુહપત્તિને પ્રતિલેખીને ગુવં વંતિયુગપએક સાથે, વંદન કરે છે. * “શું' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : શિષ્યોએ પાથરેલ આસન ઉપર આચાર્ય બેસે ત્યારપછી, જેટલા સાધુઓ વ્યાખ્યાન સાંભળે છે, ભાવથી નમેલા સર્વ પણ ઉપયુક્ત એવા તે સાધુઓ, મુહપત્તિને પ્રતિલેખીને એક સાથે વંદન કરે છે. ટીકા? यावन्तः शृण्वन्ति व्याख्यानं सर्वेऽपि साधवः ते ततश्च तदनन्तरमुपयुक्ताः सन्तः प्रत्युपेक्ष्य पोत्ति तया कायं च युगपद्वन्दन्ते गुरूं, न विषमं, भावनताः सन्त इति गाथार्थः ॥१००५॥ ટીકાઈ: અને ત્યારપછી–ગુરુ વ્યાખ્યાન આપવા આસન પર બેસે ત્યારપછી, જેટલા વ્યાખ્યાનને સાંભળે છે, સર્વ પણ ઉપયુક્ત છતા તે સાધુઓ મુહપત્તિને, અને તેના વડે=મુહપત્તિ વડે, કાયને=શરીરને, પ્રત્યુપેશીને, ભાવથી નમેલા છતા એક સાથે ગુરુને વંદન કરે છે, વિષમ નહીં આગળ-પાછળ વંદન કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વ્યાખ્યાન સાંભળનાર સર્વ સાધુઓ આચાર્ય પધારે તે પહેલાં જ વ્યાખ્યાનમાંડલીમાં ઉપસ્થિત થયેલા હોય, અને આચાર્ય આસન ઉપર બેસે ત્યારે ઉપયોગવાળા થઈને મુહપત્તિનું અને શરીરનું પડિલેહણ કરે, જેથી સૂક્ષ્મ પણ જીવની વિરાધના ન થાય. ત્યારપછી સર્વ સાધુઓ આચાર્યને એક સાથે જ વંદન કરે છે, For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૫-૧૦૦૬ છૂટક-છૂટક વંદન કરતા નથી; અને એક સાથે વંદન પણ ગુરુને ભાવથી નમવાપૂર્વક કરે છે, જેથી વંદન દ્વારા ગુરુ પ્રત્યે અહોભાવ થવાથી પોતે સાંભળેલ વ્યાખ્યાન પોતાના જીવનમાં સમ્યક્ પરિણમન પામે. ||૧૦૦૫ ૯૨ અવતરણિકા : પૂર્વગાથામાં કૃતિકર્મ કરવાની વિધિનો વિસ્તારથી અર્થ બતાવ્યો. હવે ગાથા ૧૦૦૨માં રહેલ HT શબ્દનો વિસ્તારથી અર્થ બતાવે છે ગાથા : - सव्वे वि उ उस्सग्गं करिंति सव्वे पुणो वि वंदंति । नासन्ने नाइदूरे गुरुवयणपडिच्छगा होंति ॥१००६॥ અન્વયાર્થઃ સવ્વ વિ કમ્પનું િિત=સર્વ પણ (સાધુઓ) ઉત્સર્ગને=કાયોત્સર્ગને, કરે છે, સવ્વ પુો વિ વંયંતિસર્વ (સાધુઓ) ફરી પણ વંદન કરે છે, ગુરુવયળપત્તિ=ગુરુવચનના પ્રતીચ્છકો=ગુરુના વચનને સાંભળવામાં તત્પર સાધુઓ, નાસન્ને નાપૂરે હ્રૌંતિ-ન આસન્નમાં, ન અતિદૂરમાં હોય છે. ગાથાર્થઃ સર્વ પણ સાધુઓ કાયોત્સર્ગ કરે છે, સર્વ સાધુઓ ફરી પણ વંદન કરે છે, ગુરુના વચનને ઇચ્છનારા સાધુઓ બહુ દૂર નહીં બહુ નજીક નહીં એ રીતે બેઠા હોય છે. ટીકા सर्वेऽपि च भूयः (? संभूय) कायोत्सर्गं कुर्वन्ति अनुयोगप्रारम्भार्थं, तत्समाप्तौ च सर्वे पुनरपि वन्दन्ते गुरुमेव, ज्येष्ठार्यमित्यन्ये, तदनु नाऽऽसन्ने नाऽतिदूरे गुर्ववग्रहं विहाय गुरुवचनप्रतीच्छका भवन्त्युपयुक्ता કૃતિ ગાથાર્થ: ૨૦૦૬॥ નોંધઃ ટીકામાં ભૂય: શબ્દને ઠેકાણે સંમૂય હોવું જોઈએ, પાઠશુદ્ધિ મળેલી નથી. ટીકાર્ય અને સર્વ પણ સાધુઓ એકઠા થઈને અનુયોગના પ્રારંભ અર્થે=વ્યાખ્યાન શરૂ કરવા માટે, કાયોત્સર્ગને કરે છે, અને તેની=કાયોત્સર્ગની, સમાપ્તિમાં સર્વ સાધુઓ ફરી પણ ગુરુને જ વંદન કરે છે. જ્યેષ્ઠાર્યને=ગુરુ દ્વારા વ્યાખ્યાન કરાયેલ પદાર્થોને સ્પષ્ટ કરનારા એવા અનુભાષક સાધુને, વંદન કરે છે, એ પ્રમાણે અન્યો કહે છે. ત્યારપછી ગુરુવચનના પ્રતીચ્છકો=ગુરુના વચનના શ્રવણને ઇચ્છનારા સાધુઓ, ગુરુના અવગ્રહને છોડીને, ન આસન્નમાં, ન અતિદૂરમાં ઉપયુક્ત હોય છે અર્થાત્ અતિનજીકમાં નહીં, અતિ દૂરમાં નહીં, એ રીતે બેઠેલા ઉપયોગવાળા થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૬, ૧૦૦૦-૧૦૦૮ ભાવાર્થ: ગુરુને વંદન કર્યા પછી સર્વ સાધુઓ વ્યાખ્યાનના પ્રારંભ માટે કાયોત્સર્ગ કરે છે, જે મંગલાચરણરૂપ છે. કાયોત્સર્ગ કર્યા પછી સર્વ સાધુઓ ફરીથી ગુરુને જ વંદન કરે છે; પરંતુ બીજા કેટલાક આચાર્યો કહે છે કે કાયોત્સર્ગ કર્યા પછી સર્વ સાધુઓ જ્યેષ્ઠાર્યને=અનુભાષક સાધુને વંદન કરે છે. આ અન્ય આચાર્યનો મત જણાવવા અર્થે ગાથા ૧૦૦૨ના પૂર્વાર્ધના અંતે વંવળ નિરીૢ પદ મૂકેલ છે, જેનું તાત્પર્ય પ્રસ્તુત ગાથામાં ખોલેલ છે. આ રીતે ગુરુને કે અન્ય મત પ્રમાણે જ્યેષ્ઠાર્યને વંદન કર્યા પછી, ગુરુનો અવગ્રહ છોડીને બહુ નજીક નહીં કે બહુ દૂર નહીં બેઠેલા સાધુઓ, ઉપયુક્ત થઈને ગુરુવચનને ગ્રહણ કરવાના પરિણામવાળા થાય છે. ||૧૦૦૬॥ અવતરણિકા : श्रवणविधिमाह - ૯૩ અવતરણિકાર્ય સાંભળવાની વિધિને કહે છે, અર્થાત્ ગાથા ૧૦૦૨થી ૧૦૦૬માં વ્યાખ્યાન સાંભળતાં પહેલાં કરવાની ઉચિત વિધિ બતાવી, હવે ગુરુ વ્યાખ્યાન આપવા માટે આસન ઉપર બેસે ત્યારે ગુરુવચન સાંભળવામાં તત્પર શિષ્યો કઈ વિધિથી વ્યાખ્યાન સાંભળે ? તે પ્રસ્તુત બે ગાથામાં બતાવે છે – ગાથા: અન્વયાર્થઃ निद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहिं सुणेअव्वं ॥१००७॥ अहिकंखंतेहिं सुभासिआई वयणाइं अत्थमहुराई । विम्हि मुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥ १००८ ॥ નિાવિહારિવજ્ઞિતૢિ-નિદ્રા-વિકથાથી પરિવર્જિત, ગુત્તેöિ-ગુપ્ત, પંજ્ઞનિકડેનિં-કૃતવાળા પ્રાંજલિ=બે હાથ જોડ્યા છે જેમણે એવા, અસ્થમદ્ઘારૂં સુમસિગારૂં વયળાનું મહિ અંતેહિં અર્થમધુર એવાં સુભાષિત વચનોને અભિકાંક્ષતા, વિગિમુદ્દેહિં-વિસ્મિત મુખવાળા, સિ་િહર્ષાગત=હર્ષને પ્રાપ્ત, હરિસં નળàત્ત્તિ-હર્ષને ઉત્પન્ન કરતા, વત્તે‡િ ઉપયુક્ત એવા સાધુઓએ મત્તિવદુમાળપુત્રં=ભક્તિ-બહુમાનપૂર્વક મુળેઞવ્યં-સાંભળવું જોઈએ. ગાથાર્થ: નિદ્રા-વિકથાથી રહિત, ગુપ્ત, જોડેલી અંજલિવાળા, અર્થથી મધુર એવાં સુભાષિત વચનોનો અભિલાષ કરતા, આશ્ચર્ય પામેલ મુખવાળા, હર્ષિત થયેલા, ગુરુને હર્ષ પેદા કરતા, ઉપયુક્ત શિષ્યોએ ભક્તિ-બહુમાનપૂર્વક વ્યાખ્યાન સાંભળવું જોઈએ. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૦-૧૦૦૮ ટીકાઃ निद्राविकथापरिवर्जितैः सद्भिः बाह्यचेष्टया, तथा गुप्तैः संवृत्तैः बाह्यचेष्टयैव, कृतप्राञ्जलिभिः, अनेन प्रकारेण भक्तिबहुमानपूर्वं गुरौ उपयुक्तैः सूत्रार्थे श्रोतव्यमिति गाथार्थः ॥१००७॥ ટીકાર્થ : બાહ્ય ચેષ્ટા વડે નિદ્રા-વિકથાથી પરિવર્જિત છતા, અને ગુપ્ત=બાહ્યચેષ્ટા વડે જ સંવૃત્ત, કરાયેલ છે પ્રાંજલિ જેમના વડે એવા, આ પ્રકારથી નિદ્રા-વિકથાથી પરિવર્જિતાદિ પ્રકારથી, ગુરુમાં ઉપયુક્ત એવા સાધુઓએ, સૂત્રાર્થવિષયક વ્યાખ્યાન ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : તથા – વળી કઈ રીતે સાંભળવું જોઈએ? તેનો તથાથી સમુચ્ચય કરે છે – ટીકા : अभिकाङ्क्षद्भिः=अभिलषद्भिः सुभाषितानि गुरोः सम्बन्धीनि वचनानि अर्थमधुराणि-परलोकानुगुणार्थानि विस्मितमुखैः शोभनार्थोपलब्ध्याऽऽगतहर्षेः रोमोद्मादिना हर्षं जनयद्भिपयुक्ततया गुरोरिति गाथार्थः ॥१००८॥ ટીકાર્ય અર્થમધુર=પરલોકને અનુગુણ છે અર્થ જેમાં એવા=પરલોકમાં ઉપકારક છે અર્થ જેમાં એવાં, ગુરુના સંબંધવાળાં સુભાષિત વચનોને અભિકાંક્ષતા=અભિલષતા, શોભન અર્થની ઉપલબ્ધિ થવાથી વિસ્મિત મુખવાળા, રોમના ઉદ્ગમાદિ દ્વારા આવેલ હર્ષવાળા, ઉપયુક્તપણા વડે ગુરુના હર્ષને પેદા કરતા એવા સાધુઓએ, ભક્તિ-બહુમાનપૂર્વક વ્યાખ્યાન સાંભળવું જોઈએ, એમ પૂર્વગાથા સાથે અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વ્યાખ્યાન સાંભળતી વખતે સાધુઓએ નિદ્રા ન આવે તે રીતે સ્થિર આસને બેસવું જોઈએ અને વ્યાખ્યાન સિવાયની અન્ય કોઈ વાત ન કરવી જોઈએ; કેમ કે બાહ્ય ચેષ્ટાથી નિદ્રા-વિકથાનું વર્જન કરવામાં ન આવે તો, વ્યાખ્યાન પ્રત્યે અનાદર થવાથી ક્લિષ્ટ એવાં જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે. વળી, મન-વચન-કાયાથી અને ઇન્દ્રિયોથી સંવૃત્ત થઈને સાધુઓએ વ્યાખ્યાન સાંભળવું જોઈએ; કેમ કે મન-વચન-કાયાના યોગો અને ઇન્દ્રિયો સંવૃત્ત ન હોય તો, અવિરતિની ચેષ્ટા હોવાને કારણે શાસ્ત્રના અર્થો સમ્યગૂ પરિણમન પામતા નથી, અને ઇન્દ્રિયોની ચંચળતાને કારણે અર્થોનું તાત્પર્ય ગ્રહણ કરવા માટે ઉપયોગ સુદઢ પ્રવર્તી શકતો નથી. આથી સાધુઓએ સંવૃત્ત થઈને વ્યાખ્યાન શ્રવણ કરવું જોઈએ. વળી, વ્યાખ્યાન સાંભળતી વખતે ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનની અભિવ્યક્તિ અર્થે બે હાથ જોડીને ઉપયોગપૂર્વક બેસવું જોઈએ, જેથી સૂત્રના અર્થોનો યથાર્થ બોધ થાય. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર | ગાથા ૧૦૦-૧૦૦૮, ૧૦૦૯ વળી, સાધુઓએ અર્થથી મધુર એવાં સુભાષિત વચનો સાંભળવાની ઇચ્છાપૂર્વક વ્યાખ્યાન સાંભળવું જોઈએ. આશય એ છે કે ગુરુ દ્વારા કહેવાતાં શાસ્ત્રવચનો પરલોકમાં હિતકારી છે અને પરમગુરુ એવા ભગવાન દ્વારા પ્રરૂપાયેલાં હોવાથી સુભાષિત છે. આથી સાંભળનાર સાધુઓને એવી આકાંક્ષા હોય કે પરલોકને અનુકૂળ એવાં ભગવાનનાં વચનો ગુરુ મને સંભળાવે; અને આવી ઇચ્છા હોવાને કારણે ગુરુ દ્વારા કહેવાતાં વચનો તેમના જીવનમાં શીધ્ર પરિણામ પામે છે; પરંતુ જો શિષ્યોને તેવો અભિલાષ ન હોય તો, ગુરુ દ્વારા કહેવાતાં અર્થથી મધુર પણ વચનોનો પરમાર્થ શિષ્યો પામી શકતા નથી. આથી અર્થમધુર સુભાષિત વચનોને સાંભળવાની અભિલાષા રાખીને શિષ્યોએ વ્યાખ્યાન સાંભળવું જોઈએ. વળી, વ્યાખ્યાનમાં પોતાને સુંદર અર્થોની પ્રાપ્તિ થતી હોવાથી મુખ ઉપર વિસ્મય પ્રગટતો હોય અને અપૂર્વ પદાર્થની પ્રાપ્તિ થવાથી રોમાંચ ખડા થતા હોય તે રીતે ઉપયુક્ત થઈને વ્યાખ્યાન સાંભળવું જોઈએ. વળી, અત્યંત ઉપયુક્ત થઈને અર્થોના તાત્પર્યને ધારણ કરનારા શિષ્યોને વ્યાખ્યાન આપવામાં ગુરુને પણ હર્ષ પેદા થાય છે. તેથી ગુરુને હર્ષ થાય તે રીતે અંતરંગ ઉપયોગપૂર્વક ગુરુ દ્વારા અપાતા વ્યાખ્યાનનું શ્રવણ કરવું જોઈએ, જેના કારણે શાસ્ત્રવચનો શીધ્ર પરિણમે અને મહાનિર્જરાની પ્રાપ્તિ થાય. I૧૦૦૭/ ૧૦૦૮ અવતરણિકા : अत्र फलमाह - અવતરણિકાર્ય : અહીં-પૂર્વની બે ગાથામાં બતાવી એ વિધિથી વ્યાખ્યાન શ્રવણ કરવામાં, પ્રાપ્ત થતા ફળને કહે છે – ગાથા : गुरुपरिओसगएणं गुरुभत्तीए तहेव विणएणं । इच्छिअसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥१००९॥ અન્વચાઈ: ગુરુપોિસU-ગુરુના પરિતોષથી ગત વડે=ગુરુના સંતોષથી પ્રાપ્ત થયેલ શ્રવણ વડે, ગુમરી ગુરુની ભક્તિ વડે, તદેવ તે રીતે જ વિપIui-વિનય વડે (સાધુઓ) ચ્છિક સુત્તસ્થાનું પાપં ઇચ્છિત સૂત્રોના અર્થોના પારને gિí ક્ષિપ્ર=જલદી, સમુવયંતિ પામે છે. ગાથાર્થ : ગુરુના સંતોષથી થયેલ શ્રવણ વડે, ગુરુની ભક્તિ વડે, તેમ જ વિનય વડે શિષ્યો ઇચ્છેલ સૂત્રોના અર્થોનો પાર જલદી પામે છે. ટીકા : गुरुपरितोषगतेन-गुरुपरितोषजातेनेत्यर्थः, गुरुभक्त्या तथैव विनयेन, भक्तिः=उपचार: विनयो For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ GS અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ! “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૯-૧૦૧૦ भावप्रतिबन्धः, ईप्सितसूत्रार्थानां विचित्राणां क्षिप्रं पारं समुपयान्ति, अनेनैव विधिना कर्मक्षयोपपत्तेरिति પથાર્થ: ૨૦૦ ટીકાર્ય : ગુરુના પરિતોષથી ગત વડેeગુરુના પરિતોષથી ઉત્પન્ન થયેલ વડેeગુરુના સંતોષથી પેદા થયેલ શ્રવણ વડે, ગુરુની ભક્તિ વડે, તે રીતે જ વિનય વડે, વિચિત્ર એવા ઇસિત સૂત્રાર્થોના=ઈચ્છાયેલ અનેક સૂત્રોના અર્થોના, પારને જલદી પામે છે; કેમ કે આ જ વિધિથી કર્મના ક્ષયની ઉપપત્તિ છે=ગાથા ૧૦૦૭-૧૦૦૮માં કહેવાઈ એ જ વિધિથી વ્યાખ્યાનશ્રવણની ક્રિયામાં કર્મના ક્ષયની પ્રાપ્તિ છે. ભક્તિ એટલે ઉપચાર=વિનયને અનુકૂળ બાહ્ય ઉચિત ક્રિયા. વિનય એટલે ભાવથી પ્રતિબંધ ગુરુના ગુણો પ્રત્યે અંતઃકરણથી રાગનો પરિણામ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૦૭-૧૦૦૮માં બતાવી તે વિધિથી વ્યાખ્યાન શ્રવણ કરનારા શિષ્યો ઉપર ગુરુને પરિતોષ પેદા થાય છે, અને શિષ્યોની યોગ્યતા જોઈને ગુરુ શાસ્ત્રના ગંભીર પદાર્થો ઉત્સાહથી સમજાવે છે. વળી વ્યાખ્યાન સાંભળતી વખતે શિષ્યોનો ગુણવાન ગુરુ પ્રત્યે ભાવથી પ્રતિબંધ વર્તવો, એ વિનય છે, અને બે હાથ જોડીને માથું નમાવીને સાંભળવું તે ભક્તિનો પરિણામ છે. આ બંને ભાવપૂર્વક સૂત્રાર્થને ગ્રહણ કરતા સાધુઓ સૂત્રના રહસ્યને શીધ્ર પ્રાપ્ત કરે છે; કેમ કે ગાથા ૧૦૦૭-૧૦૦૮માં બતાવી તે વિધિપૂર્વક વ્યાખ્યાન સાંભળવામાં આવે તો સૂત્રના અર્થોની પ્રાપ્તિમાં અવરોધક એવા જ્ઞાનાવરણીય કર્મનો, અને સૂત્રને સમ્યગુ પરિણમન પમાડવામાં પ્રતિબંધક એવાં ચારિત્રમોહનીય કર્મોનો નાશ થાય છે, જેથી સૂત્રના તાત્પર્યની શિષ્યોને જલદી પ્રાપ્તિ થઈ શકે છે. I/૧૦૦૯ અવતરણિકા : ગાથા ૧૦૦૭-૧૦૦૮માં વ્યાખ્યાન સાંભળવાની વિધિ દર્શાવી. તે વિધિપૂર્વક વ્યાખ્યાન સાંભળવાથી પ્રાપ્ત થતું ફળ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગુરુનું વ્યાખ્યાન સાંભળ્યા પછી અનુભાષક જ્યેષ્ઠ સાધુ પાસે વ્યાખ્યાન સાંભળતાં પહેલાં કરવા યોગ્ય વિધિ બતાવે છે – ગાથા : वक्खाणसमत्तीए जोगं काऊण काइआईणं । वंदंति तओ जिलृ अण्णे पुव्व च्चिअ भणंति ॥१०१०॥ અન્વયાર્થ : વસ્થા સમી વ્યાખ્યાનની સમાપ્તિ થયે છતે ફvi નો ઝUT=કાયિકાદિના યોગને કરીને તો ત્યારપછી નિર્દ-જયેષ્ઠને વંતિ-વંદન કરે છે. અને અન્ય (આચાર્ય) પુદ્ગ શ્વિઝ પૂર્વે જ=ગુરુના વ્યાખ્યાનના પ્રારંભની પૂર્વે જ, મuiતિ કહે છેઃઅનુભાષક જયેષ્ઠ સાધુને વંદન કરવાનું કહે છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ GL અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૦, ૧૦૧૧-૨૦૧૨ ગાથાર્થ : વ્યાખ્યાનની સમાપ્તિ થયે છતે કાયિકાદિ ચોગને કરીને ત્યારપછી અનુભાષક જ્યેષ્ઠ સાધુને સર્વ સાધુઓ વંદન કરે છે. અન્ય આચાર્ય ગુરુનું વ્યાખ્યાન શરૂ થતાં પહેલાં જ અનુભાષક જ્યેષ્ઠ સાધુને વંદન કરવાનું કહે છે. ટીકાઃ __ व्याख्यानसमाप्तौ सत्यां, किमित्याह-योगं कृत्वा कायिकादीनाम्, आदिशब्दाद् गुरुविश्रामणादिपरिग्रहः, वन्दन्ते ततो ज्येष्ठं-प्रत्युच्चारकं श्रवणाय, अन्ये पूर्वमेव भणन्ति, यदुत-आदावेव ज्येष्ठ वन्दन्त इति गाथार्थः ॥१०१०॥ * વિશ્રામણા એટલે શ્રમ ઉતારવાની ક્રિયા, અર્થાત વ્યાખ્યાન આપવાને કારણે ગુરુ થાકેલા હોય તો તેમને શરીર દાબી આપવું, વગેરે કરવું તે. * “વિશ્રામ વિ'માં ‘વિ' શબ્દથી અન્ય ઉચિત કૃત્યોનો પરિગ્રહ છે. ટીકાર્ય : વ્યાખ્યાનની સમાપ્તિ થયે છતે, શું? એથી કહે છે – કાયિકાદિના યોગને કરીને, ત્યારપછી સર્વ સાધુઓ યેષ્ઠને=પ્રતિઉચ્ચારકનેકગુરુનું વ્યાખ્યાન ફરી બોલનાર સાધુને, સાંભળવા માટે વંદન કરે છે. અન્ય આચાર્ય પૂર્વે જ કહે છે. પૂર્વમેવ નો અર્થ યદુત થી સ્પષ્ટ કરે છે – આદિમાં જ=ગુરુના વ્યાખ્યાનની શરૂઆતમાં જ, સર્વ સાધુઓ જ્યેષ્ઠને વંદન કરે છે, એ પ્રમાણે અન્ય આચાર્ય કહે છે. થર"માં ‘મર' શબ્દથી ગુરુની વિશ્રામણાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં બતાવી તે વિધિથી સર્વ સાધુઓ આચાર્ય દ્વારા અપાતું વ્યાખ્યાન સાંભળે છે, અને વ્યાખ્યાન પૂરું થાય ત્યારપછી જે સાધુને જે કાયિકાદિ વ્યાપાર કરવાનો હોય તે સાધુ તે સર્વ વ્યાપાર કરી લે, જેથી વ્યાખ્યાનશ્રવણમાં વિઘ્ન ન થાય. આમ, ગુરુનું વ્યાખ્યાન સમાપ્ત થયા પછી, માગું વગેરે ઉચિત કૃત્યો કરી લીધા પછી સર્વ સાધુઓ આચાર્યના વ્યાખ્યાનનું ફરીથી ઉચ્ચારણ કરનારા અનુભાષક જ્યેષ્ઠ સાધુને વંદન કરે છે. અહીં અન્ય આચાર્યો ગુરુનું વ્યાખ્યાન શરૂ થાય તે પહેલાં જ ગુરુને વંદન કરીને પછી તરત અનુભાષક જયેષ્ઠ સાધુને વંદન કરવાનું કહે છે. માટે તેઓના મતે ગુરુના વ્યાખ્યાનની સમાપ્તિને અંતે ફરી અનુભાષક જયેષ્ઠાર્યને વંદન કરવાનું રહેતું નથી. II૧૦૧૦ll અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે વ્યાખ્યાનની સમાપ્તિ થયે છતે પ્રત્યુચ્ચારક જ્યેષ્ઠ સાધુને સાંભળવા માટે સર્વ સાધુઓ વંદન કરે છે. ત્યાં કોઈ પૂર્વપક્ષી શંકા કરે છે – For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૧-૧૦૧૨ ગાથા : चोएइ जई जिट्ठो कहिंचि सुत्तत्थधारणाविकलो । वक्खाणलद्धिहीणो निरत्थयं वंदणं तम्मि ॥१०११॥ અન્વયાર્થ: વોટુંચોદન કરે છે અહીં કોઈ પ્રશ્ન કરે છે – ન નિદ્દો જો યેષ્ઠ હિંગિકોઈક રીતે સુત્વથારાવિશ્વનો સ્ત્રાર્થની ધારણાથી વિકલ, વાત્સદ્ધિહીળો વ્યાખ્યાનની લબ્ધિથી હીન હોય, (તો) તબિં તેના વિષયક વંvi નિત્થણં વંદન નિરર્થક છે. ગાથાર્થ : કોઈ પ્રશ્ન કરે છે કે જો જ્યેષ્ઠ સાધુ કોઈક રીતે સૂત્રના અર્થોની ધારણાથી રહિત વ્યાખ્યાન આપવાની લબ્ધિથી હીન હોય, તો તે જ્યેષ્ઠ સાધુ વિષચક વંદન નિરર્થક છે. ટીકા : ___ चोदयति कश्चिद्, यदि तु ज्येष्ठः पर्यायवृद्धः कथञ्चित् सूत्रार्थधारणाविकलो जडतया कर्मदोषात्, ततश्च व्याख्यानलब्धिहीनोऽसौ वर्त्तते, एवं च निरर्थकं वन्दनं तस्मिन्निति गाथार्थः ॥१०११॥ ટીકાર્ય : કોઈ પ્રશ્ન કરે છે – વળી જો યેષ્ઠ=પર્યાયથી વૃદ્ધ, કોઈક રીતે કર્મના દોષને કારણે જડતા હોવાથી સૂત્રના અર્થોની ધારણાથી વિકલ હોય, અને તે કારણથી=સૂત્રના અર્થોની ધારણાથી વિકલ હોવાથી, આ=પર્યાયથી વૃદ્ધ સાધુ, વ્યાખ્યાનની લબ્ધિથી હીન વર્તે છે, અને આ પ્રમાણેકવ્યાખ્યાનની લબ્ધિથી હીન છે એ પ્રમાણે, તેના વિષયક=વ્યાખ્યાનની લબ્ધિ વગરના તે જ્યેષ્ઠ સાધુ વિષયક, વંદન નિરર્થક છે= વ્યાખ્યાનશ્રવણ અવસરે ઉચિત નહીં હોવાથી વંદન અર્થ વગરનું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : अह वयपरिआएहिं लहुओ वि हु भासगो इहं जिट्ठो । रायणिअवंदणे पुण तस्स वि आसायणा भंते ! ॥१०१२॥ અન્વયાર્થ: મદ હવે હેં અહીં=ગુરુનું વ્યાખ્યાન ફરી બોલવાના વિષયમાં, વાર્દિ નgો વિનવયપર્યાયથી લઘુક પણ મોકભાષક (સાધુ) નિદો-જયેષ્ઠ (ગ્રહણ કરાય છે.) પુNT=તો બંન્ને ! હે ભદન્ત ! રાખવંત રાત્નિકના વંદનમાં તસવિ=તેને પણ=તે લઘુ એવા ભાષક સાધુને પણ, રાસાયUC=આશાતના થાય છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૧-૨૦૧૨ ૯૯ ગાથાર્થ : હવે ગરનું વ્યાખ્યાન ફરી બોલવાના વિષયમાં વચ-પચંચથી નાના પણ ભાષક સાધુ મોટા ગણાય, તો હે ભગવાન! રાત્તિકના વંદનમાં તે લઘુ એવા ભાષક સાધુને પણ આશાતના થાય. ટીકાઃ ____ अथ वयःपर्यायाभ्यां लघुरपि कश्चिद् भाषक इह ज्येष्ठो गृह्यते, रत्नाधिकवन्दने पुनस्तस्याऽपि लघोः आशातना भदन्त ! भवतीति गाथार्थः ॥१०१२॥ * “તથાપિ'માં “મપિ'થી એ કહેવું છે કે પર્યાયથી નાના અનુભાષક સાધુને વંદન કરવામાં પર્યાયથી રત્નાધિક સાધુને તો અનુચિત પ્રવૃત્તિ થાય છે, પરંતુ તે લધું એવા અનુભાષક સાધુને પણ વંદન સ્વીકારવામાં આશાતના થાય છે. ટીકાર્ય : હવે અહીં–ગુરુ દ્વારા કરાયેલ વ્યાખ્યાનનું ફરી ઉચ્ચારણ કરવાના વિષયમાં, કોઈ વય અને પર્યાયથી લઘુ પણ ભાષક સાધુ યેષ્ઠ ગ્રહણ કરાય છે, તો રત્નાધિકના વંદનમાં=સંયમપર્યાયથી મોટા સાધુ સંયમપર્યાયથી નાના એવા તે ભાષક સાધુને વંદન કરે તેમાં, લઘુ એવા તેને પણ=સંયમપર્યાયથી નાના અનુભાષક સાધુને પણ, હે ભગવાન ! આશાતના થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૦૧૦માં કહ્યું કે ગુરુના વ્યાખ્યાનની સમાપ્તિમાં સાધુઓ કાયિકાદિ વ્યાપાર કરીને અનુભાષક જયેષ્ઠ સાધુને વંદન કરે છે. એ કથનમાં કોઈ પ્રશ્ન કરે છે કે ગુરુનું વ્યાખ્યાન ફરી સ્પષ્ટ કરનાર અનુભાષક સાધુ ક્યારેક સંયમપર્યાયથી બીજા સાધુઓ કરતાં નાના હોય, અને સંયમપર્યાયથી મોટા સાધુ કર્મદોષને કારણે સૂત્રના અર્થો ધારવામાં અસમર્થ હોય, તો તે વખતે વ્યાખ્યાનલબ્ધિથી રહિત એવા તે પર્યાયથી જયેષ્ઠ સાધુને વંદન કરવું એ શાસ્ત્રાર્થ ભણવા માટે ઉપકારક નથી; કેમ કે શાસ્ત્રાધ્યયનની ક્રિયાના અંગભૂત એવી વંદનની ક્રિયા તેમને જ હોય કે જેમની પાસે પોતાને ભણવાનું છે, જેથી તેમનામાં રહેલા જ્ઞાનાદિ ગુણો પ્રત્યે પોતાને બહુમાન પેદા થાય, અને અધ્યયનકાળમાં ભણાતા સૂત્રના અર્થો પોતાને શીધ્ર પરિણમે. તેથી વ્યાખ્યાનનું અનુભાષણ કરનારા અનુભાષક સાધુ પર્યાયથી નાના હોય તે વખતે વ્યાખ્યાનની લબ્ધિ વગરના સંયમપર્યાયથી મોટા સાધુને વંદન કરવું અનુપયોગી છે. આ પ્રમાણે કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે વ્યાખ્યાનશ્રવણના અવસરે સાધુઓએ માત્ર વાચનાચાર્યને જ વંદન કરીને વ્યાખ્યાનનું શ્રવણ કરવું જોઈએ. વળી, પૂર્વપક્ષી પોતાના કથનની પુષ્ટિ માટે કહે છે – ઉંમર અને સંયમજીવનના પર્યાયથી લઘુ પણ સાધુ ગુરુના વ્યાખ્યાનના અનુભાષક હોય તો તે અનુભાષક જયેષ્ઠ છે એવો અર્થ ગ્રહણ કરીને લઘુ પણ તે સાધુને વંદન કરવાનું કથન સ્વીકારવામાં આવે, તો ભણનારસાધુઓ માટે જ્ઞાનની પ્રાપ્તિ અર્થે તે અનુભાષક સાધુને વંદન કરવું ઉચિત છે એમ સિદ્ધ થાય; પરંતુ વ્યાખ્યાન સાંભળવા માટે બેઠેલ અનુભાષક સાધુ કરતાં પર્યાયથી જયેષ્ઠ પણ સાધુ પર્યાયથી લઘુ એવા તે અનુભાષક સાધુને વંદન કરે, For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૧-૧૯૧૨, ૧૦૧૩-૧૦૧૪ અને તે અનુભાષક સાધુ તે દીર્ઘપર્યાયવાળા સાધુ દ્વારા પોતાને કરાતા વંદનને સ્વીકારે, તો તે અનુભાષક લઘુ સાધુને આશાતનાની પ્રાપ્તિ થાય. આથી વ્યાખ્યાનકાળમાં ગુરુને વંદન કર્યા પછી ગુરુના વ્યાખ્યાનનું ફરી ઉચ્ચારણ કરનારા અનુભાષક સાધુને વંદન કરવું ઉચિત નથી, આ પ્રકારનો પ્રશ્રકારનો આશય છે. /૧૦૧૧/ ૧૦૧૨ અવતરણિકા : અવતરણિકાર્ય : અહીં કહે છે, અર્થાત્ ગાથા ૧૦૧૧-૧૦૧૨માં બતાવેલ પૂર્વપક્ષીના પ્રશ્નમાં ગ્રંથકાર ઉત્તર આપે છે – ગાથા : जइ वि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ । वक्खाणलद्धिमं जो सो च्चिअ इह घिप्पई जिट्ठो ॥१०१३॥ અન્વયાર્થ: ન વિ જોકે વયમ ફર્દિ નટુમો નો વયાદિથી લઘુક એવા જે (સાધુ) સુન્નત્થધારVTVડુમસૂત્રાર્થની ધારણામાં પટુક, વ+જ્ઞાત્નિદ્ધિમં વ્યાખ્યાનની લબ્ધિવાળા છે, તો શ્વિ=તે જ (સાધુ) રૂદ અહીં= અનુભાષકને વંદન કરવાના વિષયમાં, નિકો યેષ્ઠ વિધ્ય ગ્રહણ કરાય છે. ગાથાર્થ : જોકે વયાદિથી લઘુ એવા જે સાધુ સૂત્રાર્થની ધારણામાં હોંશિયાર, વ્યાખ્યાનની લબ્ધિવાળા છે, તે જ સાધુ અનુભાષકને વંદન કરવાના વિષયમાં જ્યેષ્ઠ ગ્રહણ કરાય છે. ટીકાઃ यद्यपि वयआदिभिः वयसा पर्यायेण च लघुकः सन् सूत्रार्थधारणापटुः दक्षः व्याख्यानलब्धिमान् यः कश्चित्, स एवेह प्रक्रमे गृह्यते ज्येष्ठः, न तु वयसा पर्यायेण वेति गाथार्थः ॥१०१३॥ ટીકાર્ય : જોકે વયાદિ વડે વય વડે અને પર્યાય વડે, લઘુક છતા જે કોઈ સાધુ સૂત્રોના અર્થોની ધારણામાં પટુ-દક્ષ, વ્યાખ્યાનની લબ્ધિવાળા છે, તે જ સાધુ આ પ્રક્રમમાં=અનુભાષકને વંદન કરવાના વિષયમાં, જ્યેષ્ઠ ગ્રહણ કરાય છે, પરંતુ વય વડે કે પર્યાય વડે નહીં=સાધુ જ્યેષ્ઠ ગ્રહણ કરાતા નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : आसायणा वि नेवं पडुच्च जिणवयणभासगं जम्हा । वंदणगं रायणिओ तेण गुणेणं पि सो चेव ॥१०१४॥ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૩-૧૦૧૪ અન્વયાર્થ: વં આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, માસાયUT વિ ન=આશાતના પણ થતી નથી, નહીં જે કારણથી નિવિય માસfi=જિનવચનના ભાષકને પડુબૈ=આશ્રયીને વંવા=વંદનક છે. (જિનવચનના ભાષક સાધુને આશ્રયીને વંદન સ્વીકારવાથી આશાતના કેમ થતી નથી? તેથી કહે છે –) તેur Tour પિકતે ગુણથી જ તે ભાષણ કરવારૂપ ગુણથી જ, સો વેવ રાયપામો તે જ રાત્નિક છે=અનુભાષક સાધુ જ રત્નત્રયી વડે અધિક છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ રીતે આશાતના પણ થતી નથી; જે કારણથી જિનવચનના ભાષકને આશ્રયીને વંદન છે, તે અનુભાષણ કરવારૂપ ગુણથી જ અનુભાષક સાધુ જ રત્નાધિક છે. ટીકા : ___ आशातनाऽपि नैवं भवति, प्रतीत्य जिनवचनभाषकं यस्माद् वन्दनकं तद्, रत्नाधिकस्तेन गुणेनाऽपि भाषणलक्षणेन स एवेति गाथार्थः ॥१०१४॥ * “માથUા વિ''માં “પિ'થી એ જણાવવું છે કે સંયમપર્યાયથી પોતાના કરતા નાના એવા અનુભાષક સાધુને વંદન કરવાથી વંદન કરનારા એવા પર્યાયથી જ્યેષ્ઠ સાધુને અનુચિત પ્રવૃત્તિ તો થતી નથી, પરંતુ રત્નાધિક સાધુનું વંદન સ્વીકારનારા તે પર્યાયથી લઘુ અનુભાષક સાધુને આશાતના પણ થતી નથી. * “Tોr f”માં “પિ' વ કાર અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનુભાષક સાધુ સંયમપર્યાયરૂપ ગુણથી જ્યેષ્ઠ ન હોય, તોપણ ભાષણરૂપ ગુણથી જ તે જ્યેષ્ઠ છે. ટીકાર્ય : આ રીતે=પર્યાયથી મોટા સાધુ પોતાના કરતા પર્યાયથી લઘુ એવા વ્યાખ્યાનની લબ્ધિવાળા અનુભાષક સાધુને વંદન કરે એ રીતે, આશાતના પણ થતી નથી; જે કારણથી જિનવચનના ભાષકને આશ્રયીને તે વંદન ત્યાં શંકા થાય કે જિનવચનના ભાષક સાધુને આશ્રયીને વંદન સ્વીકારવાથી આશાતના કેમ થતી નથી? એથી કહે છે – ભાષણલક્ષણવાળા તે ગુણથી જ તે જ=અનુભાષક સાધુ જ, રત્નાધિક છે=રત્નત્રયી વડે અધિક છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - સાધુ વયથી અને સંયમજીવનના પર્યાયથી નાના હોય, છતાં ગુરુ દ્વારા કહેવાતા સૂત્રના અર્થોને ધારણ કરવામાં સમર્થ અને વ્યાખ્યાન કરવાની લબ્ધિવાળા જે કોઈ હોય, તે જ સાધુને વ્યાખ્યાનનું અનુભાષણ કરતી વખતે વંદન કરવાના વિષયમાં જયેષ્ઠ તરીકે ગ્રહણ કરવાના છે, પરંતુ વ્યાખ્યાનની લબ્ધિ વગરના સાધુને નહીં. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૩-૧૦૧૪, ૧૦૧૫ આનાથી એ પ્રાપ્ત થયું કે અનુભાષક સાધુ પર્યાયથી અને ઉંમરથી નાના હોય કે મોટા હોય, તોપણ તેમનું વ્યાખ્યાન સાંભળનાર સાધુઓ તેમને વંદન કરીને બેસે. આ પ્રકારના કથનથી ગાથા ૧૦૧૧માં પૂર્વપક્ષીએ પર્યાયથી જ્યેષ્ઠ સાધુની વંદનની નિરર્થકતાની કરેલ શંકાનું નિરાકરણ થાય છે; કેમ કે વ્યાખ્યાનશ્રવણકાળમાં સંયમપર્યાયથી વૃદ્ધ સાધુને વંદન કરવાનું શાસ્ત્રમાં કહેલ નથી, પરંતુ સૂત્રાર્થ ધારવામાં પટુ અને વ્યાખ્યાનની લબ્ધિવાળા અનુભાષક સાધુને વંદન ક૨વાનું કહેલ છે. ૧૦૨ વળી, ગાથા ૧૦૧૨માં પૂર્વપક્ષીએ કહેલું કે વય અને પર્યાયથી નાના પણ ભાષક સાધુને જ્યેષ્ઠ ગ્રહણ કરીએ તો, પર્યાયથી મોટા સાધુ તેમને વંદન કરે તો તે લઘુ એવા અનુભાષક સાધુને આશાતના થશે. તેનું સમાધાન કરતાં પ્રસ્તુતમાં કહે છે કે ભાષક સાધુ પોતાના કરતાં પર્યાયથી મોટા સાધુ દ્વારા કરાતાં વંદન સ્વીકારે તો તે ભાષકને આશાતના પણ થતી નથી; કેમ કે વ્યાખ્યાનશ્રવણકાળમાં કરાતું વંદન જિનવચનનું ભાષણ કરનારા સાધુને આશ્રયીને જ છે. તેથી અધિક સંયમપર્યાયવાળા સાધુનું નાના ભાષક સાધુને વંદન કરવું અને ન્યૂન સંયમપર્યાયવાળા ભાષકનું તેમનું વંદન સ્વીકારવું એ આશાતનારૂપ નથી, પણ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે વંદન જિનવચનના ભાષકને આશ્રયીને હોય તોપણ, રત્નાધિક પાસે પોતાનું વંદન કરાવવું એ તો ઉચિત કહેવાય નહીં ને ? તેથી કહે છે કે ગુરુના વ્યાખ્યાનને સ્પષ્ટ રીતે કહેવાના અનુભાષકતારૂપ ગુણ વડે અનુભાષક જ જ્યેષ્ઠ છે. માટે અનુભાષક જ્યેષ્ઠ સાધુ પર્યાયથી જ્યેષ્ઠ સાધુનાં વંદન સ્વીકારે તોપણ આશાતના થતી નથી. અહીં વિશેષ એ છે કે જિનવચનની પરિણતિવાળા અનુભાષક સાધુ, કોઈ પોતાને વંદન કરે તેવી અભિલાષાવાળા હોતા નથી, પરંતુ ઉચિત કાળે ઉચિત કૃત્યોને સ્વયં કરવાની અને અન્ય સાધુઓ પાસે પણ ઉચિત કૃત્યો કરાવવાની અભિલાષાવાળા હોય છે. વળી વ્યાખ્યાન સાંભળનારા પર્યાયથી જ્યેષ્ઠ પણ સાધુઓ, લઘુ પર્યાયવાળા પણ ભાષણરૂપ ગુણથી અધિક એવા અનુભાષક લઘુ સાધુને વંદન કરે છે એ ઉચિત કૃત્ય છે; કેમ કે વંદન કરવાથી જ શાસ્ત્રનો સમ્યગ્બોધ થવામાં અને શાસ્ત્રનું સમ્યપરિણમન થવામાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. વળી, અનુભાષક સાધુ પણ, બધા મને વંદન કરે તેવા મિથ્યાભિમાનવાળા હોતા નથી; પરંતુ “આ સાધુઓ જિનવચન પ્રત્યેના અહોભાવથી મારામાં રહેલા જ્ઞાનગુણનો આદર કરીને પોતાનાં કર્મોનો નાશ કરે” તેવા અભિલાષવાળા હોય છે. આથી વ્યાખ્યાનશ્રવણકાળમાં પોતાને પર્યાયથી જ્યેષ્ઠ સાધુઓ પણ વંદન કરે તો તેઓને વંદન કરવાનો નિષેધ તો કરતા નથી, પરંતુ વંદન દ્વારા આ સાધુઓનાં જ્ઞાનવૃદ્ધિનાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય તેવા શુભાશયથી વંદન સ્વીકારે છે; જે ઉત્તમ આશયને કારણે લઘુ પણ અનુભાષક સાધુને આશાતના તો નથી થતી, પરંતુ જિનાજ્ઞાનું પાલન કરતા હોવાથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૫૧૦૧૩/૧૦૧૪ અવતરણિકા : एतदेव भावयति - અવતરણિકાર્ય આને જ ભાવન કરે છે, અર્થાત્ પૂર્વની બે ગાથામાં કહ્યું કે ગુરુના વ્યાખ્યાન પછી અનુભાષક સાધુ પાસે વ્યાખ્યાન સાંભળતી વખતે, વય અને પર્યાયથી લઘુ પણ સૂત્રાર્થ ધારવામાં પટુ અને વ્યાખ્યાનની For Personal & Private Use Only www.jalnelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ગાથા ૧૦૧૫ લબ્ધિવાળા તે અનુભાષક સાધુ જ્યેષ્ઠ છે, તેથી તે જિનવચનના ભાષક સાધુને પર્યાયથી જ્યેષ્ઠ સાધુઓ પણ વંદન કરે તેમાં અનુભાષક સાધુને આશાતના થતી નથી. એનું જ ભાવન કરે છે – ગાથા : ण वयो एत्थ पमाणं ण य परिआओ वि निच्छयणएणं । ववहारओ उ जुज्जइ उभयणयमयं पुण पमाणं ॥१०१५॥ અન્વયાર્થ : પત્થ અહીં વ્યાખ્યાન સાંભળવાના અવસરે વંદન કરવાના પ્રક્રમમાં, નિચ્છથUTUાં નિશ્ચયનયથી વયો પHU TEવય પ્રમાણ નથી, મિત્રો વિ ય =અને પર્યાય પણ નહીં=સંયમપર્યાય પણ પ્રમાણ નથી, વહારો ૩ વળી વ્યવહારથી ગુબ્બરૂં યોજાય છે=વય અને પર્યાય પ્રમાણ ઘટે છે. ૩મયમ TUT THIuiવળી ઉભય નયનો મત પ્રમાણ છે. ગાથાર્થ : વ્યાખ્યાન સાંભળવાના અવસરે વંદન કરવાના પ્રક્રમમાં નિશ્ચયનયથી વય પ્રમાણ નથી અને પર્યાય પણ પ્રમાણ નથી. વળી વ્યવહારનયથી વચ અને પર્યાય પ્રમાણ ઘટે છે. વળી નિશ્ચય અને વ્યવહાર એમ ઉભય નયનો મત પ્રમાણ છે. ટીકાઃ न वयोऽत्र प्रक्रमे सामान्यगुणचिन्तायां वा प्रमाणं न च पर्यायोऽपि प्रव्रज्यालक्षणः निश्चयनयेन, व्यवहारतस्तु युज्यते वयः पर्यायश्च, उभयनयमतं पुनः प्रमाणं सर्वत्रैवेति गाथार्थः ॥१०१५॥ * “ પ ''માં ‘પિ'થી એ જણાવવું છે કે નિશ્ચયનયથી સંયમપરિણતિ પ્રમાણ છે, પરંતુ સંયમપર્યાય પણ પ્રમાણ નથી. ટીકાર્ય : આ પ્રક્રમમાં=વ્યાખ્યાન સાંભળવાના અવસરે વંદન કરવાના પ્રસંગમાં, અથવા સામાન્ય ગુણની ચિંતામાં=સાધુઓને પરસ્પર વંદન કરવા માટે કોનામાં રત્નત્રયી અધિક છે ? એ રૂપ સામાન્ય ગુણની વિચારણામાં, નિશ્ચયનયથી વય પ્રમાણ નથી અને પ્રવજ્યાસ્વરૂપ પર્યાય પણ નહીં=પ્રમાણ નથી, વળી વ્યવહારનયથી વય અને પર્યાય યોજાય છે–પ્રમાણ ઘટે છે. અહીં પ્રશ્ન થાય કે કયા સાધુમાં સંયમના કેવા પરિણામો વર્તે છે? તેનો નિર્ણય કરવા માટે નિશ્ચયનયથી વય અને પર્યાય પ્રમાણ નથી, પરંતુ વ્યવહારનયથી બંને પ્રમાણ છે એમ માનીએ તો, કયા નયને પ્રમાણ કરીને વંદનની પ્રવૃત્તિ થઈ શકે ? તેથી કહે છે – વળી ઉભય નયનો મત=નિશ્ચય અને વ્યવહાર એ બંને નયનો મત, સર્વત્ર જ=સર્વ પ્રવૃત્તિઓમાં જ, પ્રમાણ છે=પ્રવૃત્તિનો વિષય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૫ ભાવાર્થ : ગાથા ૧૦૧૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે અનુભાષક સાધુના વ્યાખ્યાનના અવસરે વય અને પર્યાયથી લઘુ પણ સૂત્રાર્થની ધારણામાં પટુ અને વ્યાખ્યાનની લબ્ધિવાળા અનુભાષક સાધુ જયેષ્ઠ છે, તેથી તેવા અનુભાષક સાધુને સર્વ સાધુઓ વંદન કરે તેમાં કોઈ દોષ નથી. આ જ વાતને યુક્તિથી સ્પષ્ટ કરવા માટે કહે છે – વ્યાખ્યાનના અવસરે વંદન કરવાના પ્રસંગમાં અથવા સામાન્યથી સાધુઓને પરસ્પર વંદન કરવા અર્થે કયા સાધુ અધિક ગુણવાળા છે? તેનો નિર્ણય કરવાના પ્રસંગમાં, આ સાધુ વય અને પર્યાયથી મોટા હોવાથી અધિક ગુણવાળા છે તેમ સ્વીકારીને તેઓ વંદનીય છે, એમ નિશ્ચયનય સ્વીકારતો નથી, પરંતુ રત્નત્રયીની અધિક પરિણતિવાળા સાધુઓ હીન પરિણતિવાળા સાધુઓ માટે વંદનીય છે, એમ નિશ્ચયનય સ્વીકારે છે. આનાથી ફલિત થયું કે સાધુ અપ્રમાદભાવથી સંયમમાં જેટલા અધિક ઉસ્થિત હોય તેટલા સંયમના ઊંચા કંડકમાં વર્તે છે. તેથી તે ઊંચા કંડકમાં વર્તતા સાધુને નીચા કંડકમાં વર્તતા સાધુઓએ વંદન કરવું જોઈએ, એમ નિશ્ચયનય કહે છે. વળી વ્યવહારનય વંદનના વિષયમાં વય અને પ્રવ્રયારૂપ પર્યાય એ બન્નેને પ્રમાણ માને છે, તેથી વય અને પર્યાય એ બંનેને મુખ્ય કરીને સાધુએ વંદન કરવું જોઈએ, એમ વ્યવહારનય કહે છે. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી સાધુએ કયા નયને આશ્રયીને વંદનની પ્રવૃત્તિ કરવી જોઈએ? તેથી કહે છે – વંદનની પ્રવૃત્તિ આ પ્રમાણે છે – વંદનની પ્રવૃત્તિ કરવામાં સર્વત્ર જ ઉભય નયનો મત પ્રમાણ છે, માત્ર નિશ્ચયનય કે માત્ર વ્યવહારનય પ્રમાણ નથી. આશય એ છે કે ગુણવાન સાધુના ગુણોને ઉદ્દેશીને વંદનની પ્રવૃત્તિ કરવી હોય તો માત્ર નિશ્ચયનયનું કે માત્ર વ્યવહારનયનું આલંબન લેવું ઉચિત નથી, પરંતુ બંને નયનું આલંબન લેવું ઉચિત છે; આમ છતાં કોઈ સ્થાનમાં નિશ્ચયનય પ્રધાન હોય અને વ્યવહારનય ગૌણ હોય અર્થાત્ વ્યવહારનયસાપેક્ષ એવો નિશ્ચયનય હોય, તો કોઈ સ્થાનમાં વ્યવહારનય પ્રધાન હોય અને નિશ્ચયનય ગૌણ હોય અર્થાત્ નિશ્ચયનયસાપેક્ષ એવો વ્યવહારનય હોય, અને તે પ્રસ્તુતમાં આ પ્રમાણે છે – જે સ્થાનમાં વ્યવહારનય મુખ્ય છે અને નિશ્ચયનય ગૌણ છે તે સ્થાનમાં નિશ્ચયનયની ગૌણતાપૂર્વક વ્યવહારનયની મુખ્યતા કરવાથી ઉભય નયનું આશ્રયણ થાય. દા.ત. છદ્મસ્થ જીવો કયા સાધુમાં અધિક સંયમનો પરિણામ છે અને કયા સાધુમાં ન્યૂન સંયમનો પરિણામ છે? એ નક્કી કરી શકતા નથી. આથી વય અને પર્યાયથી મોટા સાધુએ દીર્ઘકાળ ધર્મ સેવેલ હોવાથી તેઓમાં અધિક સંયમનો પરિણામ વર્તે છે, તેવી સંભાવના રાખીને, તે અધિક સંયમના પરિણામવાળા સાધુને અલ્પ સંયમના પરિણામવાળા સાધુઓએ સામાન્યથી પરસ્પર વંદન કરવું જોઈએ, એમ નિશ્ચયનયસાપેક્ષ એવો વ્યવહારનય કહે છે. તેથી સામાન્ય રીતે અધિક ગુણની વિચારણા કરવાના સ્થાનમાં નિશ્ચયનયને ગૌણ કરીને અને વ્યવહારનયને પ્રધાન કરીને વંદનવ્યવહાર પ્રવર્તે છે. આ પ્રકારનું સ્પષ્ટીકરણ સ્વયં ગ્રંથકાર ગાથા ૧૦૧૬-૧૦૧૭માં કરશે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૧૫-૧૦૧૬ વળી જે સ્થાનમાં નિશ્ચયનય મુખ્ય છે અને વ્યવહારનય ગૌણ છે, તે સ્થાનમાં વ્યવહારનયની ગૌણતાપૂર્વક નિશ્ચયનયની મુખ્યતા કરવાથી ઉભયનયનું આશ્રયણ થાય. દા.ત. અનુભાષક સાધુને વંદન કરતી વખતે તેઓ સંયમપર્યાયથી લઘુ હોવા છતાં જ્ઞાનગુણથી અધિક હોવાને કારણે દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુઓ પણ વ્યાખ્યાનના અવસરે તે અનુભાષક સાધુને વંદન કરે છે ત્યારે, તે અનુભાષક સાધુના સંયમપર્યાયને ગૌણ કરીને તેમનામાં રહેલા જ્ઞાનગુણને મુખ્ય ક૨વામાં આવે છે; છતાં તે અનુભાષક સાધુવેશમાં રહેલા છે માટે તેમને દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુઓ પણ વંદન કરે છે, પરંતુ જો તે અનુભાષક ગૃહસ્થવેશમાં હોય અને તેમની પાસેથી સૂત્રાર્થ ગ્રહણ કરવાના હોય તો તેમને સાધુઓ વંદન કરે નહીં. તેથી લઘુ સંયમપર્યાયવાળા પણ અનુભાષક સાધુને વ્યાખ્યાનના અવસરે વંદન કરવાના સ્થાનમાં વ્યવહારનયને ગૌણ કરીને અને નિશ્ચયનયને પ્રધાન કરીને વંદનવ્યવહાર પ્રવર્તે છે. આ પ્રકારનું સ્પષ્ટીકરણ સ્વયં ગ્રંથકાર ગાથા ૧૦૧૮માં કરશે. ૧૦૧૫૫ અવતરણિકા : યત: - અવતરણિકાર્ય : પૂર્વગાથાના પ્રથમ ત્રણ પાદમાં કહ્યું કે વંદન કરવા અર્થે નિશ્ચયનયથી વય અને પર્યાય પ્રમાણ નથી અને વ્યવહારનયથી વય અને પર્યાય પ્રમાણ છે. વળી ત્યાં પ્રશ્ન થયો કે આ રીતે બંને નયનાં વચનો પરસ્પર વિરુદ્ધ છે તો કયા નયને આશ્રયીને વંદનવિષયક પ્રવૃત્તિ કરવી ? તેથી પૂર્વગાથાના ચોથા પાદમાં કહ્યું કે વંદનપ્રવૃત્તિમાં ઉભયનયનો મત પ્રમાણ છે. હવે સામાન્યથી પરસ્પર વંદનની પ્રવૃત્તિના સ્થાનમાં ઉભયનયનો મત પ્રમાણ કેમ છે ? તેમાં ‘યતઃ'થી યુક્તિ આપે છે – * જે કારણથી પ્રસ્તુત ગાથામાં કહેવાશે એમ છે, તે કારણથી ઉભય નયનો મત પ્રમાણ છે, એમ પ્રસ્તુત ગાથાની અવતરણિકાનું પૂર્વગાથાના ચોથા પાદ સાથે યોજન છે. ગાથા : અન્વયાર્થ: ૧૦૫ निच्छयओ दुन्नेअं को भावे कम्मि वट्टई समणो ? | ववहारओ उकीरड़ जो पुव्वठिओ चरित्तम्मि ॥ १०१६ ॥ નિલ્ક્યો-નિશ્ચયનયથી જો સમળો-કયા શ્રમણ ઋમ્મિ ભાવે કયા ભાવમાં વરૂં ?=વર્તે છે ? (એ) જુન્નેઅં-દુર્રેય છે. વવહારો ૩ વળી વ્યવહારનયથી નો-જે (શ્રમણ) ચરિત્તમ્નિ=ચારિત્રમાં પુર્વાોિ-પૂર્વસ્થિત છે, (તેને વંદન) જીજ્ઞ=કરાય છે. ગાથાર્થ નિશ્ચયનયથી કયા સાધુ કયા ભાવમાં વર્તે છે ? એ દુર્રોય છે. વળી વ્યવહારનયથી જે સાધુ ચારિત્રમાં પૂર્વસ્થિત છે=પૂર્વે રહેલા છે, તે સાધુને વંદન કરાય છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૬ ટીકાઃ निश्चयतो दुर्विज्ञेयमेतत् को भावे कस्मिन् शुभाशुभतरादौ वर्त्तते श्रमणः, ततश्चाऽकर्त्तव्यमेवैतत् प्राप्नोति, व्यवहारतस्तु क्रियत एवैतद् यः पूर्वम्-आदौ स्थितश्चारित्रे-आदौ प्रव्रजित इति गाथार्थः ॥१०१६॥ ટીકાર્ય : નિશ્ચયનયથી કયા શ્રમણ શુભ-અશુભતરાદિ કયા ભાવમાં વર્તે છે એ દુર્વિજ્ઞેય છે=જાણી શકાય એવું નથી, અને તે કારણથી આ=નિશ્ચયનયને આશ્રયીને વંદન, અકર્તવ્ય જ પ્રાપ્ત થાય છે. વળી વ્યવહારનયથી જે સાધુ પૂર્વે આદિમાં, ચારિત્રમાં રહેલા છે=આદિમાં પ્રવ્રજિત છે, તેમને આ=વંદન, કરાય જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે વંદનની પ્રવૃત્તિમાં ઉભય નયનો મત પ્રમાણ છે. હવે તે વંદનની પ્રવૃત્તિ કોઈક સ્થાનમાં નિશ્ચયનયની ગૌણતાપૂર્વક વ્યવહારનયની પ્રધાનતા કરીને પ્રવર્તે છે, તે વ્યવહારપ્રધાન સ્થાનને પ્રસ્તુત ગાથામાં બતાવે છે – વસ્તુતઃ વંદનની ક્રિયામાં જીવનો સંયમનો અધિક પરિણામ ઉપયોગી છે. તેથી અધિક સંયમના પરિણામવાળા સાધુ અલ્પ સંયમના પરિણામવાળા સાધુ માટે વંદનીય છે; કેમ કે અધિક સંયમના પરિણામવાળા સાધુના આદરથી અલ્પ સંયમના પરિણામવાળા સાધુ સંયમની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે; અને પરમાર્થથી વિચારીએ તો સંયમનો પરિણામ ભાવરૂપ હોવાથી કયા સાધુમાં અધિક છે અને કયા સાધુમાં અલ્પ છે, તેનો નિર્ણય છબી સાધુ કરી શકતા નથી. તેથી પૂર્વે સંયમ ગ્રહણ કરીને સંયમના આચારોમાં અપ્રમાદભાવથી યત્ન કરનારા સાધુમાં પશ્ચાત્ સંયમ ગ્રહણ કરનારા સાધુ કરતાં અધિક સંયમનો પરિણામ છે એવી સંભાવના રાખીને, વ્યવહારનય સંયમમાં ઉદ્યમવાળા તે પૂર્વસંયમી સાધુને વંદન કરવાનું કહે છે. અહીં નિશ્ચયની ગૌણતા અને વ્યવહારની પ્રધાનતા છે. તેથી એ ફલિત થાય કે વંદનની ક્રિયામાં નિશ્ચયનયને માન્ય એવો અધિક સંયમનો પરિણામ આવશ્યક હોવા છતાં, આ સાધુમાં અધિક સંયમનો પરિણામ છે કે નહીં? તે નક્કી કરવા વ્યવહારનય આલંબનરૂપ બને છે; પરંતુ તે વ્યવહારનય નિશ્ચયનિરપેક્ષ હોય તો આલંબનરૂપ બનતો નથી. તેથી નિશ્ચયસાપેક્ષ એવો શુદ્ધ વ્યવહારનય કહે છે કે જે સાધુએ પૂર્વે સંયમ ગ્રહણ કર્યું છે અને આલય-વિહારાદિ સંયમના આચારોમાં ઉત્યિત છે, તે સાધુએ દીર્ઘ કાળ સંયમના આચારો શુદ્ધ પાળ્યા હોવાથી, જેમણે અલ્પકાળ સંયમના આચારો પાળેલા છે તેવા સાધુઓ માટે તે સાધુ વંદ્ય છે; કેમ કે સંયમ ગ્રહણ કરીને સાધુ જેમ જેમ સંયમના આચારો સેવતા જાય છે, તેમ તેમ તેઓ સંયમના ઉપર-ઉપરના કંડકોમાં જાય છે. તેથી દીર્ઘ સંયમપર્યાયના બળથી પહેલાં પ્રવ્રજિત સાધુમાં અધિક સંયમના પરિણામની સંભાવના રાખીને તેને લઘુ પર્યાયવાળા સાધુઓ વંદન કરે છે, અને આ વંદનની પ્રવૃત્તિ નિશ્ચયસાપેક્ષ વ્યવહારનયથી હોવાને કારણે ઉભય નયના આશ્રયણરૂપ છે. આથી જ પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે સર્વત્ર જ બંને નયનો મત પ્રમાણ છે, પરંતુ કેવલ વ્યવહારનય કે કેવલ નિશ્ચયનય પ્રમાણ નથી. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૬-૧૦૧૦ ૧૦૭ અહીં વંદનની ક્રિયા માત્ર વ્યવહારનયને આશ્રયીને જ સ્વીકારવામાં આવે, અને નિશ્ચયસાપેક્ષ વ્યવહારનયને આશ્રયીને ન સ્વીકારવામાં આવે, તો દીર્ઘપર્યાયવાળા સાધુઓ આલય-વિહારાદિ આચારો શુદ્ધ ન પાળતા હોય તોપણ વંદનીય પ્રાપ્ત થાય; પરંતુ નિશ્ચયસાપેક્ષ વ્યવહારનય પર્યાયવૃદ્ધ પણ તેવા પ્રમાદી સાધુને વંદનીય સ્વીકારતો નથી; પણ જે સાધુઓ સાધ્વાચાર પાળવામાં સતત ઉદ્યમ કરી રહ્યા હોય, ક્વચિત અલના થઈ જાય તોપણ તેની શુદ્ધિ કરીને સંયમમાં ઉસ્થિત રહેનારા હોય, અને દીર્ઘ સંયમપર્યાયવાળા હોવાથી જેઓ સંયમના ઊંચા કંડકોમાં વર્તતા હોવાની સંભાવના હોય, તેવા સાધુને વંદનીય સ્વીકારે છે. તેથી તેવા સાધુને વંદન કરવા દ્વારા પર્યાયથી લઘુ સાધુઓ ભક્તિની અભિવ્યક્તિ કરીને પોતાના સંયમની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. આ સ્થાનમાં પ્રધાન રીતે વ્યવહારનય પ્રવર્તક હોવા છતાં નિશ્ચયસાપેક્ષ હોવાથી ઉભય નયના મતનું આશ્રયણ છે. ૧૦૧દી અવતરણિકા : युक्तं चैतदित्याह - અવતરણિકાર્ય : અને આ યુક્ત છે=પૂર્વગાથામાં કહ્યા મુજબ ઉભય નયને પ્રમાણ સ્વીકારવામાં નિશ્ચયનયની ગૌણતાપૂર્વક વ્યવહારનયના પ્રાધાન્યથી વંદન કરવું એ યોગ્ય છે, એ કથનને કહે છે – ગાથા : ववहारो वि हु बलवं जं छउमत्थं पि वंदई अरहा । जा होइ अणाभिन्नो जाणंतो धम्मयं एयं ॥१०१७॥ અયાર્થ : નં જે કારણથી ના સમન્નો સોટ્ટ જ્યાં સુધી અનભિજ્ઞ હોય=“પોતાના કરતાં પર્યાયથી લઘુ સાધુ કેવલી થયા છે” એમ દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુ જાણતા ન હોય, (ત્યાં સુધી) અર્થ થમે નાતોઆત્રવ્યવહારના વિષયવાળી, ધર્મતાને જાણતા એવા ગર=અહિ કેવલી, છ૩મલ્થ પિછબસ્થને પણ વંત વંદન કરે છે. (તે કારણથી) વેવારો વિકવ્યવહાર પણ વનવં બળવાન છે. * ‘નિશ્ચિત અર્થમાં છે. ગાથાર્થ : જે કારણથી પચચથી વૃદ્ધ સાધુ “આ સાધુને કેવળજ્ઞાન થયું છે” એમ જ્યાં સુધી જાણતા ન હોય ત્યાં સુધી, “પચથી મોટા સાધુને વંદન કરવું ઉચિત છે” એ પ્રકારના વ્યવહારનયની ધર્મતાને જાણનારા કેવળજ્ઞાની, છપ્રસ્થને પણ વંદન કરે છે, તે કારણથી વ્યવહારની પણ બળવાન છે. ટીકા? व्यवहारोऽपि बलवान् वर्त्तते, यत् छद्मस्थमपि सन्तं चिरप्रवजितं वन्दते अर्हन् केवली यावद्भवत्यनभिज्ञः स चिरप्रव्रजित: जानानो धर्मतामेनां-व्यवहारगोचरामिति गाथार्थः ॥१०१७॥ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૦-૧૦૧૮ ટીકાર્ય : વ્યવહાર પણ બળવાન વર્તે છે; જે કારણથી જ્યાં સુધી તે ચિરપ્રવ્રજિત અનભિજ્ઞ હોય, ત્યાં સુધી આ=વ્યવહારના ગોચરવાળી, ધર્મતાને જાણતા એવા અહ=કેવલી, છઘસ્થ પણ છતા ચિરપ્રવ્રજિતને વંદન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં યુક્તિથી સ્થાપન કર્યું કે નિશ્ચયનયની ગૌણતાપૂર્વકના વ્યવહારનયના પ્રાધાન્યરૂપ ઉભય નયના આલંબનથી જે વંદનનો વ્યવહાર પ્રવર્તે છે એ યુક્ત છે. એ કથનની પુષ્ટિ કરતા, કેવલી પણ આ વ્યવહાર પાળે છે એમ જણાવવા અર્થે કહે છે કે, પોતાનાથી પર્યાયથી મોટા સાધુને અત્યાર સુધી વંદન કરનારા કોઈ નાના સાધુ કેવલજ્ઞાન પામ્યા હોય તો, જ્યાં સુધી તે પર્યાયથી મોટા સાધુ, “આ નાના સાધુ કેવલજ્ઞાની છે” એમ જાણે નહીં ત્યાં સુધી તે કેવલી પણ તેમને વંદન કરે; કેમ કે “વ્યવહારનયના વિષયભૂત એવી વંદનની ક્રિયા એ ધર્મ છે” એવું કેવલી જાણે છે. તેથી તે કેવલી પણ ધર્મની તે ઉચિત પ્રવૃત્તિનો અપલાપ કરતા નથી. આનાથી એ ફલિત થાય કે વંદ્ય સાધુમાં રહેલા અધિક ગુણો વંદનની પ્રવૃત્તિનું કારણ છે, તોપણ વંદ્ય સાધુના દીર્ઘ સંયમપર્યાયના બળથી તેમનામાં અધિક ગુણોનું અનુમાન કરીને પર્યાયથી લઘુ સાધુ તેમને વંદન કરે છે, અને આ રીતે દીર્ઘ સંયમપર્યાયના બળથી અધિક ગુણોની સંભાવના રાખીને થતી વંદનની પ્રવૃત્તિને વ્યવહારનય ઉચિત સ્વીકારે છે. આથી જ કેવલજ્ઞાન થયા પછી કેવલી તરીકે અપ્રગટ એવા કેવલી પણ પોતાનાથી અધિક સંયમપર્યાયવાળા છદ્મસ્થ પણ સાધુને વંદન કરે છે; કેમ કે ઉચિત વ્યવહાર એ ધર્મરૂપ છે અને તે ધર્મનો કેવલી પણ અપલાપ કરતા નથી. આમ, પ્રસ્તુતમાં વ્યવહારનયના કથનમાં નિશ્ચયનયનું સ્થાન હોવા છતાં વ્યવહારનયનું સ્થાન પ્રધાન છે અને નિશ્ચયનયનું સ્થાન ગૌણ છે. આથી કેવલી પણ તેને સ્વીકારીને પોતાનાથી અધિક પર્યાયવાળા છદ્મસ્થ સાધુને વંદન કરીને ઉચિત વ્યવહારનું પાલન કરે છે. ૧૦૧ અવતરણિકા: यद्येवं कः प्रकृतोपयोग इत्याह - અવતરણિતાર્થ : જો આમ =વંદનના પ્રક્રમમાં ઉભય નયનું આશ્રયણ શ્રેયકારી છે એમ છે, તો કયો પ્રકૃતિમાં ઉપયોગ છે?=વ્યાખ્યાનના અવસરે વય અને પર્યાયથી લઘુ પણ વ્યાખ્યાનની લબ્ધિવાળા સાધુને જ્યેષ્ઠ સ્વીકારવામાં ઉભય નયના આશ્રયણનો કયો ઉપયોગ છે ? એથી કહે છે – ગાથા : एत्थ उ जिणवयणाओ सुत्तासायणबहुत्तदोसाओ । भासंतजिट्ठगस्स उ कायव्वं होइ किइकम्मं ॥१०१८॥ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૧૮ ૧૦૯ અન્વયાર્થ : સ્થ વળી અહીં=વ્યાખ્યાનશ્રવણના અવસરે વંદનના અધિકારમાં, નિપાવયો જિનવચન હોવાથી માતંતગિરિરસ ૩ ભાષમાણ જયેષ્ઠને જ શિવમ કૃતિકર્મ વાયવ્યંગકર્તવ્ય હોડું થાય છે; સુરાસાયવજુવોસા =કેમ કે સૂત્રાશાતનામાં દોષનું બહુત છે. ગાચાર્ય : વળી વ્યાખ્યાનશ્રવણના અવસરે વંદન કરવાના અધિકારમાં જિનવચન હોવાથી અનુભાષક જ્યેષ્ઠ સાધુને જ વંદન કર્તવ્ય થાય છે, કેમ કે સૂત્રાશાતનામાં દોષનું બહત્વ છે. ટીકાઃ ____ अत्र तु जिनवचनाद='भासन्तो होति' इत्यादेः सूत्रात्, सूत्राशातनायां दोषबहुलत्वात् कारणाद्, भाषमाणज्येष्ठस्यैव कर्त्तव्यं भवति कृतिकर्म-वन्दनं, नेतरस्येति गाथार्थः ॥१०१८॥ ટીકાર્ય : વળી અહીં=વ્યાખ્યાનશ્રવણના અવસરે વંદન કરવાના વિષયમાં, જિનવચન હોવાથી=માસંતો રોતિ ઈત્યાદિ સૂત્ર હોવાથી ગાથા ૧૦૦૨માં ‘ભાષમાણ સાધુ જ્યેષ્ઠ થાય છે' ઇત્યાદિ સૂત્ર હોવાથી, ભાષમાણ જ્યેષ્ઠને જ કતિકર્મ=વંદન, કર્તવ્ય થાય છે, ઇતરને નહીં=વ્યાખ્યાનશ્રવણકાળમાં સંયમપર્યાયથી જ્યેષ્ઠ સાધુને વિંદન કર્તવ્ય થતું નથી; કેમ કે સૂત્રની આશાતનામાં દોષના બહુલત્વરૂપ કારણ છે અર્થાત્ વ્યાખ્યાનશ્રવણ કરતી વખતે અનુભાષક જ્યેષ્ઠ સાધુથી ઇતર સાધુને વંદન કરવામાં સૂત્રની આશાતના થવાથી ઘણા દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૧૩-૧૦૧૪માં સ્થાપન કર્યું કે વ્યાખ્યાનની લબ્ધિથી જયેષ્ઠ હોવાને કારણે પર્યાયથી લઘુ પણ અનુભાષક સાધુને વંદન સ્વીકારવામાં આશાતના પણ થતી નથી, અને એ વાતનું જ ગાથા ૧૦૧પમાં ભાવન કરતાં પ્રથમ કહ્યું કે નિશ્ચયનય વય અને પર્યાયને સ્થાન આપતો નથી પરંતુ સંયમના પરિણામને સ્થાન આપે છે, અને વ્યવહારનય વય-પર્યાયને સ્થાન આપે છે, છતાં પ્રવૃત્તિ તો સર્વ ઠેકાણે ઉભય નયથી જ કરવાની કહેલ છે; કેમ કે વંદન કરતી વખતે સંયમનો પરિણામ ભાવરૂપ હોવાથી કયા સાધુમાં અધિક છે તે જાણવું છદ્મસ્થ સાધુને અશક્ય હોવાથી અધિક સંયમના પરિણામને જાણવાના ઉપાયરૂપે વ્યવહારનય ઈષ્ટ છે. આથી ગાથા ૨૦૧૬માં સ્પષ્ટ કર્યું કે નિશ્ચયનયને ગૌણ કરીને અને વ્યવહારનયને પ્રધાન કરીને અધિક પર્યાયવાળા સાધુમાં સંયમના અધિક પરિણામની સંભાવના રાખીને, પર્યાયથી જયેષ્ઠ સાધુને ઉભય નયથી વંદન કરાય છે. હવે વ્યાખ્યાનશ્રવણના અવસરે પર્યાયથી લઘુ એવા અનુભાષક સાધુને જયેષ્ઠ સ્વીકારવામાં ઉભય નયનો સ્વીકાર કઈ રીતે ઉપયોગી થાય ? તે જણાવવા અર્થે કહે છે – વ્યાખ્યાનના પ્રસ્તાવના વંદન અધિકારની ગાથા ૧૦૦રના સૂત્ર પ્રમાણે, અધિક સંયમપર્યાયથી સાધુ જયેષ્ઠ થતા નથી, પરંતુ ગુરુના વ્યાખ્યાનને સ્પષ્ટ કરવાની લબ્ધિથી સાધુ જ્યેષ્ઠ થાય છે, અને આ કથન વ્યવહારનયને ગૌણ કરે છે અને નિશ્ચયનયને મુખ્ય કરે છે. તેથી એ ફલિત થાય કે વ્યાખ્યાન સાંભળતી For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૮ વખતે અનુભાષકજઇને જ વંદન કરવું જોઈએ, પર્યાયજયેષ્ઠને નહીં; અને તેમ ન સ્વીકારીએ તો અનુભાષક સાધુને જયેષ્ઠ કહેનાર સૂત્રનું પાલન થાય નહીં, જેથી સૂત્રની આશાતના થવાથી ઘણા દોષોની પ્રાપ્તિ થાય. આશય એ છે કે અનુભાષક સાધુમાં ભગવાને બતાવેલા પદાર્થોને કહેવાની જે શક્તિવિશેષ છે, તે પણ મોક્ષમાર્ગને અનુકૂળ એવો જીવનો એક પરિણામ છે; કેમ કે મોક્ષમાર્ગ રત્નત્રયીરૂપ છે, અને જ્ઞાનગુણથી અધિક એવા અનુભાષક સાધુને નિશ્ચયનય વ્યાખ્યાનના અવસરે વંદન કરવાનું કહે છે; વળી આ સ્થાનમાં વ્યવહારનયનું પણ આશ્રયણ છે; કેમ કે સાધુવેશમાં ન હોય તેવા વ્યાખ્યાનની લબ્ધિવાળા પણ ગૃહસ્થને સાધુઓ વ્યવહારનયનો બાધ થતો હોવાથી વંદન કરતા નથી. તેથી વ્યાખ્યાનના શ્રવણના અવસરે વ્યાખ્યાનલબ્ધિવાળા સાધુના વય અને પર્યાયને ગૌણ કરીને તેમનામાં પ્રગટ દેખાતા જ્ઞાનગુણને મુખ્ય કરીને પર્યાયથી જયેષ્ઠ પણ સાધુઓ તેમને વંદન કરે છે. જો અધિક પર્યાયવાળા સાધુ અનુભાષક જયેષ્ઠ સાધુને વંદન ન કરે, તો વ્યાખ્યાનના અવસરે અનુભાષકને વંદન કરવાનું કહેનાર સૂત્રની આશાતના થાય છે, અને જ્ઞાન ગુણનો અનાદર કરીને વ્યાખ્યાનની લબ્ધિવાળા સાધુ પાસે ભણવાથી ભણાતું એવું તે જ્ઞાન પણ સમ્યક્ પરિણમન પામતું નથી, જેથી ઘણા દોષોની પ્રાપ્તિ થાય છે. આથી વ્યાખ્યાન સાંભળતી વખતે નિશ્ચયનયની પ્રધાનતાવાળા અને વ્યવહારનયની ગૌણતાવાળા ઉભય નયનો સ્વીકાર કરીને, પર્યાયથી લઘુ પણ અનુભાષક જયેષ્ઠ સાધુને સર્વ સાધુઓએ વંદન કરવું જોઈએ. 'આ સર્વ કથનથી એ ફલિત થયું કે વંદનની ક્રિયામાં ઉભય નયનું આશ્રયણ હોય છે, અને તે આ રીતે – જ્યાં સાક્ષાત્ અધિક ગુણ દેખાતો હોય ત્યાં નિશ્ચયનયની પ્રધાનતાથી વંદનની ક્રિયા થાય છે. જેમ કે સંયમજીવનના ઓછા પર્યાયવાળા કોઈ સાધુ કેવલજ્ઞાન પામે, અને તે કેવલી તરીકે પ્રગટ થાય તો તેમને દીર્ઘ પર્યાયવાળા સાધુઓ પણ વંદન કરે છે. અહીં નિશ્ચયનયની પ્રધાનતા થઈ. પરંતુ જો તે કેવલી સાધુવેશમાં ન હોય તો તેમને ઇંદ્રો પણ સાધુવેશ આપ્યા પછી જ વંદન કરે છે, તેથી ગૌણરૂપે વ્યવહારનયનું પણ આશ્રયણ છે. વળી પ્રત્યક્ષ દેખાતા કેવલજ્ઞાનરૂપ ગુણવાળા સાધુને વ્યવહારનયની ગૌણતાપૂર્વક નિશ્ચયનયને પ્રધાન કરીને જે રીતે દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુઓ પણ વંદન કરે છે, તે રીતે લઘુ સંયમપર્યાયવાળા પણ અનુભાષક સાધુમાં પ્રત્યક્ષ દેખાતા વ્યાખ્યાનલબ્ધિરૂપ ગુણવિશેષને આશ્રયીને વ્યાખ્યાનશ્રવણકાળમાં દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુઓ પણ તેમને વંદન કરે છે; કેમ કે અનુભાષક સાધુમાં નિશ્ચયનયને અભિમત એવો જ્ઞાનગુણ અધિક છે અને વ્યવહારનયને અભિમત એવો સાધુવેશ પણ છે. તેથી નિશ્ચયપ્રધાન વ્યવહારનયરૂપ ઉભય નયનું આશ્રયણ છે. વળી, અધિક ગુણનો નિર્ણય ન થતો હોય તેવા સ્થાનમાં, આલય-વિહારાદિની શુદ્ધિ દીર્ઘ કાળ પાળી હોવાથી અધિક સંયમપર્યાયવાળા સાધુમાં અધિક ગુણોની સંભાવના રાખીને અલ્પ સંયમપર્યાયવાળા સાધુઓ તેમને વંદન કરે છે; અને આ સ્થાનમાં આલય-વિહારાદિની શુદ્ધિ દ્વારા જે સંયમગુણનું અનુમાન થાય છે તે નિશ્ચયનયના આશ્રયણરૂપ છે અને અધિક સંયમપર્યાયના બળથી જે અધિક ગુણોનું અનુમાન થાય છે તે વ્યવહારનયના આશ્રયણરૂપ છે. તેથી અહીં નિશ્ચયનયની ગૌણતા છે અને વ્યવહારનયની પ્રધાનતા છે. આ રીતે વંદનવિષયક વ્યવહાર સર્વત્ર ઉભય નયના આશ્રયણ દ્વારા પ્રવર્તે છે. * આ સર્વ લખાણ સામાચારી પ્રકરણની ગાથા ૮૯થી ૯૨ને સામે રાખીને કરેલ છે. ૧૦૧૮ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૯-૧૦૨૦ ૧૧૧ અવતરણિકા: व्याख्येयमाह - અવતરણિકાર્ય : વ્યાખ્યયને=વ્યાખ્યાન કરવા યોગ્ય વસ્તુને, કહે છે – ભાવાર્થ : - ગાથા ૧૦૦૧માં વ્યાખ્યાનકરણની વિધિનો ઉપસંહાર કરતાં કહ્યું કે આ દુઃષમારૂપ કાળમાં પણ ગુરુએ અમૂઢલક્ષ્યવાળા થઈને ઉપસંપદાદિ વિષયક સૂત્રવિધિના સંપાદનમાં શક્તિથી યત્ન કરવો જોઈએ. ત્યારપછી ગાથા ૧૦૦૦થી વ્યાખ્યાનશ્રવણની વિધિ બતાવતાં અંતે ગાથા ૧૦૧૦માં અનુભાષક સાધુને વંદન કરવાનું કહ્યું, ત્યાં કોઈને પ્રશ્ન થયો કે સંયમપર્યાયથી નાના અનુભાષક સાધુને પર્યાયથી મોટા સાધુ કઈ રીતે વંદન કરી શકે? તેવી શંકાનું ગાથા ૧૦૧૧-૧૦૧૨માં ઉદ્ભાવન કરીને અત્યાર સુધી તેનો ઉચિત ખુલાસો કર્યો. આ રીતે વ્યાખ્યાનશ્રવણની વિધિ સંપૂર્ણ થઈ. હવે અર્થમાંડલીમાં અનુયોગી આચાર્યએ શેનું વ્યાખ્યાન કરવું જોઈએ? તે વ્યાખ્યય પદાર્થને બતાવે છે – ગાથા : वक्खाणेअव्वं पुण जिणवयणं णंदिमाइ सुपसत्थं । जं जम्मि जम्मि काले जावइअं भावसंजुत्तं ॥१०१९॥ અન્વયાર્થ : પુf=વળી ગઈમ નમિ ત્રેિ જે જે કાળમાં નાવ જેટલું વિમાફ = નિપાવથdi=નંદી આદિ જે જિનવચન છે, (તેનું) ભાવસંગુત્ત ભાવથી સંયુક્ત સુપત્યં-સુપ્રશસ્ત વઘાડોમથં વ્યાખ્યાન કરવું જોઈએ. ગાથાર્થ : વળી જે જે કાળમાં જેટલું નંદીસૂત્ર વગેરે જે જિનવચન છે, તે જિનવચનનું ભાવથી યુક્ત અને સુપ્રશસ્ત વ્યાખ્યાન કરવું જોઈએ. ટીકા : ___ व्याख्यानयितव्यं पुनस्तेन जिनवचनं, नाऽन्यत्, नन्द्यादि सुप्रशस्तं-संवेगकारि यत् यस्मिन् यस्मिन् काले यावत् प्रचरति भावसंयुक्तं भावार्थसारमिति गाथार्थः ॥१०१९॥ ટીકાઈ: તેન પુન: નિનવને વ્યાધ્યાયિતવ્યું, અત્ વળી તેમણે=આચાર્યએ, જિનવચન વ્યાખ્યાન કરવું જોઈએ, અન્ય નહીં. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૯-૧૦૨૦ તે જિનવચન કર્યું છે? તે બતાવે છે – નિયમિન વાને વાવ ક્યા િય પ્રવતિ જે જે કાળમાં જેટલું નંદી આદિ જે જિનવચન પ્રવર્તે છે, તેનું વ્યાખ્યાન કરવું જોઈએ, એમ અન્વય છે. અને તે જિનવચનનું વ્યાખ્યાન કઈ રીતે કરવું જોઈએ? એથી કહે છે – સુપ્રશસ્ત સંવિત્તિ માવસંયુકમાવાર્થસારં સુપ્રશસ્ત=સંવેગને કરાવનારું, ભાવથી સંયુક્ત ભાવાર્થસાર, એવું વ્યાખ્યાન કરવું જોઈએ, એમ અન્વય છે. રૂતિ થઈએ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : सिस्से वा णाऊणं जोग्गयरे केइ दिट्ठिवायाई । तत्तो वा निज्जूढं सेसं ते चेव विअरंति ॥१०२०॥ અન્વયાર્થ: જે વા નોરેસિસે અથવા કોઈ યોગ્યતર શિષ્યોને જાણીને રિદ્રિવાડુિં દષ્ટિવાદાદિ તત્તો વી અથવા તેમાંથી દષ્ટિવાદાદિમાંથી, નિગૂઢ સંનિધૂંઢ એવું શેષ=ઉદ્ધાર કરેલ એવું શેષ શ્રુત, (વ્યાખ્યાન કરવું જોઈએ.) તે જોવ=તેઓ જ તે યોગ્ય શિષ્યો જ, (અન્ય જીવોને તે નંદી આદિ) વિરાતિઆપે છે. * એ પછી વાળં શબ્દની પૂર્વગાથાના પ્રથમ પાદમાંથી અનુવૃત્તિ કરવાની છે. ગાથાર્થ : અથવા કોઈ યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું અથવા દષ્ટિવાદાદિમાંથી ઉદ્ધાર કરેલ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરવું જોઈએ, અને તે યોગ્ય શિષ્યો જ બીજા જીવોને તે નંદી આદિ આપે છે. ટીકાઃ शिष्यान् वा ज्ञात्वा योग्यतरान् कांश्चन दृष्टिवादादि व्याख्यानयितव्यम् ततो वा दृष्टिवादादेः नियूंढम्-आकृष्टं शेषं, नन्द्यादि त एव योग्याः वितरन्ति-तदन्येभ्यो ददतीति गाथार्थः ॥१०२०॥ * “રારિ'માં ' પદથી દૃષ્ટિવાદાદિનું અને દૃષ્ટિવાદાદિમાંથી નિલ્ટ એવા શેષ વ્યુતનું ગ્રહણ છે. ટીકાર્ય : ___ कांश्चन वा योग्यतरान् शिष्यान् ज्ञात्वा दृष्टिवादादि ततो-दृष्टिवादादेः वा नियूंढम्-आकृष्टं शेषं વ્યારાનયિતવ્યમ્ અથવા=પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે નંદી આદિનું વ્યાખ્યાન કરવું જોઈએ અથવા, કેટલાક યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિને અથવા તેમાંથી=દષ્ટિવાદાદિમાંથી, નિબૂઢ=આકૃષ્ટ=ઉદ્ધત, એવું શેષ શ્રત વ્યાખ્યાન કરવું જોઈએ. યોજ્યા ત વ નારિ વિતત્તિ તો રતિ યોગ્ય એવા તેઓ જ નંદીસૂત્ર આદિને અથવા દૃષ્ટિવાદાદિને અથવા દૃષ્ટિવાદાદિમાંથી નિવૃંઢ એવા શેષ શ્રુતને ભણેલા શિષ્યો જ, નંદી આદિન=નંદી For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અનુયોગગણાનુજ્ઞાવતુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૯-૧૦૨૦, ૧૦૨૧ આદિને કે દૃષ્ટિવાદાદિને કે દૃષ્ટિવાદાદિમાંથી નિબૂઢ એવા શેષ શ્રુતને, વિતરણ કરે છે–તેનાથી અન્યોને આપે છે–પોતાનાથી અન્ય એવા યોગ્ય સાધુઓને આપે છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અર્થમાંડલીમાં બેઠા પછી આચાર્યએ જે કાળમાં જેટલું શ્રુત વિદ્યમાન હોય, તેટલું નંદી આદિ સર્વ જિનવચનનું વ્યાખ્યાન કરવું જોઈએ, અન્ય કોઈ ગ્રંથોનું નહીં. વળી, આચાર્યએ શ્રોતાઓને જિનવચનના પરમાર્થનો યથાર્થ બોધ કરાવે એવું, ભાવપ્રધાન અને શ્રોતાઓમાં સંવેગ પેદા કરાવે એવું વ્યાખ્યાન કરવું જોઈએ, જેથી શ્રોતાઓને શાસ્ત્રવચનો સમ્યફ પરિણમન પામે. આ પ્રકારનું વ્યાખ્યાન આચાર્યએ સામાન્ય સાધુઓને આશ્રયીને કરવાનું છે; પરંતુ કેટલાક શિષ્યો પરિણતિની દૃષ્ટિએ અને પ્રજ્ઞાની દૃષ્ટિએ અતિશય પટુ હોય તો તેવા યોગ્યતર શિષ્યો આગળ આચાર્યએ દૃષ્ટિવાદ વગેરે આગમોનું વ્યાખ્યાન કરવું જોઈએ, અથવા તો દષ્ટિવાદ વગેરે આગમોમાંથી આકૃષ્ટ એવા શેષ ગ્રંથોનું વ્યાખ્યાન કરવું જોઈએ, અને આ દૃષ્ટિવાદાદિનું વ્યાખ્યાન પણ સંવેગ પેદા કરાવે તે રીતે ભાવાર્થસાર કરવું જોઈએ, જેથી યોગ્યતર શિષ્યોને તે તે દષ્ટિવાદાદિ સૂત્રોના અર્થોનો પારમાર્થિક બોધ થાય. વળી આચાર્ય યોગ્યતર શિષ્યોનો વિચાર કર્યા વગર સર્વ શિષ્યોને દષ્ટિવાદાદિનું વ્યાખ્યાન આપે, તો વિશેષ પરિણતિ નહીં હોવાને કારણે તે શિષ્યો આગમોના અર્થોની યથાતથા પ્રરૂપણા કરીને સ્વ અને પરનો વિનાશ કરે છે. આથી આચાર્યએ યોગ્યતર જ શિષ્યોને દૃષ્ટિવાદાદિનું વ્યાખ્યાન આપવું જોઈએ. વળી તે યોગ્ય શિષ્યો જ નંદીસૂત્ર આદિના કે દૃષ્ટિવાદાદિના કે દૃષ્ટિવાદાદિમાંથી આકૃષ્ટ એવા શેષ શ્રુતના પરમાર્થને જાણીને પોતે પ્રાપ્ત કરેલ અર્થો બીજા યોગ્ય સાધુઓને આપે છે, જેથી તે નંદીસૂત્ર આદિના પરમાર્થનો પ્રવાહ યોગ્ય જીવોમાં ઉત્તરોત્તર ચાલુ રહે. ૧૦૧૦/૧૦૨૦ અવતરણિકા : नियूँढलक्षणमाह - અવતરણિકાર્ય : નિબૂઢના લક્ષણને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૦૨૦માં કહ્યું કે યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું કે દૃષ્ટિવાદાદિમાંથી નિલૂંઢ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરવું જોઈએ. તેથી જિજ્ઞાસા થાય કે દૃષ્ટિવાદાદિમાંથી નિવૃંઢ ગ્રંથનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? આથી નિવ્યંઢનું લક્ષણ બતાવે છે – For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૧ ગાથા : सम्मं धम्मविसेसो जहि कसछेअतावपरिसुद्धो । वणिज्जइ निज्जूढं एवंविहमुत्तमसुआइ ॥१०२१॥ અન્વયાર્થ : નશિંગજેમાં વસે છે તાવપરિશુદ્ધ સ થMવિસકષ, છેદ, તાપથી પરિશુદ્ધ એવો સમ્યમ્ ધર્મવિશેષ /mટ્ટ=વર્ણવાય છે, અવંવિ૬ ૩ત્તમકુમારૂં આવા પ્રકારનું ઉત્તમ કૃતાદિ નિગૂઢં-નિબૂઢ છે. ગાથાર્થ : જેમાં કષ, છેદ, તાપશુદ્ધિથી પરિશુદ્ધ એવો સમ્યગ્ર ધર્મવિશેષ કહેવાય છે, એવા પ્રકારનું ઉત્તમ શ્રેતાદિ નિલૂંટ છે. ટીકા? सम्यग् धर्मविशेषः पारमार्थिकः यत्र ग्रन्थरूपे कषच्छेदतापपरिशुद्धः-त्रिकोटिदोषवर्जितः वर्ण्यते सम्यक्, नियूँढमेवंविधं भवति ग्रन्थरूपं, तच्चोत्तमश्रुतादि, उत्तमश्रुतं-स्तवपरिज्ञा इत्येवमादीति गाथार्थः ૨૦૨ * “ઉત્તમકૃતરિ''માં “રિ' પદથી ઉત્તમ ચારિત્રનું ગ્રહણ છે. ટીકાર્થ : ગ્રંથરૂપ જેમાં કષ, છેદ, તાપથી પરિશુદ્ધ એવો=ત્રિકોટી દોષથી વર્જિત એવો, સમ્યક પારમાર્થિક, ધર્મવિશેષ વર્ણવાય છે. આવા પ્રકારનું ગ્રંથરૂપ નિબૂઢ છે. અને ઉત્તમ શ્રુત છે આદિમાં જેને એવું તે છેઃ દૃષ્ટિવાદાદિમાંથી નિવ્ઢ છે. ઉત્તમ શ્રુત સ્તવપરિજ્ઞા એ વગેરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દૃષ્ટિવાદાદિ આગમોમાંથી ઉદ્ધત કરીને રચવામાં આવતા ગ્રંથોને નિબૂઢ કહેવાય છે, અને તે નિબૂઢ એવા ગ્રંથો કષશુદ્ધિ, છેદશુદ્ધિ અને તાપશુદ્ધિથી પરિશુદ્ધ હોવા જોઈએ. જો તે ગ્રંથો કષાદિ શુદ્ધિથી પરિશુદ્ધ ન હોય તો તે નિબૂઢ બને નહીં, અને પારમાર્થિક ધર્મવિશેષ સમજાવવા અર્થે પૂર્વના મહાપુરુષોએ આગમોમાંથી ઉદ્ધાર કરીને રચેલા ગ્રંથો ઉત્તમ શ્રુતાદિ છે, અને ઉત્તમ શ્રુત સ્તવપરિજ્ઞા આદિરૂપ છે, જેનું વર્ણન ગ્રંથકાર સ્વયં આગળમાં કરવાના છે. આનાથી એ ફલિત થયું કે દૃષ્ટિવાદાદિ આગમોમાંથી પદાર્થો ગ્રહણ કરીને પૂર્વઋષિઓએ કષ, છેદ અને તાપથી પરિશુદ્ધ એવા જે ગ્રંથોની રચના કરી છે, તે સર્વ ગ્રંથરચના નિબૂઢ કહેવાય. ./૧૦૨૧૫. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪ ૧૧૫ અવતરણિકાઃ कषादिस्वरूपमाहઅવતરણિતાર્થ : કષાદિના સ્વરૂપને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં નિબૂઢનું લક્ષણ કરતાં કહ્યું કે ગ્રંથરૂપ જેમાં કષ, છેદ, તાપથી પરિશુદ્ધ એવો ધર્મવિશેષ વર્ણવાયો હોય તે ગ્રંથરૂપ નિબૂઢ છે. તેથી જિજ્ઞાસા થાય કે કષાદિ કેવા પ્રકારના છે? માટે હવે કષ, છેદ અને તાપનું સ્વરૂપ બતાવે છે – ગાથા : पाणवहाईआणं पावट्ठाणाण जो उ पडिसेहो । झाणज्झयणाईणं जो अ विही एस धम्मकसो ॥१०२२॥ અન્વયાર્થ : પાવાગUાં ૩ પવિETITUTEવળી પ્રાણવધાદિ પાપસ્થાનોનો નો પડદો જે પ્રતિષેધ, ફાઈIVIક્vi મ નો વિદી અને ધ્યાન-અધ્યયનાદિની જે વિધિ, પસ થHો એ ધર્મકષ છે=ઉપરમાં બતાવ્યા પ્રમાણે જ વિધિ-નિષેધ પ્રાપ્ત થતાં હોય તો એ ધર્મના વિષયમાં કષપરીક્ષા છે. ગાથાર્થ : વળી પ્રાણવધાદિ પાપસ્થાનકોનો જે પ્રતિષેધ અને ધ્યાન-અધ્યયનાદિની જે વિધિ, એ ધર્મના વિષયમાં કષપરીક્ષા છે. ટીકા : प्राणवधादीनां पापस्थानानां सकललोकसम्मतानां यस्तु प्रतिषेधः शास्त्रे, ध्यानाध्ययनादीनां यश्च विधिस्तत्रैव, एष धर्मकषो वर्त्तत इति गाथार्थः ॥१०२२॥ ટીકાર્ય : વળી શાસ્ત્રમાં સકલ લોકને સંમત એવાં પ્રાણવધાદિ પાપસ્થાનોનો જે પ્રતિષેધ છે, અને ત્યાં જ તે શાસ્ત્રમાં જ, જે ધ્યાન-અધ્યયનાદિનો વિધિ છે, એ ધર્મકષ વર્તે છે=ધર્મના વિષયમાં કષપરીક્ષા વર્તે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : बज्झाणुट्ठाणेणं जेण न बाहिज्जई तयं नियमा । संभवइ अ परिसुद्धं सो उण धम्मम्मि छेउ त्ति ॥१०२३॥ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪ અન્વયાર્થ: તવંતેપૂર્વગાથામાં કહેવાયેલ વિધિ અને પ્રતિષેધ, ને વાડ્રાઇ=જે બાહ્ય અનુષ્ઠાન વડે નિયમ-નિયમથી ર વાહિરૂં બાધ પામતા નથી, પરિશુદ્ધ મ સંમવડું અને પરિશુદ્ધ સંભવે છે, તો ૩૫T=વળી તે=બાહ્ય અનુષ્ઠાનને બતાવનારો ઉપદેશ કે અર્થ, થમ્પમિ છે ધર્મવિષયક છેદ છેપૂર્વગાથામાં બતાવેલ વિધિ-નિષેધને અનુરૂપ જ બાહ્ય અનુષ્ઠાન પ્રાપ્ત થતાં હોય તો એ ધર્મના વિષયમાં છેદપરીક્ષા છે. * “રિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહેલ વિધિ અને પ્રતિષેધ જે બાહ્ય અનુષ્ઠાન વડે નિયમથી બાધ પામતા નથી અને પરિશુદ્ધ સંભવે છે, વળી તે બાહ્ય અનુષ્ઠાનને બતાવનારો ઉપદેશ કે અર્થ ધર્મના વિષયમાં છેદપરીક્ષા છે. ટીકા : बाह्यानुष्ठानेन-इतिकर्तव्यतारूपेण येन न बाध्यते तद्-विधिप्रतिषेधद्वयं नियमात्, सम्भवति चैतत्परिशुद्ध-निरतिचारं, स पुनस्तादृशः प्रक्रमादुपदेशोऽर्थो वा धर्मच्छेद इति गाथार्थः ॥१०२३॥ ટીકાર્ય : ઈતિકર્તવ્યતારૂપ જે બાહ્ય અનુષ્ઠાન વડે=જે પ્રકારે શાસ્ત્રમાં બતાવેલ છે એ પ્રકારની કર્તવ્યતા સ્વરૂપ જે બાહ્ય આચરણા વડે, તે=વિધિ-પ્રતિષેધદ્રય, નિયમથી બાધ પામતા નથી, અને આકવિધિ-પ્રતિષેધય, પરિશુદ્ધ=નિરતિચાર, સંભવે છે; વળી તે પ્રક્રમથી તેવા પ્રકારનો ઉપદેશ કે અર્થ શાસ્ત્રમાં બતાવેલ વિધિપ્રતિષેધનો વિરોધ ન કરે તેવા પ્રકારની બાહ્ય આચરણાને બતાવનારો ઉપદેશ કે બાહ્ય આચરણારૂપ પદાર્થ, ધર્મછેદ છે=ધર્મના વિષયમાં છેદપરીક્ષા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : जीवाइभाववाओ बंधाइपसाहगो इहं तावो । एएहिं सुपरिसुद्धो धम्मो धम्मत्तणमुवेइ ॥१०२४॥ અન્વયાર્થ: વંધારૂપ નીવામાવવો બંધાદિનો પ્રસાધક એવો જીવાદિ ભાવનો વાદ રૂદંઅહીં ધર્મની પરીક્ષામાં, તાવો તાપ છે. પદ્ધિ સુપરિશુદ્ધો ઘણો આના વડે=આ કષ-છેદ-તાપ વડે, સુપરિશુદ્ધ એવો ધર્મ થમ્પત્તUાં ધર્મત્વને ૩ડું પામે છે. ગાથાર્થ : બંધાદિને સાધનારો એવો જીવાદિ નવ પદાર્થોનો વાદ ધર્મની પરીક્ષામાં તાપ છે, આ કષ-છેદ-તાપ વડે સુપરિશુદ્ધ એવો ધર્મ ધર્મપણાને પામે છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪ ટીકા : जीवादिभाववाद:=पदार्थवादः बन्धादिप्रसाधक:=बन्धमोक्षादिगुणः (?बन्धमोक्षादिप्रगुणः) इह ताप उच्यते, एभिः कषादिभिः सुपरिशुद्धः सन् धर्मः श्रुतानुष्ठानरूपः धर्मत्वमुपैति-सम्यग्भवतीति ગથાર્થ: ૨૦૧૪ નોંધ : વન્યપક્ષઃિ ને સ્થાને વિશ્વમોક્ષાલિv[; હોવું જોઈએ. * “ગીવાભાવવા''માં ‘મર' પદથી અજીવભાવવાદ અને જીવાજીવભાવવાદનો સંગ્રહ છે. ટીકાર્ય : અહીં=ધર્મની પરીક્ષામાં, બંધાદિનો પ્રસાધક=બંધ-મોક્ષાદિનો પ્રગુણ સાધનારો, જીવાદિ ભાવનો વાદ પદાર્થનો વાદ, તાપ કહેવાય છે; આ કષાદિ વડે સુપરિશુદ્ધ છતો શ્રુત-અનુષ્ઠાનરૂપ ધર્મ, ધર્મત્વને પામે છે=સમ્યગુ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કોઈપણ શાસ્ત્રમાં બતાવાયેલ પદાર્થોનું વર્ણન કષ, છેદ, તાપપરીક્ષાથી પરિશુદ્ધ હોય તો તે શાસ્ત્ર આગમમાંથી નિવ્ઢ છે એમ નક્કી થાય. વળી તે શાસ્ત્રઅધ્યયનથી થયેલો બોધ શ્રુતજ્ઞાનરૂપ છે, અને તે બોધને અનુરૂપ આચરણા ચારિત્રરૂપ છે. આ શ્રુતરૂપ ધર્મ અને શ્રુતાનુસારી આચરણારૂપ ધર્મ, કષ, છેદ, તાપથી પરિશુદ્ધ હોય તો તે ધર્મ શુદ્ધ છે, એમ નિર્ણય થાય. આનાથી એ ફલિત થયું કે શાસ્ત્રમાં વર્ણન કરાયેલા પદાર્થો કષ, છેદ, તાપપરીક્ષાથી શુદ્ધ હોય તો તે શાસ્ત્ર ઉત્તમ શ્રુતરૂપ છે; અને તે ઉત્તમ શ્રુતમાં વર્ણન કરાયેલ પદાર્થોથી થયેલો બોધ કષ, છેદ, તાપ પરીક્ષાથી શુદ્ધ હોય, તો તે શ્રુતજ્ઞાન સમ્યમ્ શ્રુતધર્મરૂપ છે; તેમ જ તે સમ્યગ્બોધથી કરાતી ક્રિયાઓ કષ, છેદ, તાપપરીક્ષાથી શુદ્ધ હોય તો તે આચરણા સમ્યગ ચારિત્રધર્મરૂપ છે. કષશુદ્ધ ધર્મ – (૧) જે શાસ્ત્રમાં પ્રાણીવધાદિ પાપસ્થાનકોનો નિષેધ કરવામાં આવ્યો હોય, અને મોક્ષને અનુકૂળ એવાં ધ્યાન, અધ્યયનાદિની વિધિ બતાવવામાં આવી હોય, તે શાસ્ત્ર કષશુદ્ધ છે. (૨) વળી તે શાસ્ત્રના અધ્યયનથી થયેલું શ્રુતજ્ઞાન જો યથાર્થ બોધરૂપ હોય તો તે શ્રુતજ્ઞાનરૂપ ધર્મ પણ કષશુદ્ધ છે. (૩) તે શ્રુતજ્ઞાનને અનુરૂપ વિધિ-નિષેધમાં યત્ન વર્તતો હોય તો તે આચરણારૂપ ધર્મ પણ કષશુદ્ધ છે. આવી આચરણાથી પાપસ્થાનકોની નિવૃત્તિ થવાથી સંસારને અનુકૂળ એવી પ્રવૃત્તિ અટકે છે, તેથી કર્મનો બંધ અટકે છે, તેમ જ ધ્યાનાદિની પ્રવૃત્તિથી મોક્ષને અનુકૂળ એવા સંવેગાદિ ભાવો પ્રગટે છે, જેનાથી મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટે છે. આથી આવી આચરણા પણ કષશુદ્ધ ધર્મરૂપ છે. છેદશદ્ધ ધર્મ – (૧) હિંસાદિનો નિષેધ કરનાર અને ધ્યાનાદિની વિધિ બતાવનાર શાસ્ત્રમાં પણ વિધિનિષેધને અનુરૂપ બાહ્ય અનુષ્ઠાનો બતાવવામાં આવ્યાં હોય, અને તે અનુષ્ઠાનોથી વિધિ-નિષેધનું નિરતિચાર પાલન થઈ શકતું હોય તો તે શાસ્ત્ર છેદશુદ્ધ છે; પરંતુ તે શાસ્ત્રમાં બતાવેલા બાહ્ય અનુષ્ઠાનો વિધિ-નિષેધને પોષક ન બતાવ્યાં હોય તો તેનું શાસ્ત્ર કષશુદ્ધ હોય તોપણ છેદશુદ્ધ નથી. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪ દા.ત. દિગંબરમતમાં પ્રાણીવધાદિનો નિષેધ છે અને મોક્ષને અનુકૂળ એવા ધ્યાનાદિની વિધિ છે, આથી દિગંબરમતનાં શાસ્ત્રો કષશુદ્ધ છે. આમ છતાં સાધુને વસ્ત્રપરિધાનનો એકાંતે નિષેધ કરેલ હોવાથી ક્યારેક ધ્યાનાદિનો બાધ કરે તેવી ઠંડી લાગતી હોય તોપણ દિગંબરમતનાં શાસ્ત્રો પ્રમાણે સાધુ વસ્ત્ર ગ્રહણ કરી શકે નહીં. તેથી તેઓનાં શાસ્ત્રોમાં કરેલો વસ્ત્રપરિધાનનો એકાંતે નિષેધ ધ્યાનાદિની વિધિનું સમ્યગ્ધાલન કરવામાં અંતરાયભૂત બને છે. આથી વસ્ત્રપરિધાનનો એકાંત નિષેધ ધ્યાનાદિ વિધિનો બાધક બનતો હોવાથી તેવાં અનુષ્ઠાનો બતાવનારાં દિગંબરશાસ્ત્રો કષશુદ્ધ હોવા છતાં છેદશુદ્ધ નથી. વળી, શ્વેતાંબરમતમાં પ્રાણીવધાદિ પાપસ્થાનકોનો નિષેધ છે અને ધ્યાનાદિની વિધિ છે, આથી શ્વેતાંબરમતનાં શાસ્ત્રો કષશુદ્ધ છે. તે આ રીતે – પ્રાણીવધાદિમાં કારણ બને તેવા વસ્ત્રપરિધાનનો નિષેધ છે, અને ધ્યાનાદિમાં ઉપષ્ટભક ન બને તેવા પણ વસ્ત્રપરિધાનનો નિષેધ છે; આમ છતાં ધ્યાનાદિમાં સુદઢ યત્ન કરનારા સાધુઓને ક્વચિત્ ઠંડી આદિને કારણે ધ્યાનાદિમાં સ્કૂલના થતી હોય તો શ્વેતાંબરમતના શાસ્ત્રમાં વસ્ત્રપરિધાનની વિધિ પણ બતાવી છે. માટે સર્વ બાહ્ય અનુષ્ઠાનો વિધિને અનુરૂપ છે; વળી હિંસાનો જે નિષેધ છે, તેના પાલન માટે યતના આવશ્યક હોવાથી પાત્રગ્રહણની અનુજ્ઞા છે, તેથી યતનાપરાયણ સાધુ શાસ્ત્રમાં બતાવેલ બાહ્ય અનુષ્ઠાન દ્વારા સંયમનું નિરતિચાર પાલન કરી શકે છે, તેથી શ્વેતાંબરશાસ્ત્રો કષશુદ્ધ અને છેદશુદ્ધ છે. - આમ, ઉપરમાં કહ્યું તેવું શાસ્ત્ર અથવા તેવા પ્રકારનો ઉપદેશ કે તેવા પ્રકારનો અનુષ્ઠાનના નિરૂપણરૂપ અર્થ છેદશુદ્ધ છે. (૨) વળી, આવા કષ અને છેદથી શુદ્ધ એવા શાસ્ત્રવચનના બળથી ઉચિત અનુષ્ઠાનોનો થયેલો બોધ જો યથાર્થ હોય તો તે શ્રુતજ્ઞાનરૂપ ધર્મ પણ છેદશુદ્ધ છે. (૩) અને તે યથાર્થ બોધને અનુરૂપ સર્વ ઉચિત આચરણાઓ કરવા દ્વારા વિધિ-પ્રતિષેધનું નિરતિચાર પાલન થતું હોય, તો તે આચરણારૂપ ધર્મ પણ છેદશુદ્ધ છે. તાપશુદ્ધ ધર્મ – જે શાસ્ત્રમાં જીવ-અજીવ પદાર્થોના સ્વરૂપનું પ્રરૂપણ, બંધ-મોક્ષાદિની સંગતિ કરનારું હોય તેવું શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય; પરંતુ જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષેધ યથાર્થ બતાવ્યા હોય, અને તેને અનુરૂપ જ સર્વ અનુષ્ઠાનોની આચરણા થતી હોય, છતાં આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વગેરે પ્રરૂપવામાં આવતો હોય, તેવા શાસ્ત્રમાં પદાર્થોનું વર્ણન બંધ-મોક્ષાદિને સુસંબદ્ધ નહીં હોવાથી, તે શાસ્ત્ર તાપ પરીક્ષાથી શુદ્ધ નથી. આશય એ છે કે જો આત્મા એકાંતે નિત્ય હોય તો વિધિ-નિષેધને અનુરૂપ પ્રવૃત્તિથી કે તે વિધિ-નિષેધને અનુરૂપ બાહ્ય અનુષ્ઠાનોથી આત્મામાં કોઈ પરિવર્તન થાય નહીં. તેથી આત્મા સંસારી હોય તો સદા સંસારી રહે અને મુક્ત હોય તો સદા મુક્ત રહે, અને તેમ સ્વીકારીએ તો મોક્ષપ્રાપ્તિ માટે શાસ્ત્રમાં બતાવેલ વિધિપ્રતિષેધનું કથન અસંબદ્ધ સિદ્ધ થાય. આથી જે શાસ્ત્રમાં કોઈપણ સ્થાનમાં એકાંતવાદનું આશ્રયણ હોય તે શાસ્ત્ર તાપશુદ્ધ ન કહેવાય, પરંતુ જે શાસ્ત્રમાં અનેકાંતવાદ સર્વત્ર ઉચિત રીતે જોડાયેલો હોય તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય, અને તેવા તાપશુદ્ધ શાસ્ત્ર દ્વારા શ્રુતજ્ઞાન પણ જો સમ્યફ પ્રાપ્ત કરેલું હોય તો તે ધૃતરૂપ ધર્મ તાપશુદ્ધ ગણાય. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર/ ગાથા ૧૦૨૨ થી ૧૦૨૪, ૧૦૨૫ વળી, કષ-છેદ-તાપથી શુદ્ધ શાસ્ત્ર પરિપૂર્ણ યથાર્થ પ્રરૂપણા કરનાર છે, તેવા શાસ્ત્રથી થતો બોધ જો યથાર્થ હોય તો સમ્યગ્રુતજ્ઞાનરૂપ છે, અને જો સર્વ પ્રવૃત્તિ તે યથાર્થ બોધને અનુસાર હોય તો તે પ્રવૃત્તિ એકાંતે કલ્યાણનું કારણ છે, તેથી આવા કષ-છેદ-તાપશુદ્ધ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરેલો શ્રુતરૂપ ધર્મ અને શ્રુતાનુસાર કરેલ આચરણરૂપ ધર્મ, સમ્યગું ધર્મપણાને પામે છે. /૧૦૨૨/૧૦૨૩/૧૦૨૪ની અવતરણિકા: ગાથા ૧૦૨૨થી ૧૦૨૪માં કષપરીક્ષા, છેદપરીક્ષા અને તાપપરીક્ષાનું સ્વરૂપ બતાવ્યું. હવે તેનું નિગમન કરતાં કહે છે – ગાથા : एएहिं जो न सुद्धो अन्नयरंमि उ ण सुट्ठ निव्वडिओ। सो तारिसओ धम्मो नियमेण फले विसंवयइ ॥१०२५॥ અન્વચાઈઃ નો જે (ધર્મ) અહિં આના વડે=ઉપર બતાવ્યા એ કષાદિ વડે, શુદ્ધો નકશુદ્ધ નથી, કન્નયમિક અથવા અન્યતરમાં=કષાદિ ત્રણમાંથી કોઈપણ એકમાં, સુદૃ નિવ્વો સારી રીતે નિર્ઘટિત નથી, તરિક સો થપ્પો તેવા પ્રકારનો તે ધર્મ પ્રત્યે નિયUT ફળમાં નિયમથી વિસંવ વિસંવાદ કરે છે. ગાથાર્થ : જે ધર્મ કષ-છેદ-તાપ વડે શુદ્ધ નથી અથવા કષાદિ ત્રણમાંથી કોઈપણ એકમાં સારી રીતે ઘટતો નથી, તેવા પ્રકારનો તે ધર્મ ફળમાં નિયમથી વિસંવાદ કરે છે. ટીકા : ___ एभिः कषादिभिर्यो न परिशुद्धस्त्रिभिरपि, अन्यतरस्मिन् वा कषादौ न सुष्ठ निर्घटितः=न व्यक्त इत्यर्थः, स तादृशो धर्म:-श्रृंतादिः नियमाद्-अवश्यन्तया फले-स्वसाध्ये विसंवदति-न तत्साधयतीति માથાર્થ: ૨૦૨II ટીકાર્ય : આ કષાદિ ત્રણેય પણ વડે જે ધર્મ પરિશુદ્ધ નથી, અથવા કષાદિ અન્યતરમાં=કષ-છેદ-તાપમાંથી કોઈપણ એકમાં, સારી રીતે નિર્ઘટિત નથી=વ્યક્ત નથી, તેવા પ્રકારનો તે ધૃતાદિ ધર્મ, નિયમથી=અવશ્યપણાથી, ફળમાં=સ્વના સાધ્યમાં, વિસંવાદ કરે છે–તેને અર્થાત પોતાના સાથને, સાધતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: જે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ કષાદિ ત્રણેય વડે પરિશુદ્ધ ન હોય અથવા તો ત્રણમાંથી કોઈ એકમાં પણ ખામીવાળો હોય, તો તે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ ફળમાં અવિસંવાદી નથી અર્થાત્ ઈષ્ટ ફળની સિદ્ધિ કરતો નથી. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૫-૧૦૨૬ આશય એ છે કે શ્રુતરૂપ ધર્મ અને ચારિત્રરૂપ ધર્મ જીવમાં મોક્ષને અનુકૂળ એવા યોગમાર્ગની વૃદ્ધિ કરાવીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે; પરંતુ જે શાસ્ત્રમાં કષ, છેદ અને તાપ એ ત્રણેયથી શુદ્ધ ધર્મ બતાવાયો ન હોય, કે ત્રણમાંથી કોઈ એકથી પણ શુદ્ધ ધર્મ બતાવાયો ન હોય, તેવા શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરેલું શ્રુતજ્ઞાન પણ સમ્યગું બનતું નથી, પરંતુ ક્યાંક ખામીવાળું છે; અને તે પ્રકારના મિથ્યા શ્રુત અનુસાર કરાયેલી આચરણા પણ કોઈ સ્થાનમાં ત્રુટિવાળી બને છે. જેથી તે શ્રુત અને અનુષ્ઠાનરૂપ ધર્મ દ્વારા ઇષ્ટફળની પ્રાપ્ત થતી નથી. ૧૦૨પો અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે કષાદિ ત્રણેયથી કે ત્રણમાંથી કોઈ એકથી પણ અપરિશુદ્ધ ધર્મ સ્વસાધ્યને સાધતો નથી. ત્યાં શંકા થાય કે આવો ધર્મ સ્વસાધ્યને ન સાધે તેનાથી શું? એથી કહે છે – ગાથા : एसो य उत्तमो जं पुरिसत्थो इत्थ वंचिओ नियमा । वंचिज्जइ सयलेसुं कल्लाणेसुं न संदेहो ॥१०२६॥ અન્વયાર્થ : ગં ગં અને જે કારણથી ઘણો ૩ત્તનો પુરસભ્યો આ=ધર્મ, ઉત્તમ પુરુષાર્થ છે, (તે કારણથી) સ્થઅહીં=ધર્મમાં, વંત્રિો વંચિત નિયમ-નિયમથી સસ્નેહું #હુંસકલ કલ્યાણોમાં વંચિક્કડું વંચાય છે, સંવેદો સંદેહ નથી. ગાથાર્થ : અને જે કારણથી ધર્મ ઉત્તમ પુરષાર્થ છે, તે કારણથી, ધર્મમાં છેતરાયેલો નિયમથી સર્વ કલ્યાણોમાં છેતરાય છે, એમાં સંશય નથી. ટીકાઃ एष चोत्तमो यद्-यस्मात् पुरुषार्थो वर्त्तते, अत्र-धर्मे वञ्चितः स नियमाद् वञ्च्यते लोकः सकलेषु कल्याणेषु वक्ष्यमाणेषु, न सन्देहः, इत्थमेवैतदिति गाथार्थः ॥१०२६॥ ટીકાર્થ : અને જે કારણથી આ=ધર્મ, ઉત્તમ પુરુષાર્થ વર્તે છે, તે કારણથી, અહીં ધર્મમાં, ઠગાયેલો તે લોક નિયમથી કહેવાનારાં સકલ કલ્યાણોમાં ઠગાય છે, સંદેહ નથી. આ કથનને દઢ કરે છે – આ આ રીતે જ છે=ધર્મમાં ઠગાયેલો લોક સર્વ કલ્યાણોમાં ઠગાય છે, એ વાત એ રીતે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધ ધર્મ સર્વશે બતાવ્યો છે અને તે કષપરીક્ષા, છેદપરીક્ષા અને તાપપરીક્ષાથી શુદ્ધ છે. આ શુદ્ધ ધર્મ સર્વ કલ્યાણોની પરંપરાનું કારણ છે, તેથી ઉત્તમ પુરુષાર્થરૂપ છે; કેમ કે આ શુદ્ધ ધર્મ સર્વ કલ્યાણોની પરંપરા For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૬-૧૦૨૦ ૧૨૧ દ્વારા મોક્ષફળને સાધી આપનાર છે. તેથી આવા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ અર્થે મોક્ષાર્થી જીવે શાસ્ત્રોની કષ, છેદ, તાપપરીક્ષા કરીને, કષ, છેદ, તાપથી શુદ્ધ એવાં શાસ્ત્રો દ્વારા શુદ્ધ ધર્મનો બોધ કરવા યત્ન કરવો જોઈએ. વળી, શાસ્ત્ર કષ, છેદ, તાપથી શુદ્ધ હોય, છતાં તે શાસ્ત્ર દ્વારા યથાર્થ બોધ ન થાય તો તેનાથી પ્રગટતો શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ કષ, છેદ, તાપશુદ્ધ બને નહીં. તેથી કલ્યાણનો અર્થી પણ જીવ જો શાસ્ત્રની કષાદિ પરીક્ષા ન કરે, અથવા તો કષાદિથી પરીક્ષિત પણ શાસ્ત્રથી પોતાને થયેલા બોધની કે બોધથી થતી આચરણાની કષ, છેદ, તાપપરીક્ષા ન કરે, તો ધર્મનું સમ્યગૂ સેવન તો થાય નહીં, પરંતુ માત્ર “હું ધર્મ આચરું છું', તેવો ભ્રમ થાય. વળી, ધર્મમાં ઠગાયેલો જીવ પોતાની કલ્યાણની પરંપરામાં નક્કી ઠગાય છે; કેમ કે વિપરીત સેવાયેલા ધર્મથી કલ્યાણ થતું નથી. અને આ વાતને દઢ કરવા ગ્રંથકાર કહે છે કે “આ આમ જ છે' અર્થાત્ ધર્મમાં ઠગાયેલો જીવ નિયમા સર્વ કલ્યાણોમાં ઠગાય છે, એ વાત એમ જ છે, એમાં સંદેહ નથી. તેથી મોક્ષાર્થી જીવે કષાદિ પરીક્ષા કરીને શાસ્ત્રને સ્વીકારવું જોઈએ, અને પછી શાસ્ત્રથી થતા પોતાના બોધની અને પોતાની આચરણાની પરીક્ષા કરવી જોઈએ. /૧૦૨૬ll અવતરણિકા : ગાથા ૧૦૨૨થી ૧૦૨૪માં કષ, છેદ, તાપપરીક્ષાનું સ્વરૂપ બતાવ્યું, અને ગાથા ૧૦૨પથી તેનું નિગમન કરવાનો પ્રારંભ કર્યો જે પ્રસ્તુત ગાથામાં પૂર્ણ થાય છે. હવે સર્વ કથનનો ફલિતાર્થ દર્શાવે છે – ગાથા : एत्थ य अवंचिए ण हि वंचिज्जइ तेसु जेण तेणेसो । सम्मं परिक्खिअव्वो बुहेहिं मइनिउणदिट्ठीए ॥१०२७॥ અન્વયાર્થ: નેT -અને જે કારણથી પ્રસ્થ અહીં=ધર્મમાં, અવંવિU અવંચિત તે દિખરેખર તેઓમાં સકલ કલ્યાણોમાં, વંચિMડું વંચાતો નથી=ઠગાતો નથી, તેT=તે કારણથી બુદિંબુધો વડે પો=આ=ધર્મ, મનિ વિઠ્ઠી =મતિનિપુણ દૃષ્ટિથી સર્પ પરિવિશ્વમળ્યો સમ્યગું પરીક્ષા કરવા યોગ્ય છે. ગાથાર્થ : અને જે કારણથી ધર્મમાં નહીં છેતરાયેલો લોક ખરેખર સર્વ કલ્યાણોમાં છેતરાતો નથી, તે કારણથી બુધો વડે ધર્મ મતિનિપુણ દૃષ્ટિથી સમ્યગ્ર પરીક્ષા કરવા યોગ્ય છે. ટીકા : ____ अत्र चाऽवञ्चितः सन् न हि वञ्च्यते तेषु कल्याणेषु येन हेतुना, तेनैष सम्यग् परीक्षितव्यः श्रुतादिधर्मः बुधैर्मतिनिपुणदृष्ट्या सूक्ष्मबुद्ध्येति गाथार्थः ॥१०२७॥ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૭-૧૦૨૮ ટીકાર્ય : અને જે હેતુથી અહીં ધર્મમાં, નહીં ઠગાએલો છતો ખરેખર તેઓમાંનકલ્યાણોમાં, ઠગાતો નથી, તે હેતુથી બુધો વડે આ=શ્રુતાદિ ધર્મ, મતિનિપુણ દૃષ્ટિથી સૂક્ષ્મ બુદ્ધિથી, સમ્યગુ પરીક્ષા કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: શુદ્ધ ધર્મના સેવન માટે તત્પર થયેલા જીવે નિપુણ બુદ્ધિથી શાસ્ત્રની, શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થતા શ્રતધર્મની અને શ્રુતાનુસાર આચરાતા ચારિત્રધર્મની કષ, છેદ, તાપપરીક્ષા કરવી જોઈએ, પરંતુ માત્ર “ધર્મ સેવવો છે” તેવી ઓઘ બુદ્ધિથી ધર્મસેવનમાં તત્પર થવું ન જોઈએ; કેમ કે ધર્મની કષાદિ પરીક્ષા કરવાથી શુદ્ધ ધર્મની અને કલ્યાણની પરંપરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે ધર્મ સર્વજ્ઞકથિત છે અને સર્વજ્ઞ દરેક જીવને પોતાની ભૂમિકા પ્રમાણે અપ્રમાદ કરવાનો ઉપદેશ આપે છે. તેથી જીવે પોતાની શક્તિનું આલોચન કરીને શુદ્ધ ધર્મની પરીક્ષા માટેનો યત્ન કરવો જોઈએ, અને શુદ્ધ ધર્મને જાણીને સ્વભૂમિકા અનુસાર તે ધર્મને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, અને સ્થિર કરીને તે ધર્મને સ્વશક્તિ અનુસાર ઉચિત રીતે આચરવો જોઈએ. આ રીતે કરનાર જીવનો ધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે અને અવશ્ય કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરાવે છે. આથી કલ્યાણના અર્થી જીવે પોતાની ભૂમિકા પ્રમાણે અવશ્ય ધર્મની પરીક્ષા કરીને શુદ્ધ ધર્મ આરાધવો જોઈએ. I/૧૦૨૭ll અવતરણિકા : પૂર્વની બે ગાથામાં કહ્યું કે ધર્મ એ ઉત્તમ પુરુષાર્થ હોવાથી ધર્મમાં છેતરાયેલો પુરુષ સર્વ કલ્યાણોમાં નક્કી છેતરાય છે, અને ધર્મમાં નહીં છેતરાયેલો પુરુષ સર્વ કલ્યાણોમાં નક્કી છેતરાતો નથી. તેથી જિજ્ઞાસા થાય કે કલ્યાણો કેવા પ્રકારનાં છે? એથી કલ્યાણોનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : कल्लाणाणि अ इहइं जाइं संपत्तमोक्खबीअस्स । सुरमणुएसु सुहाई नियमेण सुहाणुबंधीणि ॥१०२८॥ અન્વયાર્થ: INઅને સંપત્તમોક્લવી સંપ્રાપ્તમોક્ષબીજવાળાને=સમ્યગ્દષ્ટિ જીવને, સુરમguસુ-સુર-મનુષ્યમાં સુહાગુવંથળ ગાડું સુહાડું-શુભ અનુબંધવાળાં જે સુખો નિયUT=નિયમથી થાય છે, (તે) રૂડું અહીં=શુદ્ધ ધર્મના સેવનથી કલ્યાણો પ્રાપ્ત થાય છે એ વિચારમાં, વસ્ત્રાપા -કલ્યાણો છે. ગાથાર્થ : અને સમ્યગ્દષ્ટિ જીવને, દેવભવમાં કે મનુષ્યભવમાં શુભ અનુબંધવાળાં જે સુખો નિયમથી થાય છે, તે અહીં કલ્યાણો છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુ | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૨૮-૧૦૨૯ ટીકા : कल्याणानि चाऽत्र विचारे यानि सम्प्राप्तमोक्षबीजस्य प्राणिनः सुरमनुष्येषु सुखानि विचित्राणि नियमेन शुभानुबन्धीनि न्याय्यत्वादिति गाथार्थः ॥१०२८॥ ટીકાર્થ : અને પ્રાપ્ત થયેલ છે મોક્ષનું બીજ જેને એવા પ્રાણીને=સમ્યગ્દષ્ટિ જીવને, દેવ-મનુષ્યોમાં શુભ અનુબંધવાળાં વિચિત્ર=વિવિધ પ્રકારનાં, જે સુખો નિયમથી થાય છે, તે સુખો આ વિચારમાં શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થતાં કલ્યાણોના વિચારમાં, કલ્યાણો છે, કેમ કે ન્યાયપણું છે=યુક્તિયુક્તપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ધર્મ કરવાથી થતાં કલ્યાણોનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે સંસારનું યથાર્થ સ્વરૂપ જાણવાથી જેમને ભવનો નિર્વેદ થયો છે, અને ભવનિર્વેદાદિ ભાવો દ્વારા જેમને સમ્યક્ત પ્રાપ્ત થયું છે, તેવા જીવો સંપ્રાપ્તમોક્ષબીજવાળા કહેવાય; અને આવા સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવો જે ધર્મનું સેવન કરે છે, તેનાથી તેઓને કલ્યાણની પરંપરાના કારણભૂત દેવલોકનાં કે મનુષ્યલોકનાં વિવિધ સુખો નિયમા પ્રાપ્ત થાય છે, જે ધર્મસેવનથી પ્રાપ્ત થતાં કલ્યાણો છે. વળી, સંસારનાં શુભ અનુબંધવાળાં સુખોને કલ્યાણરૂપે સ્વીકારવાં એ ન્યાપ્ય છે અર્થાત્ યુક્તિસંગત છે; કેમ કે જીવને ક્ષણભર શાતા આપીને દુઃખની પરંપરામાં પાડે તેવાં સુખોને કલ્યાણ કહી શકાય નહીં, પરંતુ જેઓ ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ કરીને પ્રકૃષ્ટ એવા મોક્ષસુખમાં વિશ્રાંત પામતાં હોય તેવાં દેવભવનાં કે મનુષ્યભવનાં સુખોને કલ્યાણ કહી શકાય. આથી તેવાં સુખોને કલ્યાણરૂપે સ્વીકારવાં ન્યાપ્ય છે. /૧૦૨૮. અવરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવને જે શુભાનુબંધી સુખો પ્રાપ્ત થાય છે તે કલ્યાણો છે. તેથી જિજ્ઞાસા થાય કે મોક્ષનું બીજ શું છે? તેથી મોક્ષના બીજનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : सम्मं च मोक्खबीअं तं पुण भूअत्थसद्दहणरूवं । पसमाइलिंगगम्मं सुहायपरिणामरूवं तु ॥१०२९॥ અન્વયાર્થ : સમi ચ=અને સમ્યક્ત મોરવવીઝં-મોક્ષનું બીજ છે. તે પુખ વળી તે=સમ્યક્ત, મૂત્થારૂવંગ ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ છે, પત્રિકા ખં-પ્રશમાદિ લિંગોથી ગમ્ય છે, સુપરિUTIFરૂવંતુ વળી શુભાત્મપરિણામરૂપ છે. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અનુયોગગણાનુજ્ઞાવક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૨૯ ગાથાર્થ: અને સભ્યત્વ મોક્ષનું બીજ છે. વળી સખ્યત્વ ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ છે, પ્રશમાદિ લિંગોથી ગમ્ય છે, વળી આત્માના શુભ પરિણામરૂપ છે. ટીકા : ___ सम्यक्त्वं च मोक्षबीजं वर्त्तते, तत्पुनः स्वरूपेण भूतार्थश्रद्धानरूपं, तथा प्रशमादिलिङ्गगम्यमेतत्, शुभात्मपरिणामरूपं जीवधर्म इति गाथार्थः ॥१०२९॥ ટીકાર્ય : અને સમ્યક્ત મોક્ષનું બીજ વર્તે છે, વળી તે=સમ્યક્ત, સ્વરૂપથી ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ છે=સદ્ભુત અર્થની શ્રદ્ધા કરવારૂપ છે, અને આ=સમ્યક્ત, પ્રશમાદિ લિંગોથી ગમ્ય છે, શુભાત્મપરિણામરૂપ જીવનો ધર્મ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવને શુભ અનુબંધવાળાં જે સુખો મળે છે તે કલ્યાણ છે. તેથી એ લિત થાય કે સમ્યક્ત વગર સેવાયેલા ધર્મથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં. માટે કલ્યાણના અર્થી જીવે સમ્યક્તને જાણવું જોઈએ અને પ્રગટ કરવા યત્ન કરવો જોઈએ, જેથી પ્રગટ થયેલા સમ્યક્તના બળથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય. હવે તે સમ્યક્ત શું ચીજ છે? તે બતાવે છે – સમ્યક્ત એ મોક્ષનું બીજ છે. આશય એ છે કે જીવમાં પ્રગટેલી પદાર્થને યથાર્થ જોવાની નિર્મળ દૃષ્ટિ ઉચિત પ્રવૃત્તિ કરાવીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે, તેથી પદાર્થને યથાર્થ જોનારી દૃષ્ટિરૂપ સમ્યક્ત મોક્ષનું બીજ છે. વળી, તે સમ્યક્ત સ્વરૂપથી ભૂતાર્થ શ્રદ્ધાનરૂપ છે. તાત્પર્ય એ છે કે જગતમાં સર્વ પદાર્થો જે રીતે રહેલા છે, અને તે સર્વ પદાર્થોની પરસ્પર જે રીતે કાર્ય-કારણભાવની વ્યવસ્થા છે, તે જ રીતે સર્વજ્ઞ ભગવાન કેવલજ્ઞાનમાં જુએ છે. તેથી “જગતના સર્વ પદાર્થો સર્વજ્ઞ જે રીતે જુએ છે તે રીતે જ રહેલા છે” એવા પ્રકારની જે જીવમાં નિર્મળ પ્રજ્ઞા પ્રગટે છે, તે જીવને સર્વજ્ઞવચનમાં નિર્મળ શ્રદ્ધા પેદા થાય છે. તેથી તેને જિનવચનાનુસાર સમ્યગૂ બોધ અને સમ્યફ પ્રવૃત્તિ સર્વ કલ્યાણોનું કારણ દેખાય છે, જેના કારણે તે જીવનો સ્વશક્તિ પ્રમાણે જિનવચનને જાણવા અને જીવનમાં ઉતારવાને અભિમુખ પરિણામ થાય છે. આ પરિણામથી અભિવ્યંગ્ય એવું ભૂતાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત છે. વળી, તે સમ્યક્તનાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લિંગ છે અર્થાત્ સમ્યક્તને કારણે જીવમાં આ પ્રશમાદિ પાંચ ભાવો પ્રગટે છે, જેનાથી પ્રગટેલ સમ્યક્ત ઓળખી શકાય છે. વળી, આ સમ્યક્ત કર્મના ઉદયકૃત આત્માનો પરિણામ નથી, પરંતુ કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી પ્રગટ થતો શુભ એવો આત્માનો પરિણામ છે, જે પરિણામ જીવનો ધર્મ છે. ૧૦૨લા For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૦ ૧૨૫ અવતરણિકા : ગાથા ૧૦૨૮માં કહેલ કે સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવને શુભ અનુબંધવાળાં સુખો પ્રાપ્ત થાય છે તે કલ્યાણો છે. તેથી પ્રશ્ન થાય કે સુખો શુભ અનુબંધવાળાં કેમ થાય છે ? એથી કહે છે – ગાથા : तम्मि सइ सुहं नेअं अकलुसभावस्स हंदि जीवस्स । अणुबंधो अ सुहो खलु धम्मपवत्तस्स भावेण ॥१०३०॥ અન્વયાર્થ : તમિ સફેંકતે હોતે છતે સમ્યક્ત હોતે છતે, અનુમાવસ નીવર્સી-અકલુષભાવવાળા જીવને સુદું નેત્રં સુખ જાણવું, ઘમપત્તરસ એ વસ્તુ અને ધર્મમાં પ્રવૃત્તને ખરેખર માવેT=ભાવથી જુદો જુવંથો શુભ અનુબંધ થાય છે. * “રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : સમ્યક્ત હોતે છતે અકલુષભાવવાળા જીવને સુખ જાણવું, અને ધર્મમાં પ્રવૃત્ત જીવને ખરેખર પરમાર્થથી શુભ અનુબંધ થાય છે. ટીકા : तस्मिन् सति सुखं ज्ञेयं सम्यक्त्वे अकलुषभावस्य हन्दि जीवस्य शुद्धाशयस्य, अनुबन्धश्च शुभः खलु तस्मिन् सति धर्मप्रवृत्तस्य भावेन परमार्थेनेति गाथार्थः ॥१०३०॥ ટીકાર્ય : તે=સમ્યક્ત, હોતે છતે અકલુષભાવવાળા=શુદ્ધ આશયવાળા, જીવને સુખ જાણવું, અને તે પોતે છત=સમ્યક્ત હોતે છતે, ધર્મમાં પ્રવૃત્તને ખરેખર ભાવથી=પરમાર્થથી, શુભ અનુબંધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સમ્યક્ત પ્રાપ્ત થયે છતે અકલુષિત ભાવવાળા જીવને સુખ થાય છે, અને તે સમ્યગ્દષ્ટિ જીવને ધર્મની પ્રવૃત્તિ દ્વારા પરમાર્થથી શુભ અનુબંધ થાય છે. આશય એ છે કે સમ્યક્ત પ્રગટે છે ત્યારે જીવમાં ભોગોની આસક્તિ ક્ષીણપ્રાય થાય છે, જેના કારણે તે જીવ સંસારનાં સુખો ભોગવીને પણ તેનાથી પ્રાપ્ત થતા આનંદનો અનુભવ કરી શકે છે; કેમ કે ભોગની પ્રવૃત્તિથી સમ્યગ્દષ્ટિ જીવોની ભોગેચ્છા શાંત થાય છે, જયારે મિથ્યાદષ્ટિ જીવોમાં શુદ્ધાશય નહીં હોવાને કારણે ભોગની પ્રવૃત્તિથી ભોગેચ્છા વૃદ્ધિ પામે છે, જેથી ભોગો ભોગવીને પણ તેનાથી પ્રાપ્ત થતા આનંદનો તેઓ અનુભવ કરી શકતા નથી. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૦-૧૦૩૧ જેમ કોઈના શરીરમાં વિકૃતિ થઈ હોય તો તેને ખોટી તૃષા લાગે છે, અને તે જેમ જેમ પાણી પીતો જાય તેમ તેમ તેને તૃપ્તિ તો થતી નથી, પણ અધિક અધિક તૃષા લાગે છે, તેથી પાણી પીવા દ્વારા તેને સુખ તો મળતું નથી પરંતુ તૃષાની વૃદ્ધિને કારણે અધિક દુઃખ થાય છે; અને જેના શરીરમાં વિકૃતિ થઈ નથી તેને સહજ તૃષા લાગે છે, અને પાણી પીવાથી તે તૃષાનું શમન થાય છે, જેથી તે પાણી પીવા દ્વારા સુખનો અનુભવ કરી શકે છે. એ રીતે પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગો ભોગવવાથી અકલુષભાવવાળા સમ્યગ્દષ્ટિ જીવોની ભોગેચ્છાનું શમન થાય છે, જેથી તેઓ સાંસારિક ભાગોમાં પણ સુખનો અનુભવ કરી શકે છે; જ્યારે કલુષભાવવાળા મિથ્યાષ્ટિ જીવોની ભોગેચ્છા ભોગો ભોગવવાથી શમતી તો નથી, પરંતુ વૃદ્ધિ પામે છે, જેના કારણે તેઓ ભોગોમાં અધિક અધિક પ્રવૃત્તિ કરીને પાપબંધનો પ્રવાહ ઊભો કરે છે, જેથી તેઓ આ ભવમાં તો દુઃખી થાય છે, પરંતુ પરભવમાં પણ દુઃખી થાય છે. વળી, સમ્યક્ત પ્રાપ્ત થવાથી જીવને શુદ્ધ ધર્મ પ્રત્યેનો પક્ષપાત થાય છે, અને શુદ્ધ ધર્મને તે સ્વશક્તિ અનુસાર આરાધ છે; જેના કારણે તે જીવને શુભ અનુબંધવાળાં દેવલોકનાં કે મનુષ્યભવનાં ઉત્તરોત્તર અધિક અધિક સુખો પ્રાપ્ત થાય છે. આથી ગાથા ૧૦૨૮માં કહ્યું કે સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવને નિયમથી શુભાનુબંધી સુખરૂપ કલ્યાણો પ્રાપ્ત થાય છે. ૧૦૩ ll અવતરણિકા : - ગાથા ૧૦૨૯માં મોક્ષના બીજરૂપ સમ્યક્તનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત છે. તેથી શંકા થાય કે ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત શેનાથી થાય? એથી કહે છે – ગાથા : भूअत्थसद्दहाणं च होइ भूअत्थवायगा पायं । सुअधम्माओ सो पुण पहीणदोसस्स वयणं तु ॥१०३१॥ અન્વયાર્થ: મૂત્થvi ચ=અને ભૂતાર્થનું શ્રદ્ધાન પાયં પ્રાયઃ મૂલ્યવાયTI સુથHTગો ભૂતાર્થના વાચક એવા શ્રુતધર્મથી દોડું થાય છે, તો પુનઃવળી તે શ્રુતધર્મ, પીપાવોસસ વથoi તુ=પ્રક્ષણદોષવાળાનું વચન ગાથાર્થ : અને ભૂતાર્થનું શ્રદ્ધાન પ્રાચઃ ભૂતાર્થને કહેનારા એવા ધૃતધર્મથી થાય છે, વળી શ્રુતધર્મ પ્રક્ષીણ દોષવાળાનું વચન જ છે. ટીકાઃ 'भूतार्थश्रद्धानं च सम्यक्त्वं भवति भूतार्थवाचकात् प्राय इति श्रुतधर्माद्-आगमात्, स पुनः प्रक्षीणदोषस्य वचनमेवेति गाथार्थः ॥१०३१॥ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૧-૧૦૩૨ ૧ર૦ ટીકાર્ય અને ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત પ્રાયઃ ભૂતાર્થના વાચક–સભૂત અર્થને કહેનારા, શ્રતધર્મથી= આગમથી, થાય છે. વળી તે=શ્રુતધર્મ, પ્રક્ષણદોષવાળાનું ક્ષય પામેલા છે દોષો જેમના એવા સર્વજ્ઞનું, વચન જ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ઇન્દ્રિયગોચર કે અતીન્દ્રિય પદાર્થો જગતમાં જે પ્રકારે સંસ્થિત છે તે જ પ્રકારે તે સર્વ પદાર્થોની સમ્યગુ રુચિ થવી એ ભૂતાર્થનું શ્રદ્ધાન છે, જે સમ્યક્તરૂપ છે; અને છબસ્થ જીવો જોકે અતીન્દ્રિય પદાર્થો જોઈ શકતા નથી, તોપણ અતીન્દ્રિય પદાર્થોને કહેનારા શ્રુતધર્મથી પ્રાયઃ કરીને જીવોને ભૂતાર્થનું શ્રદ્ધાન થાય છે. વળી, તે શ્રતધર્મ પ્રક્ષીણદોષવાળા સર્વજ્ઞનું વચન છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કલ્યાણનો અર્થી જીવ તત્ત્વ જાણવાને અભિમુખ થાય ત્યારે કયું શાસ્ત્ર કષ, છેદ, તાપ પરીક્ષાથી શુદ્ધ છે, તેનો નિર્ણય કરીને તે કષાદિથી શુદ્ધ એવું શાસ્ત્ર સર્વજ્ઞનું વચન છે એમ સ્વીકારે છે. આમ, તે જીવને સર્વજ્ઞના વચન પ્રત્યે જે સ્થિર શ્રદ્ધા થાય છે તે સમ્યક્વરૂપ છે. અહીં પ્રાય:' શબ્દથી એ જણાવવું છે કે જીવમાં તે પ્રકારની નિર્મળ પ્રજ્ઞા ન હોય તો સર્વજ્ઞના વચનરૂપ શ્રતધર્મથી પણ સાચી શ્રદ્ધા પેદા થાય નહીં, નિર્મળ પ્રજ્ઞાવાળા જીવને જ કૃતધર્મથી સર્વજ્ઞવચનમાં સ્થિર શ્રદ્ધા થાય છે. યોગ્ય જીવને કષ, છેદ, તાપથી શુદ્ધ એવાં સર્વજ્ઞનાં વચનો જાણીને સ્થિર નિર્ણય થાય છે કે “સર્વજ્ઞ ભગવંતે જે કાંઈ કહ્યું છે તે જ તત્ત્વ છે, અન્ય નહીં. આથી મારે પણ સર્વજ્ઞનાં વચનોનો યથાર્થ બોધ કરીને તે જ પ્રમાણે આચરણ કરવું જોઈએ, અને તેમ કરીશ તો જ મારું હિત થશે.” આવા પ્રકારની શ્રદ્ધા સભૂત અર્થના વાચક એવા શ્રુતધર્મથી યોગ્ય જીવને પેદા થાય છે, અને અયોગ્ય જીવને શ્રુતધર્મથી પણ આવા પ્રકારની શ્રદ્ધા પેદા થતી નથી, તેથી “પ્રાયઃ' શબ્દનું ગ્રહણ છે. ૧૦૩૧II અવતરણિકા : किमित्यत्राह - અવતરણિકાર્ય : કયા કારણથી શ્રતધર્મ પ્રક્ષીણદોષવાળા સર્વજ્ઞનું વચન જ છે? એ પ્રકારની એમાં શંકામાં, કહે છે – ગાથા : जम्हा अपोरिसेअं नेगंतेणेह विज्जई वयणं । भूअथवायगं न य सव्वं अपहीणदोसस्स ॥१०३२॥ અન્વયાર્થ : ન =જે કારણથી રૂદ અહીં=જગતમાં, તેમાં મપોરિસે વય એકાંતથી અપૌરુષેય વચન ૨ વિ વિદ્યમાન નથી, મહીપાવો અને અપ્રક્ષીણદોષવાળાનું સળં મૂલ્યવાયાં ન=સર્વ (વચન) ભૂતાર્થનું વાચક નથી. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૨ ગાથાર્થ : જે કારણથી જગતમાં એકાંતે અપરુષેય વચન વિધમાન નથી, અને અપક્ષીણદોષવાળાનું સર્વ વચન ભૂતાર્થનું વાચક નથી. ટીકાઃ ___ यस्मादपौरुषेयं नैकान्तेनेह विद्यते वचनं, पुरुषव्यापाराभावेऽनुपलब्धेः, भूतार्थवाचकं न च सर्वमप्रक्षीणदोषस्य वचनमिति, तस्माद्यथोक्त एव श्रुतधर्म इति गाथार्थः ॥१०३२॥ ટીકાર્ય : જે કારણથી અહીં=જગતમાં, એકાંતથી અપૌરુષેય વચન વિદ્યમાન નથી, કેમ કે પુરુષના વ્યાપારના અભાવમાં અનુપલબ્ધિ છે–પુરુષનો બોલવારૂપ વ્યાપાર ન હોય તો વચનની પ્રાપ્તિ થતી નથી, અને અપક્ષીણદોષવાળાનું સર્વ વચન ભૂતાર્થનું વાચક નથી, તે કારણથી યથોક્ત જ પૂર્વગાથામાં કહેવાયેલ પ્રક્ષણદોષવાળાના વચનરૂપ જ, હૃતધર્મ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભૂતાર્યવાચક શ્રતધર્મ પ્રક્ષણદોષવાળા સર્વજ્ઞનું વચન જ છે. તેથી પ્રશ્ન થાય કે પ્રક્ષીણદોષવાળાનું વચન જ કેમ ભૂતાર્થવાચક છે ? એથી કહે છે – જે કારણથી એકાંતે અપૌરુષેય વચન જગતમાં વિદ્યમાન નથી; કેમ કે પુરુષનો બોલવાનો વ્યાપાર ન હોય તો જગતમાં વચનની પ્રાપ્તિ થતી નથી. આ કથનથી જેઓ અપૌરુષેય વચનને પ્રમાણ માને છે તેમનું નિરાકરણ થાય છે. આશય એ છે કે અતીન્દ્રિય પદાર્થો આગમથી જણાય છે, અને તે આગમ કોઈ પુરુષ રચેલ નથી, પણ એકાંતે અપૌરુષેય છે; કેમ કે પુરુષે રચેલ આગમ પ્રમાણભૂત બને નહીં. આમ માનીને જેઓ અપૌરુષેય એવા આગમને પ્રમાણ સ્વીકારીને અપૌરુષેય આગમના વચનથી જ અતીન્દ્રિય પદાર્થોનો બોધ થાય છે એમ માને છે, તેઓની આ માન્યતા યુક્તિયુક્ત નથી; કેમ કે પુરુષના વ્યાપાર વગર જગતમાં વચનની ઉપલબ્ધિ થતી નથી, અહીં “એકાંતથી અપૌરુષેય વચન વિદ્યમાન નથી” એમ કહેવા દ્વારા એ જણાવવું છે કે વચન અપૌરુષેય કથંચિત્ છે, પરંતુ એકાંતથી નથી; તે આ રીતે જગતમાં રહેલાં ભાષાવર્ગણાનાં પુદ્ગલો જીવના પ્રયત્નથી વચનરૂપે પરિણમન પામે છે, એ અપેક્ષાએ વચન પુરુષના વ્યાપારથી જન્ય છે; તોપણ વચન સર્વથા પુરુષના વ્યાપારથી જન્ય નથી; કેમ કે જગતમાં જે ભાષાવર્ગણાનાં પુદ્ગલો રહેલાં છે, તે પુરુષના પ્રયત્નથી પેદા થયાં નથી, પરંતુ તે ભાષાવર્ગણાનાં પુદ્ગલોને પુરુષ કંઠ-તાલુના અભિઘાતથી વચનરૂપે પરિણમાવે છે. માટે વચન સર્વથા પુરુષના પ્રયત્નથી પેદા થતાં નથી; છતાં પુરુષના વ્યાપારથી ભાષારૂપે પરિણમન પામતાં હોવાને કારણે પુરુષવ્યાપારથી જન્ય છે, માટે વચન કથંચિત્ પૌરુષેય છે; અને તે વચન ભાષાવર્ગણારૂપે પુરુષવ્યાપારથી અજન્ય છે, માટે કથંચિત્ અપૌરુષેય છે. આથી પ્રસ્તુત ગાથામાં કહ્યું કે “વચન એકાંતથી અપૌરુષેય નથી.' For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૨-૧૦૩૩ ૧૨૯ આટલા કથનથી એ ફલિત થયું કે જગતમાં આગમરૂપ જે વચનો છે તે કોઈ પુરુષના વચનરૂપ હોવાથી પૌરુષેય છે, પણ એકાંતે અપૌરુષેય નથી. તો કોનું વચન ભૂતાર્થવાચક બને ? એવી કોઈને શંકા થાય, એથી કહે છે – અપક્ષીણદોષવાળા જીવોનાં સર્વ વચનો ભૂતાર્થનાં વાચક નથી. આશય એ છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાનરૂપ દોષો જેમના નાશ પામ્યા નથી તેવા છબસ્થ જીવોના કેટલાક વચનો યથાર્થ પદાર્થને કહેનારા હોય તોપણ, જગતમાં વિદ્યમાન એવા સર્વ પદાર્થોને યથાર્થ કહેનારા નથી. જ્યારે પ્રક્ષીણદોષવાળા સર્વજ્ઞનાં સર્વ વચનો જ ભૂતાર્થનાં વાચક છે, જે શ્રુતધર્મરૂપ છે, અને તે ભૂતાર્થના વાચક એવા શ્રુતધર્મથી પ્રાયઃ કરીને ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. આ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો પૂર્વગાથા સાથે સંબંધ છે. ll૧૦૩રા અવતરણિકા : ગાથા ૧૦૩૧માં કહ્યું કે પ્રક્ષીણદોષવાળા સર્વજ્ઞનું વચન જ શ્રતધર્મ છે અને ભૂતાર્થના વાચક એવા શ્રતધર્મથી પ્રાયઃ ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં પૂર્વપક્ષી નાદથી શંકા કરે છે – * ગાથા ૧૦૩૩થી ૧૦૩૭માં ગ્રંથકારે જે પૂર્વપક્ષ સ્થાપ્યો છે તેનું સંક્ષિપ્ત યોજના નીચે મુજબ છે, જેને લક્ષમાં રાખીને અન્વયાર્થ, ગાથાર્થ, ટીકાથ, ભાવાર્થ વાંચવામાં આવે તો તેનો યથાર્થ બોધ થઈ શકે. ગ્રંથકારે ગાથા ૧૦૩૧માં કહ્યું કે પ્રાયઃ ભૂતાર્થવાચક એવા ધૃતધર્મથી ભૂતાર્યશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં પૂર્વપક્ષીને કહેવું છે કે ભૂતાર્થવાચક એવો શ્રુતધર્મ નવમા ગ્રેવેયક સુધી જતી વખતે જીવે અનંતીવાર પ્રાપ્ત કર્યો, છતાં જીવને ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થયું નહીં, તેથી શ્રતધર્મને સમ્યક્તનો હેતુ કહી શકાય નહીં. ત્યાં પૂર્વપક્ષીને કોઈ કહે કે સમ્યક્તનો જેમ બહિરંગ રીતે શ્રુતધર્મ હેતુ છે, તેમ અન્ય પણ કોઈ બહિરંગ હેતુ છે, જે સમ્યત્વનો અન્ય હેતુ જીવને અનંતકાળમાં ક્યારેય પ્રાપ્ત થયો નહીં, માટે માત્ર શ્રુતધર્મરૂપ એક હેતુ પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થવા છતાં જીવને અત્યાર સુધી સમ્યક્ત થયું નહીં. અને જ્યારે સમ્યક્તના બંને હેતુઓનો જીવને યોગ થાય છે, ત્યારે જીવ સમ્યક્ત પામે છે. તેને પૂર્વપક્ષી કહે છે કે જીવને જેમ સમ્યક્તનો મૃતધર્મરૂપ હેતુ અનંતીવાર પ્રાપ્ત થયો છે, તેમ સમ્યક્તનો કૃતધર્મથી અન્ય હેતુ પણ અનંતીવાર પ્રાપ્ત થયો છે; કેમ કે અનાદિકાળથી સંસારમાં ભમતા જીવને સર્વ બાહ્ય સંયોગો અનંતીવાર પ્રાપ્ત થયા છે. અહીં પૂર્વપક્ષીને કોઈ કહે કે સમ્યક્તનો શ્રુતધર્મરૂપ બાહ્ય હેતુ જીવને અનંતીવાર પ્રાપ્ત થયો, પરંતુ સમ્યક્તનો શ્રુતધર્મથી અન્ય બાહ્ય હેતુ અનંતકાળમાં પ્રાપ્ત થયો નથી, માટે અત્યાર સુધી જીવને સમ્યક્ત થયું નહીં. તેને પૂર્વપક્ષી કહે છે કે સમ્યક્તનો શ્રતધર્મથી અન્ય હેતુ પૂર્વે કેમ પ્રાપ્ત ન થયો? અને અત્યારે જ કેમ પ્રાપ્ત થયો? તેની સંગતિ કરવા માટે તે અન્ય હેતુની અત્યારે પ્રાપ્તિ થવામાં કોઈ બીજો હેતુ માનવો પડશે, અને તે બીજો હેતુ પ્રાપ્ત થવા પ્રત્યે પણ કોઈ અન્ય હેતુ માનવો પડશે, જેથી હેતુઓની અનવસ્થા ચાલશે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૩ આથી સમ્યક્તનો શ્રતધર્મથી અન્ય કોઈ બાહ્ય હેતુ સ્વીકારી શકાય નહીં, એમ સ્થાપન કરીને, પૂર્વપક્ષી પોતાની વાતને સમર્થન કરવા માટે કહે છે કે સમ્યક્તનો મૃતધર્મથી અન્ય હેતુ સ્વીકારવો હોય તો અંતરંગ રીતે કર્મ સ્વીકારી શકાય અર્થાત્ સમ્યત્વનો બાહ્ય હેતુ શ્રતધર્મ છે, અને આંતર હેતુ કર્મ છે, એમ સ્વીકારી શકાય; પરંતુ તે કર્મ પણ મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિદેશ સુધીની સ્થિતિ સિવાય અન્ય કોઈ સ્વીકારી શકાય નહીં, અને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિદેશ સુધીની કર્મસ્થિતિ પણ જીવે અનંતીવાર પ્રાપ્ત કરી છે; કેમ કે અનાદિકાળથી ભમતો જીવ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને પણ અનંતીવાર પામે છે, અને કર્મના ગ્રંથિદેશમાં પણ અનંતીવાર આવે છે. આથી સમ્યક્તનું બાહ્ય કારણ શ્રુતધર્મ સ્વીકારીએ અને અંતરંગ કારણ કર્મ સ્વીકારીએ તો, જેમ બાહ્ય કારણભૂત શ્રુતધર્મની જીવને અનંતવાર પ્રાપ્તિ થઈ છે, તેમ અત્યંતર કારણીભૂત કર્મની પણ જીવને અનંતીવાર પ્રાપ્તિ થઈ છે, છતાં પૂર્વે જીવને સમ્યક્ત થયું નહીં. આથી જીવને બાહ્ય એવા શ્રતધર્મથી અને અત્યંતર એવા કર્મથી સમ્યક્ત થાય છે, એમ કઈ રીતે કહી શકાય? અર્થાત્ ન કહી શકાય. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે, જેનો ઉત્તર ગ્રંથકાર ગાથા ૧૦૩૮માં આપવાના છે. ગાથા : आह तओ वि ण नियमा जायइ भूअत्थसदहाणं तु। जं सो वि पत्तपुव्वो अणंतसो सव्वजीवहिं ॥१०३३॥ અન્વયાર્થ : માહ કહે છેઃકોઈ શંકા કરતાં કહે છે–તો વિતુ-વળી તેનાથી પણ શ્રુતધર્મથી પણ, મૂત્થસાઈભૂતાર્થનું શ્રદ્ધાન નિયમનિયમથી જ નાયડું થતું નથી; ગંજે કારણથી જે વિકઆ પણ શ્રુતધર્મ પણ, સબ્બેનીવેટિંસર્વ જીવો વડે મviતસો અનંતીવાર પત્તપુત્રો પ્રાપ્તપૂર્વવાળો છે=પૂર્વે પ્રાપ્ત કરાયો છે. ગાથાર્થ : - મદિથી શંકા કરતાં કોઈ કહે છે – વળી ઋતધર્મથી પણ ભૂતાર્થનું શ્રદ્ધાના નિયમથી થતું નથી; જે કારણથી શ્રુતધર્મ પણ સર્વ જીવો વડે અનંતીવાર પૂર્વે પ્રાપ્ત કરાયો છે. ટીકા : आह-ततोऽपि श्रुतधर्मात् न नियमात् जायते भवति भूतार्थश्रद्धानं तु सम्यक्त्वं, कुत इत्याहयदसावपि-श्रुतधर्मः प्राप्तपूर्वोऽनन्तशः सर्वजीवैः द्रव्यलिङ्गग्रहण इति गाथार्थः ॥१०३३॥ ટીકાર્ય : માદ થી કોઈ શંકા કરે છે – વળી તેનાથી પણ શ્રુતધર્મથી પણ, ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત નિયમથી થતું નથી. કયા કારણથી શ્રુતધર્મથી પણ સભ્યત્વ નિયમથી નથી થતું? એથી કહે છે – જે કારણથી દ્રવ્યલિંગના ગ્રહણમાં સર્વ જીવો વડે આ પણ શ્રુતધર્મ પણ, અનંતીવાર પ્રાપ્તપૂર્વવાળો છે પહેલાં મેળવાયો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૩-૧૦૩૪ ૧૩૧ ભાવાર્થ : ગાથા ૧૦૩૧માં ગ્રંથકારે કહ્યું કે પ્રાયઃ કરીને ભૂતાર્થવાચક એવા ધૃતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં કોઈ પૂર્વપક્ષી શંકા કરે છે કે આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવો અનંતી વખત દ્રવ્ય સાધુપણું ગ્રહણ કરીને નવમા સૈવેયક સુધી જાય છે ત્યારે, સાધુપણામાં શ્રતધર્મને પણ અનંતી વખત પ્રાપ્ત કરે છે, તોપણ સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં; કેમ કે પૂર્વે સમ્યક્ત પ્રાપ્ત થયું હોય તો આ જીવ અનંત કાળ સુધી આ સંસારમાં ભટકે નહીં. આથી ફલિત થાય છે કે શ્રુતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય તેવું નક્કી થતું નથી. /૧૦૩૩ અવતરણિકા : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે શ્રુતધર્મથી પણ નક્કી સમ્યક્ત થતું નથી, કેમ કે શ્રુતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયો, છતાં જીવને સમ્યક્ત થયું નહીં. ત્યાં પૂર્વપક્ષીને કોઈ કહે કે સમ્યક્તનો શ્રુતધર્મ પણ હેતુ છે અને શ્રુતધર્મથી અન્ય પણ હેતુ છે; અને સ ત્ત્વના કારણભૂત શ્રુતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થયો, પણ સમ્યક્તનું અન્ય કારણ ક્યારેય પ્રાપ્ત થયું નહીં. આથી સમ્યત્વના અન્ય કારણનો અભાવ હોવાને કારણે શ્રુતધર્મરૂપ કારણ પ્રાપ્ત થવા છતાં જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી કહે છે – ગાથા : ण य अत्थि कोइ अन्नो एत्थं हेऊ अपत्तपुव्वो त्ति । जमणादीसंसारे केण समं न घडिओ जोगो ॥१०३४॥ અન્વયાર્થ : અને અહીં=સંસારમાં, પત્ત,વ્યો અપ્રાપ્તપૂર્વવાળો નન્નો સ્રોડ઼ દે અન્ય કોઈ હેતુ | સ્થિ નથી; ગંજે કારણથી મUTIીસંસારે અનાદિ સંસારમાં ભમતા જીવનો) ઍ સમંત્રકોની સાથે ગાયો વડિઓ ને ? યોગ ઘટિત નથી ? » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને સંસારમાં પહેલાં પ્રાપ્ત થયો ન હોય એવો અન્ય કોઈ હેતુ નથી; જે કારણથી અનાદિ સંસારમાં ભમતા જીવનો કોની સાથે સંબંધ થયો નથી ? ટીકાઃ ___ न चाऽस्ति कश्चिदन्योऽत्र हेतुः सम्यक्त्वस्याऽप्राप्तपूर्व इति, कथमित्याह-यदनादौ संसारे संसरतः केन सार्द्ध न घटितो योगः ? सर्वेण घटित इति गाथार्थः ॥१०३४॥ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૪-૧૦૩૫ ટીકાર્ય : અને અહીં=સંસારમાં, સમ્યક્તનો અપ્રાપ્તપૂર્વવાળો અન્ય કોઈ હેતુ નથી. કેમ? એથી કહે છે – જે કારણથી અનાદિ સંસારમાં સંસરતા એવા જીવનો કોની સાથે યોગ ઘટ્યો નથી? સર્વ સાથે ઘટ્યો છે=બધા સાથે જીવનો સંબંધ થયો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે સર્વ જીવોએ પૂર્વે અનંતવાર શ્રતધર્મ પ્રાપ્ત કર્યો છે, છતાં સમ્યક્ત થયું નહીં, આથી શ્રુતધર્મથી પણ નક્કી ભૂતાર્યશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થતું નથી. ત્યાં કોઈ કહે કે સમ્યક્તનો મૃતધર્મરૂપ હેતુ જીવને અનંતીવાર પ્રાપ્ત થયેલ હોવા છતાં સમ્યક્તના મૃતધર્મથી અન્ય હેતુની જીવને અત્યાર સુધી પ્રાપ્તિ થઈ નહીં, આથી જીવને મૃતધર્મથી પણ સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં. તેનું નિરાકરણ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે જગતમાં પૂર્વે પ્રાપ્ત ન થયો હોય એવો બીજો કોઈ સમ્યક્તનો હેતુ નથી; કેમ કે આ સંસારમાં ભટકતા જીવોએ બધા સાથે સંબંધ કર્યો છે, તેથી જગતના સર્વ પદાર્થો સાથે જીવનો સંયોગ થયેલો છે. માટે સમ્યક્તના શ્રતધર્મથી અન્ય હેતુનો જીવને સંબંધ નહીં થયેલો હોવાને કારણે જીવને અત્યાર સુધી સમ્યક્ત થયું નહીં તેમ કહી શકાય નહીં, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧૦૩૪ો. અવતરણિકા : ગાથા ૧૦૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે ભૂતાર્યશ્રદ્ધાનરૂપ સમ્યક્ત કૃતધર્મથી થઈ શકે નહીં. તેના નિરાકરણ માટે કોઈ કહે કે સમ્યક્તનો કૃતધર્મરૂપ હેતુ હોવા છતાં સમ્યત્વના અન્ય હેતુની વિકલતાને કારણે પૂર્વે જીવને શ્રુતધર્મથી સમ્યક્ત થયું નહીં. તેનું નિરાકરણ કરતાં પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહ્યું કે જો સમ્યત્વનો મૃતધર્મથી અન્ય હેતુ તમે માનતા હો તો તે અન્ય હેતુની પણ જીવને પૂર્વે પ્રાપ્તિ થઈ ગઈ છે, છતાં સમ્યક્ત થયું નહિ, તેથી અન્ય હેતુ હોય તોપણ ધૃતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે એમ પણ કહી શકાય નહીં. ત્યાં પૂર્વપક્ષીને કોઈ કહે કે અન્ય હેતુ હોતે છતે શ્રુતધર્મથી સમ્યક્ત થાય છે, પરંતુ અનાદિ સંસારમાં ભમતા જીવને સમ્યક્તનો તે અન્ય હેતુ ક્યારેય પ્રાપ્ત થયો નહીં. આથી શ્રુતધર્મથી સમ્યક્ત થયું નહીં અને જ્યારે શ્રતધર્મ સાથે સમ્યત્ત્વના અન્ય હેતુની પણ પ્રાપ્તિ થશે ત્યારે જીવને ભૂતાર્થશ્રદ્ધાનરૂ૫ સમ્યક્ત પ્રાપ્ત થશે. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા : पच्छा वि तस्स घडणे किं कारणमह अकारणं तं तु । निच्चं तब्भावाई कारणभावे अ णाहेऊ ॥१०३५॥ અન્વયાર્થ: પછી વિ=પાછળથી પણ તસ્ય તેના=અપરહેતુના, ઘડો ઘટનમાં લિં વરdi=કારણ છે? મદ તુ વળી જો તંત્રતે અપરહેતુનું ઘટન, મારdi=અકારણ છે, (તો) નિબૅનિત્ય તબ્બાવાડું તેના ભાવાદિ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૫ થાય અપરહેતુનો ભાવ કે અભાવ થાય. શરમાવે અને કારણના ભાવમાં=અપરહેતુના ઘટનના કારણના સદ્ભાવમાં, મહેક =અહેતુ નથી=અપરહેતુનું ઘટન હેતુ વગરનું નથી. ગાથાર્થ : પાછળથી પણ બીજા હેતુનો સંબંધ થવામાં શું કારણ છે ? વળી જો બીજા હેતુનો સંબંધ થવામાં કોઈ કારણ ન હોય તો સદા માટે બીજા હેતુનો સદ્ભાવ કે અભાવ થાય, અને જે બીજા હેતુનો સંબંધ થવાનું કારણ હોય તો તે બીજો હેતુનો સંબંધ કારણ વગરનો નથી. ટીકા? ___ पश्चादपि तस्य हेतोरपरस्य घटने किं कारणम् ?, अथाऽकारणं तद्-अपरहेतुघटनं नित्यं तद्भावाभावौ, तदविशेषात्, कारणभावे चाऽपरहेतुघटनस्य नाऽहेतुः कश्चिदपर इति गाथार्थः ॥१०३५॥ ટીકાર્ય : પાછળથી પણ=પૂર્વે અનંતીવાર મૃતધર્મની પ્રાપ્તિ થવા છતાં સમ્યક્તના અપરહેતુની અપ્રાપ્તિને કારણે જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં અને પાછળથી સમ્યક્તના અપરહેતુની પ્રાપ્તિ થવાથી મૃતધર્મથી સમ્યક્ત પ્રાપ્ત થયું એમ સ્વીકારવામાં પાછળથી પણ, તેના=અપરહેતુના, ઘટનમાં અર્થાત્ શ્રતધર્મથી અન્ય સમ્યક્તના હેતુનો સંબંધ થવામાં, શું કારણ છે? જો તે=અપરહેતુનું ઘટન, અકારણ હોય તો નિત્ય તેનો ભાવ-અભાવ થાય=અપરહેતુનો સદા સદ્ભાવ થાય કે સદા અભાવ થાય; કેમ કે તેનો અવિશેષ છે=અપરહેતુના ઘટનનો અભેદ છે, અર્થાત્ પૂર્વે અનંતકાળમાં અપરહેતુનો સંબંધ ન થયો, અને અનંતકાળ પછી અત્યારે સમ્યક્તના તે શ્રતધર્મથી અપરહેતુનો સંબંધ થાય, એવો અપરહેતુના ઘટનામાં કોઈ ભેદક નથી. અને અપરહેતુના ઘટનના કારણના ભાવમાં=કારણના સદ્ભાવમાં, અપરહેતુનું ઘટન અહેતુ નથી=કોઈ અપર એવો હેતુ છે=સમ્યત્ત્વનો શ્રતધર્મરૂપ હેતુથી અન્ય હેતુનો જીવ સાથે સંબંધ થવામાં કોઈ બીજો હેતુ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * પ્રસ્તુતમાં સમ્યત્વ એ કાર્ય છે, અને તે સમ્યક્તપ્રાપ્તિનો પ્રથમ હેતુ મૃતધર્મ છે, અને તે મૃતધર્મથી સમ્યત્ત્વની પ્રાપ્તિ થવામાં બીજો હેતુ માનવો પડે, તે બીજા હેતુનો જીવ સાથે સંબંધ થવામાં કોઈ ત્રીજો હેતુ માનવો પડે, એમ નવા નવા હેતુઓ માનવામાં અનવસ્થા દોષ પ્રાપ્ત થાય. એ પ્રકારનો પૂર્વપક્ષના કથનનો આશય છે. ભાવાર્થ : ગાથા ૧૦૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે જીવને શ્રુતધર્મ અનંતીવાર પ્રાપ્ત થવા છતાં સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં, માટે શ્રતધર્મથી નિયમા સમ્યક્ત થાય છે, એમ કહી શકાય નહીં. વળી ગાથા ૧૦૩૪માં સ્થાપન કર્યું કે મૃતધર્મની પ્રાપ્તિ થવા છતાં, સમ્યક્તના શ્રતધર્મથી અન્ય હેતુની જીવને ક્યારેય પ્રાપ્તિ થઈ નહીં, માટે શ્રતધર્મથી સમ્યક્ત થયું નહીં, એમ પણ કહી શકાય નહીં; કેમ કે અનાદિ સંસારમાં ભમતા જીવને સમ્યક્તના હેતુ એવા શ્રતધર્મથી અન્ય હેતુની પણ અનંતીવાર પ્રાપ્તિ થઈ છે. આથી જેમ જીવને સમ્યક્તના કારણભૂત એવો શ્રુતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયો છે, તેમ જીવને સમ્યત્ત્વના કારણભૂત એવો શ્રતધર્મથી For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૫ અન્ય હેતુ સ્વીકારીએ તો તે પણ અનંતીવાર પ્રાપ્ત થયો છે, તેમ માનવું પડે; છતાં જીવને સમ્યક્ત ન થયું, માટે શ્રુતધર્મથી સમ્યક્ત થાય છે એમ કહી શકાય નહીં. આ પ્રમાણે પૂર્વપક્ષીએ યુક્તિથી પૂર્વગાથામાં સ્થાપન કર્યું. ત્યાં કોઈ કહે કે અનાદિકાળમાં જીવે શ્રતધર્મ અનંતી વખત પ્રાપ્ત કર્યો, પરંતુ સમ્યત્ત્વનો બીજો હેતુ ક્યારેય પ્રાપ્ત કર્યો નહીં, માટે માત્ર શ્રતધર્મથી જીવને સમ્યક્ત થયું નહીં; અને જયારે તે સમ્યક્તનો બીજો હેતુ પ્રાપ્ત થાય છે ત્યારે શ્રતધર્મથી જીવને સમ્યક્ત પ્રાપ્ત થાય છે. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી કહે છે કે પાછળથી પણ સમ્યક્તના અપરહેતુનો સંબંધ થવામાં શું કારણ છે? અર્થાત્ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અત્યાર સુધી ક્યારેય સમ્યક્તના અપરહેતુનો સંયોગ ન થયો, અને પાછળથી તે અપરહેતુનો સંયોગ થયો તેમાં શું કારણ? ત્યાં કોઈ પૂર્વપક્ષીને કહે કે જીવને સમ્યક્તના અપરહેતુનો સંબંધ પૂર્વે ન થયો અને પાછળથી થયો, તેમાં કોઈ અન્ય કારણ નથી, પણ અકારણ અપરહેતુનો સંબંધ થયો. તેને પૂર્વપક્ષી કહે છે કે સ ત્ત્વના અપરહેતુનો સંબંધ કારણ વગર થતો હોય તો, તે અપરહેતુનો સંબંધ કાં તો નિત્ય રહેવો જોઈએ કાં તો નિત્ય ન રહેવો જોઈએ; કેમ કે તે અપરહેતુનો સંબંધ પહેલાં ન થાય અને પાછળથી થાય એવો ભેદ સ્વીકારવામાં કોઈ વિશેષ નથી, તેથી આવો ભેદ સ્વીકારી શકાય નહીં. તેથી સમ્યક્તના તે અપરહેતુનો સંબંધ અનંતકાળમાં અકસ્માતુ અનંતી વખત થયો એમ માનવું જોઈએ અથવા પૂર્વે અનંતકાળમાં ક્યારેય ન થયો અને ભાવિ અનંતકાળમાં પણ ક્યારેય થશે નહીં, એમ માનવું જોઈએ. વસ્તુતઃ આમ માની શકાય નહીં; કેમ કે બીજો હેતુ શ્રતધર્મની જેમ અકસ્માત અનંતી વખત પ્રાપ્ત થાય છે, તેમ માનીએ તો પૂર્વમાં સમ્યક્તની પ્રાપ્તિ માનવી પડે. અને તે બીજો હેતુ ક્યારેય પ્રાપ્ત થતો નથી તેમ માનીએ, તો જીવને ક્યારેય પણ માત્ર શ્રુતધર્મથી સમ્યક્ત મળે નહીં તેમ માનવું પડે. - હવે કોઈ કહે કે સમ્યક્તના હૃતધર્મથી અપરહેતુનો સંબંધ અત્યાર સુધી ન થયો અને હવે થયો તેમાં કોઈ કારણ છે; તો તેને પૂર્વપક્ષી કહે છે કે અપરહેતુનો સંબંધ થવામાં કોઈ કારણ સ્વીકારવામાં આવે તો અપરહેતુનો સંયોગ અહેતુ નથી, પરંતુ આ અપરહેતુનો સંયોગ થવામાં કોઈ ત્રીજો હેતુ છે એમ માનવું પડે, જે અપરહેતુના સંબંધનો અન્ય એવો ત્રીજો હેતુ જીવને અનાદિકાળમાં ક્યારેય પ્રાપ્ત ન થયો, તેથી અત્યાર સુધી જીવને સમ્યક્તના અપરહેતુનો સંબંધ ન થયો; અને તે અપરહેતુનો સંબંધ ન થયો માટે જ અનંતીવાર શ્રતધર્મ પ્રાપ્ત થવા છતાં જીવને શ્રુતધર્મથી સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં, અને પાછળથી તે અપરહેતુના હેતુનો સંયોગ થવાથી અપરહેતુનો સંયોગ થયો, જેથી અપરહેતુથી સહિત એવા શ્રતધર્મથી જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું એમ સ્વીકારવું પડે; પરંતુ એમ સ્વીકારવામાં સમ્યક્તના અપરહેતુના અપરહેતુની પરંપરાની પ્રાપ્તિ થવાથી અનવસ્થાદોષનો પ્રસંગ આવે છે, જે દોષ સ્વયં પૂર્વપક્ષી આગળની ગાથામાં બતાવે છે. સંક્ષેપથી પૂર્વપક્ષીનો આશય એ છે કે શ્રુતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે, એમ સ્વીકારવામાં આવે તો, દ્રવ્યસાધુપણાના સ્વીકાર વખતે જીવને અનંતીવાર શ્રતધર્મ પ્રાપ્ત થયો તોપણ સમ્યક્ત થયું નહીં, તેથી શ્રુતધર્મને સમ્યક્તનું કારણ કહી શકાય નહીં; અને સમ્યક્તનું શ્રુતધર્મથી અન્ય એવો બીજો હેતુ પણ કારણ છે એમ સ્વીકારવામાં આવે તો, સમ્યક્તનો તે બીજો હેતુ પણ જીવને પૂર્વે અપ્રાપ્ત છે તેમ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૫-૧૦૩૬ ન કહી શકાય; કેમ કે અનાદિ સંસારમાં સંસરતા જીવનો સર્વ સાથે સંબંધ થયો છે, તેથી જીવનો સમ્યક્તના બીજા હેતુ સાથે પણ સંયોગ થયો છે એમ માનવું પડે. અને જીવે સર્વ સાથે સંબંધ કર્યો હોવા છતાં સમ્યક્તનો જે શ્રુતધર્મથી અન્ય એવો બીજો હેતુ છે તેની સાથે ક્યારેય સંબંધ કર્યો નહીં તેથી પૂર્વે સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં; એમ સ્વીકારવામાં આવે તો પ્રશ્ન થાય કે સમ્યક્તના બીજા હેતુનો સંબંધ જીવને પૂર્વે પ્રાપ્ત ન થયો અને પાછળથી પ્રાપ્ત થયો તેનું શું કારણ ? અને તેમ થવામાં કોઈ કારણ માનવામાં ન આવે તો સમ્યક્તના બીજા હેતુનો સંબંધ જે રીતે અત્યારે થયો તે રીતે પૂર્વે પણ થવો જોઈએ, અથવા અત્યાર સુધી તે બીજા હેતુનો સંબંધ જેમ ન થયો તેમ પાછળથી પણ ન થવો જોઈએ, એમ માનવું પડે; કેમ કે બીજા હેતુનો સંબંધ પહેલાં ન થાય અને અત્યારે જ થાય તેવું કોઈ વિશેષ કારણ નથી. અને આ દોષ ટાળવા માટે એમ સ્વીકારવામાં આવે કે અનાદિકાળમાં સમ્યત્ત્વના બીજા હેતુનો સંબંધ ન થયો અને પાછળથી અત્યારે જ બીજા હેતુનો સંબંધ થયો તેમાં કોઈ અન્ય એવો ત્રીજો હેતુ છે, જે ત્રીજા હેતુનો અત્યાર સુધી સંયોગ નહીં થયો હોવાથી સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થયો નહીં અને તે બીજા હેતુનો સંબંધ નહીં થયો હોવાથી જ શ્રુતધર્મથી જીવને અત્યાર સુધી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્ય પ્રાપ્ત થયું નહીં. તો આ રીતે સ્વીકારવામાં પણ અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય છે, જે પૂર્વપક્ષી આગળની ગાથામાં સ્વયં બતાવશે. ૧૦૩પી. અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે – ' ભાવાર્થ : ગાથા ૧૦૩૧માં કહેલ કે ભૂતાર્થના વાચક એવા ધૃતધર્મથી પ્રાયઃ ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં પૂર્વપક્ષીને શંકા થઈ કે સર્વ જીવો વડે શ્રુતધર્મ પૂર્વે અનંતીવાર પ્રાપ્ત કરાયો છે, છતાં સમ્યક્ત થયું નહીં, તેથી શ્રતધર્મ સમ્યક્તનો હેતુ નથી. ત્યાં કોઈ કહે કે સમ્યત્ત્વનો શ્રતધર્મ જેમ હેતુ છે તેમ બીજો પણ કોઈ હેતુ છે અને શ્રુતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થવા છતાં તે અન્ય હેતુનો સંબંધ નહીં થયો હોવાથી શ્રતધર્મથી જીવને સમ્યક્ત થયું નહીં. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી કહે છે કે અનાદિ સંસારમાં ભમતા જીવનો સર્વ સાથે સંબંધ થયો છે, આથી સમ્યક્તના બીજા હેતુનો પણ સંબંધ જીવને પૂર્વે પ્રાપ્ત થયેલો છે; છતાં સમ્યક્ત થયું નથી. ત્યાં કોઈ કહે કે અનાદિકાળમાં સમ્યક્તના તે બીજા હેતુનો સંબંધ ન થયો અને પાછળથી થયો, તેથી અત્યારે સમ્યક્ત થયું. તો તેને પૂર્વપક્ષી કહે છે કે તે બીજા હેતુનો સંબંધ અનાદિકાળમાં ક્યારેય નહીં થવામાં અને પાછળથી પણ તે સમ્યત્ત્વના બીજા હેતુનો સંબંધ થવામાં કોઈ કારણ માનવું પડશે. એને જ કહે છે – ગાથા : तस्स वि एवमजोगा कम्मायत्ता य सव्वसंजोगा । तं पुक्कोसट्ठिईओ गंठिं जाऽणंतसो पत्तं ॥१०३६॥ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૬ અન્વયાર્થ: પૂર્વ અને આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, તે વિ=તેનો પણ સમ્યક્તના હેતુભૂત શ્રતધર્મથી અન્ય હેતુના ઘટનના હેતુનો પણ, મનો-અયોગ થવાથી સવ્યસંગો વાયત્ત સર્વ સંયોગો કર્મને આયત્ત છે. તં પિકતે પણ તે કર્મ પણ, ૩ોટ્ટિો હિંના ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધી મviતોઅનંતીવાર પત્ત પ્રાપ્ત કરાયું. ગાથાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે સમ્યત્વના કારણભૂત હૃતધર્મથી અપરહેતુના ઘટનના હેતુનો પણ અયોગ થવાથી સર્વ સંયોગો કર્મને આધીન છે, તે કર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધી અનંતીવાર પ્રાપ્ત કરાયું છે. ટીકાઃ ___तस्याऽपि-हेतुघटनहेतोरेवमयोगाद् अकारणसकारणत्वेनोक्तदोषानिवृत्त्या, उपचयमाह-कायत्ताश्च= कर्मपरिणतिहेतुकाश्च सर्वसंयोगा बाह्याभ्यन्तराः, तदपि कर्मोत्कृष्टस्थितेरारभ्य ग्रन्थि यावत् कर्मग्रन्थिमनन्तशः अनन्तां वारां प्राप्तम्, आगमोऽयमिति गाथार्थः ॥१०३६॥ ટીકાર્ય પર્વ ૨ અને આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, મ UT....નિવૃજ્ય અકારણ-સકારણત્વ વડે ઉક્ત-પૂર્વગાથામાં કહેવાયેલ, દોષની અનિવૃત્તિ હોવાને કારણે તસ્થાપિહેતુષટનદેતો. તેનો પણ હેતુના ઘટનના હેતુનો પણ શ્રુતધર્મથી અપરહેતુનો સંયોગ થવામાં બીજા કોઈ હેતુનો પણ, યોગાત્ અયોગ થવાથી વચ્ચત્તરઃ સર્વસંથો : બાહ્ય અને અત્યંતર સર્વ સંયોગો íયત્તા =શ્નપરિપતિદેતુ: કર્મને આયત્ત છેઃકર્મની પરિણતિના હેતુવાળા છે. તપ્રિતમ્ તે પણ કર્મ=બાહ્ય અને અત્યંતર સર્વ સંયોગોનો હેતુ એવું તે પણ કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને ગ્રંથિ=કર્મની ગ્રંથિ, સુધી અનંતીવાર પ્રાપ્ત કરાયું. યમ્ નમ: આ આગમ છે. ૩૫રમાર અહીં સ્થાપન કર્યું કે અકારણ-સકારણ– વડે ઉક્ત દોષની અનિવૃત્તિ હોવાને કારણે હેતુના ઘટનના હેતુનો પણ અયોગ પ્રાપ્ત થાય છે, તો હવે સમ્યક્તના હેતુના ઘટનનો કયો હેતુ સ્વીકારી શકાય? કે જેનાથી અનવસ્થા દોષ ન આવે? તે હેતુના ઘટનનો અન્ય હેતુ બતાવવા માટે “ઉપચયને કહે છે” એમ કહીને સર્વ સંયોગો કર્મને આયત્ત છે એમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે હેતુના ઘટનના હેતુરૂપે કર્મને જ સ્વીકારી શકાય, અન્ય કોઈને નહીં. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૩૫માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સમ્યક્તના કૃતધર્મથી બીજા હેતુનો સંબંધ અત્યાર સુધી ન થયો અને પાછળથી થયો તેમાં કોઈક ત્રીજો હેતુ માનવો પડશે. અને જો સમ્યક્તના તે બીજા હેતુનો For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા” દ્વાર / ગાથા ૧૦૩-૧૦૩૦ સંબંધ થવામાં કોઈ કારણ ન માનીએ તો તે અન્ય હેતુનો સંબંધ નિત્ય થવો જોઈએ કે ક્યારેય ન થવો જોઈએ. અને જો સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવામાં કોઈ કારણ માનીએ તો કહી શકાય કે સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવાના કારણરૂપ ત્રીજા હેતુનો વર્તમાનમાં સંયોગ થયો, તેથી પાછળથી બીજા હેતુનો સંબંધ થયો, અને તે બીજા હેતુનો સંબંધ થવાથી અત્યારે શ્રુતધર્મથી સમ્યક્ત થયું. પરંતુ તેમ સ્વીકારીએ તો એ પ્રશ્ન થાય કે સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવામાં કારણભૂત એવો તે ત્રીજા હેતુનો સંયોગ અત્યાર સુધી કેમ ન થયો? અને અત્યારે જ કેમ થયો? તે નક્કી કરવા માટે તે ત્રીજા હેતુનો સંયોગ થવામાં પણ કોઈ ચોથા હેતુને કારણરૂપે માનવો પડે, આમ અનવસ્થા પ્રાપ્ત થાય. આ રીતે અકારણ-સકારણપણા વડે કરીને ગાથા ૧૦૩૫માં કહેવાયેલ દોષની અનિવૃત્તિ થવાથી સમ્યક્તના શ્રુતધર્મથી અન્ય એવા બીજા હેમુના ઘટનનો હેતુ એવા ત્રીજા હેતુનો પણ અયોગ પ્રાપ્ત થાય. તેથી હવે સમ્યક્તના હૃતધર્મરૂપ હેતુના સંયોગમાં કયું કારણ સ્વીકારી શકાય? તે દર્શાવવા અર્થે પૂર્વપક્ષી ગાથાના બીજા પાદથી કહે છે – જીવને જે કોઈ બહિરંગ કે અંતરંગ સંયોગો પ્રાપ્ત થાય છે, તે સર્વ સંયોગો કર્મને આધીન છે; અને જીવે અનાદિકાળથી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને કર્મના ગ્રંથિદેશ સુધીની સર્વ સ્થિતિઓ અનંતી વખત પ્રાપ્ત કરી છે, એ પ્રમાણે આગમ છે અર્થાતુ શાસ્ત્રનો પાઠ છે. તેથી અનાદિ સંસારમાં ભટકતા જીવે કર્મવશ જે રીતે બાહ્ય સંયોગો પ્રાપ્ત કર્યા તે રીતે જીવ ગ્રંથિદેશમાં આવ્યો ત્યારે તેણે ઋતધર્મરૂપ આંતર સંયોગ પણ પ્રાપ્ત કર્યો. આ પ્રકારના કથન દ્વારા ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તની પ્રાપ્તિનું કારણ શ્રતધર્મ નથી એમ પૂર્વપક્ષીને સ્થાપન કરવું છે, જે કથન આગળની ગાથામાં પૂર્વપક્ષી દર્શાવે છે. ૧૦૩૬ll અવતરણિકા : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે જીવને જે કાંઈ બાહ્ય કે અત્યંતર સંયોગો પ્રાપ્ત થાય છે તે સર્વ પ્રત્યે કર્મ કારણ છે, અને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને ગ્રંથિ સુધીનું કર્મ પણ જીવે અનંતીવાર પ્રાપ્ત કર્યું છે એ પ્રકારે આગમ છે. તે પ્રમાણે જીવ ગ્રંથિદેશમાં આવ્યો ત્યારે તેને શ્રુતધર્મની પ્રાપ્તિ પણ થઈ છે, છતાં ધૃતધર્મથી સમ્યક્ત કેમ થતું નથી ? એ સ્પષ્ટ કરવા માટે પૂર્વપક્ષી કહે છે – ગાથા : ण य एयभेयओ तं अन्नं कम्मं अणेण चरियत्थं । सइभावाऽणाइमया कह सम्मं कालभेएणं ? ॥१०३७॥ અન્વચાઈ: એવો ય ગર્લ્સ અને આના ભેદથી-કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી કર્મની ગ્રંથિ સુધીની સ્થિતિના કર્મના ભેદોથી, અન્ય એવું તે મં તે કર્મ નથી=સમ્યક્તનું કારણ બને એવું કર્મ નથી. અહીં પ્રશ્ન થાય કે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને કર્મની ગ્રંથિ સુધીના કર્મના ભેદો અંતર્ગત જ સમ્યક્તના હેતુભૂત એવું કર્મ સ્વીકારીએ તો શું વાંધો આવે ? એથી કહે છે – મો=આના વડેઃકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને કર્મની ગ્રંથિ સુધીની કર્મસ્થિતિના ભેદો અંતર્ગત For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૦ જ કર્મના ભેદ વડે, રિયલ્થ ચરિતાર્થ છે=સમ્યક્તપ્રાપ્તિનું કારણ સ્વીકારી શકાય એવું તે કર્મ સમ્યક્ત પ્રાપ્ત કરાવ્યા વગર સમાપ્ત થયેલ પ્રયોજનવાળું છે. અહીં પ્રશ્ન થાય કે ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ અંતર્ગત એવું કર્મ કયા કારણથી સમ્યક્તની પ્રાપ્તિ કરાવ્યા વગર ચરિતાર્થ થયું ? એમાં હેતુ આપે છે – ૩મUI3યા સટ્ટમાવી=અનાદિમાન એવા કાળ વડે સમૃદુભાવ છેઅનાદિકાળમાં સમ્યક્ત એક વાર પ્રાપ્ત થનાર હોવાથી કર્મ સમ્યક્તની પ્રાપ્તિ કરાવ્યા વગર ચરિતાર્થ થયું. (આમ હોતે છતે) રત્નપેvi સí દ? કાળના ભેદથી સમ્યક્ત કેવી રીતે થાય ? ગાથાર્થ : અને કર્મના ભેદોથી અન્ય એવું, સખ્યત્વનું કારણ બને એવું કર્મ નથી. વળી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને કર્મની ગ્રંથિની અંદર રહેલા કર્મના ભેદ વડે સખ્યત્પ્રાપ્તિનું કારણ સ્વીકારી શકાય એવું તે કર્મ સખ્યત્વ પ્રાપ્ત કરાવ્યા વગર સમાપ્ત થયેલ પ્રયોજનવાળું છે; કેમ કે અનાદિકાળમાં સમ્યક્ત એક વાર પ્રાપ્ત થાય છે, અને આમ હોતે છતે કાળના ભેદથી સખ્યત્વ કેવી રીતે થાય? અર્થાત્ ન જ થાય. ટીકાઃ न चैतद्भेदत इति जातावेकवचनं, न चैतद्भेदेभ्यः-उत्कृष्टस्थितिग्रन्थ्यपान्तरालवतिभ्यः तदन्यत्कर्म, ततश्चैतदन्तर्गतेनैवाऽनेन भाव्यम्, एतच्च अत्र व्यतिकरे चरितार्थ निष्ठितप्रयोजनं इत्यर्थः, कुत इत्याहसकृद्भावाद् अनादिमता कालेन, बहुधाऽप्राप्तेः, एवं सति सम्यक्त्वं कथं कालभेदेन-अतीतादिना?, उक्तवत्तत्त्वतो हेत्वविशेषादिति गाथार्थः ॥१०३७॥ ટીકાર્ય : ચૈત , જે ઐતતઃ ' એ પ્રકારે જાતિમાં એકવચન છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ અને ગ્રંથિની વચમાં રહેનારા આના ભેદોથી-કર્મના ભેદોથી, અન્ય એવું તે કર્મ નથી=સમ્યત્ત્વનું કારણ બને એવું કર્મ નથી. તતશે....માવ્ય, અને તે કારણથી આના અંતર્ગત જ આ=ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિની વચમાં રહેનારા કર્મના ભેદોની અંદર રહેલ જ સમ્યક્તના હેતુભૂત એવું કર્મ, હોવું જોઈએ. . તિવ્રફુઈ, અને આ વ્યતિકરમાં=સમ્યક્તપ્રાપ્તિના પ્રસંગમાં, આ=કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી કર્મની ગ્રંથિ સુધીના કર્મભેદો અંતર્ગત જ સમ્યક્તપ્રાપ્તિના હેતુભૂત તરીકે કલ્પના કરી શકાય એવું કર્મ, ચરિતાર્થ છેઃનિષ્ઠા પામેલ પ્રયોજનવાળું છે અર્થાત્ સમ્યક્તની પ્રાપ્તિ કરાવ્યા વગર સમાપ્ત થયેલ કાર્યવાળું છે. ત? રૂાદ– કયા કારણથી? અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધીના કર્મભેદો અંતર્ગત જ સમ્યક્તપ્રાપ્તિના હેતુભૂત તરીકે કલ્પના કરી શકાય એવું કર્મ કયા કારણથી નિષ્ઠિત પ્રયોજનવાળું છે? એથી કહે For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૦ અનામિતા વાને સમાવી, અનાદિમાન કાળ વડે સદ્ભાવ હોવાથી=સમ્યક્ત અનંતકાળમાં એક વાર થતું હોવાથી, સમ્યક્તપ્રાપ્તિના હેતુ તરીકે કલ્પના કરી શકાય એવું તે કર્મ સમ્યક્ત પ્રાપ્ત કરાવ્યા વગર નિષ્ઠિત પ્રયોજનવાળું છે, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે સમ્યક્ત એક વાર પ્રાપ્ત થાય છે એવું કેમ છે? તેમાં હેતુ આપે છે – વસુધા મu: બહુવાર અપ્રાપ્તિ છે=જેમ જીવને દ્રવ્યશ્રુતની અનંતકાળમાં અનંતીવાર પ્રાપ્તિ થાય છે, તેમ સમ્યક્તની જીવને બહુવાર પ્રાપ્તિ થતી નથી. પર્વ સતિ આમ હોતે છતે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે કૃતધર્મથી અન્ય હેતુ તરીકે કર્મ સ્વીકારવું પડે, અને તે કર્મ પણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિદેશ અંતર્ગત કોઈ સ્વીકારવું પડે, અને આવું ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધીનું કર્મ પણ જીવ વડે અનંતીવાર પ્રાપ્ત કરાયું છે છતાં જીવને સમ્યક્ત થયું નહીં, એમ હોતે છતે, | મીતિવિના નિમેન સથવ શર્થ ? અતીતારિરૂપ કાળભેદથી સમ્યક્ત કેવી રીતે થાય? અર્થાત્ અનાદિ એવા અતીતકાળમાં કે અનંત એવા ભાવિકાળમાં સમ્યક્ત ન થાય, પરંતુ વર્તમાનમાં જ થાય એવું કેવી રીતે બને? ૩જીવ તત્ત્વતઃ હે–વિશેષાત્, કેમ કે ઉક્તની જેમ=ગાથા ૧૦૩પમાં કહેવાયેલની જેમ, તત્ત્વથી હેતુનો અવિશેષ છે અર્થાત્ સમ્યક્તનો મૃતધર્મથી અન્ય હેતુ કર્મ પ્રાપ્ત થાય છે, અને તે કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધીના કર્મભેદોની અંતર્ગત જ છે, અને તે કર્મભેદોની અંતર્ગત એવું કર્મ જેમ જીવ વડે પૂર્વે અનંતીવાર પ્રાપ્ત કરાયું છે, તેમ વર્તમાનમાં પણ ગ્રંથિદેશમાં આવેલ જીવ વડે પ્રાપ્ત કરાયું છે. તેથી વાસ્તવિક રીતે સમ્યક્તનો કર્મરૂપ બીજો હેતુ અતીતકાળમાં અને વર્તમાનકાળમાં સમાન છે, છતાં તે બીજો હેતુ પહેલાં સમ્યત્ત્વનું કારણ ન બન્યો અને અત્યારે સમ્યત્ત્વનું કારણ બન્યો, એવું કઈ રીતે કહી શકાય? રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સમ્યક્તનો શ્રતધર્મથી બીજો હેતુ પૂર્વે પ્રાપ્ત ન થયો હોવાથી જીવને શ્રતધર્મથી સમ્યક્ત થયું નહીં એમ સ્વીકારીએ તો એ પ્રશ્ન થાય કે સમ્યત્વનો તે બીજો હેતુ પૂર્વે કેમ પ્રાપ્ત ન થયો? અને પાછળથી કેમ પ્રાપ્ત થયો ? માટે પાછળથી તે બીજા હેતુનો સંબંધ થવામાં કોઈ ત્રીજો હેતુ માનવો પડે, અને ત્યાં પણ એ પ્રશ્ન થાય કે સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવાનું તે ત્રીજું કારણ પૂર્વે કેમ પ્રાપ્ત ન થયું? અને અત્યારે જ કેમ પ્રાપ્ત થયું? આથી તે ત્રીજા કારણનો સંબંધ થવામાં કોઈ ચોથો હેતુ સ્વીકારવો પડે. આમ, સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થવામાં અન્ય-અન્ય હેતુના સ્વીકારની અનવસ્થા ચાલે. આથી સમ્યક્તનો મૃતધર્મથી અન્ય હેતુ કર્મ છે, તે સિવાય કોઈ નહીં; એમ સ્વીકારીએ તો, તે કર્મ પણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી કર્મની ગ્રંથિ સુધીના કર્મના ભેદોમાંથી કોઈક એક છે, પરંતુ કર્મના ભેદોથી અન્ય એવું તે કર્મ નથી; કેમ કે જીવ સમ્યક્ત પામે છે ત્યારે ગ્રંથિદેશમાં આવેલો હોય છે, તેથી ત્યારે જીવ કર્મની ગ્રંથિથી અન્ય કોઈ કર્મસ્થિતિને પામેલો હોતો નથી. માટે સમ્યક્તનું શ્રતધર્મથી અન્ય કારણ કર્મની ઉત્કૃષ્ટ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૦-૧૦૩૮ સ્થિતિથી માંડીને ગ્રંથિદેશ સુધીની જે કર્મની સ્થિતિઓ છે તેની અંતર્ગત જ કોઈક કર્મ માનવું પડે. અને તે કર્મ પણ જીવે અનંતીવાર પ્રાપ્ત કર્યું, એવો શાસ્ત્રપાઠ છે; કેમ કે આ સંસારમાં ભમતા જીવે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અનંતીવાર બાંધી છે અને ગ્રંથિદેશમાં પણ જીવ અનંતીવાર આવ્યો છે. આથી સમ્યક્તનો મૃતધર્મથી બીજો હેતુ કર્મ સ્વીકારીએ તો તે કર્મ પણ જીવને અનંતીવાર પ્રાપ્ત થયું છે, છતાં તે કર્મ જીવને સમ્યક્ત પ્રાપ્ત કરાવી શક્યું નહીં. આથી તે કર્મ જીવને સમ્યક્ત પ્રાપ્ત કરાવ્યા વગર પોતાનું અન્ય જે પ્રયોજન હતું તે કરીને ચરિતાર્થ થયું એમ માનવું પડે; કેમ કે જીવને સમ્યક્ત અનંતીવાર પ્રાપ્ત થતું નથી પરંતુ અનાદિકાળમાં એક વાર પ્રાપ્ત થાય છે. વળી આ રીતે પદાર્થ સિદ્ધ થાય તો, સમ્યક્ત કાળભેદથી કેવી રીતે થઈ શકે ? અર્થાત્ જીવને સમ્યક્ત ભૂતકાળમાં થયું નહીં, ભવિષ્યમાં થશે નહીં અને વર્તમાનમાં જ થયું એમ કઈ રીતે સ્વીકારી શકાય? કેમ કે સમ્યક્તના પ્રથમ હેતુરૂપ શ્રતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે, અને સમ્યક્તના અપરહેતુરૂપ કર્મ પણ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિ સુધી પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થઈ ચૂક્યું છે, આમ છતાં તે કર્મ સમ્યક્તનો હેતુ ન બન્યું, અને વર્તમાનમાં પ્રાપ્ત થયેલી સ્થિતિવાળું તે કર્મ સમ્યક્તનો હેતુ બન્યું, એમ કઈ રીતે કહી શકાય ? અર્થાત ન જ કહી શકાય. આશય એ છે કે પૂર્વે જીવને સમ્યક્તના હેતુભૂત શ્રતધર્મ પણ અનંતીવાર પ્રાપ્ત થયો અને ગ્રંથિની કર્મસ્થિતિ પણ અનંતીવાર પ્રાપ્ત થઈ, છતાં પૂર્વે જીવને સમ્યક્ત ન થયું; અને વર્તમાનમાં જે શ્રતધર્મ પ્રાપ્ત થયો અને જે ગ્રંથિની કર્મસ્થિતિ પ્રાપ્ત થઈ, તેનાથી અત્યારે જીવને સમ્યક્ત થયું, એવું કઈ રીતે કહી શકાય ? અર્થાત્ ન જ કહી શકાય. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧૦૩૭ અવતરણિકા : अत्रोत्तरमाह - અવતરણિકાર્ય - અહીં ઉત્તરને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૦૩૩થી ૧૦૩૭માં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભૂતાર્થવાચક એવા શ્રતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થઈ શકતું નથી, અને સમ્યક્તપ્રાપ્તિનો મૃતધર્મથી અન્ય હેતુ માનીએ તો અનવસ્થા પ્રાપ્ત થાય છે. તેથી સમ્યક્તના અન્ય હેતુ તરીકે કર્મને માનીએ તો તે કર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધી અનંતીવાર જીવને પ્રાપ્ત થઈ ચૂક્યું છે, છતાં મૃતધર્મથી અને શ્રતધર્મ સિવાયના અન્ય હેતુભૂત કર્મથી, પહેલાં સમ્યક્ત ન થયું, અને વર્તમાનમાં તે શ્રુતધર્મથી અને અન્ય હેતુરૂપ કર્મથી સમ્યક્ત થયું છે એમ કઈ રીતે કહી શકાય? એ પ્રકારની શંકામાં ગ્રંથકાર ઉત્તર આપે છે – ગાથા : किं अन्नेण तओ च्चिअ पायमिअं जं च कालभेएणं । एत्थ वि तओ वि हेऊ नणु सो पत्तो पुरा बहुहा ॥१०३८॥ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૮ અન્વયાર્થ : અન્ને ?િ અન્ય વડે શું?=સમ્યક્તના શ્રતધર્મથી અન્ય હેતુ વડે શું? પાયં પ્રાયઃ શં =સમ્યક્ત, તો વ્યિ૩ તેનાથી જ શ્રુતધર્મથી જ, થાય છે. ગં ગં અને જે જે આ સમ્યક્ત, મે-કાળભેદથી થાય છે, ત્થ વિ એમાં પણ તમો વિ આ જ શ્રુતધર્મ જ, હેતુ છે. નg=ના થી પૂર્વપક્ષી કહે છે – સો=આ=કૃતધર્મ, પુરી વદુહા-પહેલાં બહુધા પત્તો-પ્રાપ્ત કરાયો. * “તો વિ''માં “પિ' ર્વિકાર અર્થક છે. ગાથાર્થ : ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે – સખ્યત્ત્વના હૃતધર્મથી અન્ય હેતુ વડે શું ? પ્રાયઃ સમ્યક્ત શ્રુતધર્મથી જ થાય છે, અને જે આ સમ્યક્ત કાળભેદથી થાય છે, એમાં પણ શ્રુતધર્મ જ હેતુ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે – શ્રુતધર્મ પહેલાં ઘણી વાર પ્રાપ્ત કરાયો. ટીકાઃ किमन्येन हेतुनाऽत्र ?, तत एव-श्रुतधर्मात् प्राय इदं सम्यक्त्वं भवति, औपशमिकव्यवच्छेदार्थं प्रायोग्रहणं, यच्च कालभेदेनैतदतीतादिना भवति अत्राऽपि-कालभेदेन भवने तक एव-श्रुतधर्म एव દેતું., મત્રાદ-નવસ શ્રતઃ પ્રાપ્ત: પુરા વિદુધા-નેશ રૂતિ થાર્થઃ ૨૦૨૮. ટીકાર્ય : અહીં=સમ્યક્તની પ્રાપ્તિમાં, અન્ય હેતુ વડે મૃતધર્મથી અન્ય હેતુ વડે, શું? પ્રાયઃ તેનાથી જ શ્રુતધર્મથી જ, આ=સમ્યક્ત, થાય છે. ઔપશમિક સમ્યક્તના વ્યવચ્છેદ અર્થે પ્રાયઃનું ગ્રહણ છે. અને જે આ= સમ્યક્ત, અતીતાદિ કાળભેદથી થાય છે અર્થાત્ અતીતકાળમાં ન થયું, અનાગતમાં નહીં થાય, પરંતુ વર્તમાનમાં જ થાય એ રૂપ કાળભેદથી થાય છે. એમાં પણ=કાળભેદથી ભવનમાં-અતીતાદિ કાળના ભેદથી સમ્યક્ત થવામાં પણ, આ જ મૃતધર્મ જ, હેતુ છે. અહીં કહે છેઃઉપરમાં બતાવેલા સિદ્ધાંતકારના કથનમાં પૂર્વપક્ષી કહે છે –ખરેખર આ=શ્રુતધર્મ, પહેલાં બહુધા અનેક વાર, પ્રાપ્ત કરાયો. તેથી શ્રુતધર્મને કાળભેદથી સમ્યક્તની પ્રાપ્તિ કરાવવામાં હતુ કઈ રીતે સ્વીકારી શકાય? અર્થાત્ ન જ સ્વીકારી શકાય. એવી પૂર્વપક્ષીની શંકા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે શ્રુતધર્મથી ભૂતાર્યશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થઈ શકે નહીં, કેમ કે શ્રતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થયો છે છતાં સમ્યક્ત થયું નહીં; અને સમ્યક્તના શ્રતધર્મથી અન્ય હેતુ તરીકે કર્મ સ્વીકારીએ તો તે કર્મ પણ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિથી ગ્રંથિ સુધી અનંતીવાર પ્રાપ્ત થયું છે, છતાં પૂર્વમાં ક્યારેય સમ્યક્ત ન થયું, અને વર્તમાનમાં થાય, તો સમ્યક્ત પ્રત્યે શ્રતધર્મને કે અન્ય હેતુ તરીકે કર્મને કારણ માની શકાય નહીં. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે સમ્યક્તપ્રાપ્તિમાં મૃતધર્મથી અન્ય હેતુ માનવાની જરૂર નથી, For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૮, ૧૦૩૯ થી ૧૦૪૧ પ્રાયઃ શ્રુતધર્મથી જ સમ્યક્ત્વ થાય છે. વળી ઔપશમિક સમ્યક્ત્વ શ્રુતધર્મથી થતું નથી, માટે ઔપમિક સમ્યક્ત્વના વ્યવચ્છેદ અર્થે ગ્રંથકારે પ્રાયઃ શબ્દ મૂકેલ છે, પરંતુ ક્ષાયિક અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ શ્રુતધર્મથી જ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે જો સમ્યક્ત્વ શ્રુતધર્મથી જ થતું હોય તો શ્રુતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થયો, છતાં ભૂતકાળમાં ન થયું, ભવિષ્યમાં નહીં થાય, પરંતુ વર્તમાનમાં જ સમ્યક્ત્વ થાય, તેનું શું કારણ ? તેને ગ્રંથકાર કહે છે કે કાળભેદથી સમ્યક્ત્વ થવામાં પણ શ્રુતધર્મ જ કારણ છે. ત્યાં ફરી પૂર્વપક્ષી કહે છે કે શ્રુતધર્મ પૂર્વે અનેકવાર પ્રાપ્ત થયો છતાં સમ્યક્ત્વ ન થયું, તેથી કાળભેદથી સમ્યક્ત્વપ્રાપ્તિમાં શ્રુતધર્મને હેતુ કહી શકાય નહીં; કેમ કે પૂર્વે ક્યારેય શ્રુતધર્મ જીવને પ્રાપ્ત ન થયો હોત અને વર્તમાનમાં જ જીવને શ્રુતધર્મની પ્રાપ્તિ થઈ હોત અને સમ્યક્ત્વ થયું હોત, તો કહી શકાય કે શ્રુતધર્મ જ કાળભેદથી સમ્યક્ત્વ થવામાં હેતુ છે; જ્યારે જીવને તો શ્રુતધર્મ જેમ વર્તમાનમાં મળ્યો છે, તેમ પૂર્વે પણ અનંતીવા૨ મળ્યો છે. તેથી કાળભેદથી સમ્યક્ત્વનો હેતુ શ્રુતધર્મ કહી શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. I૧૦૩૮॥ અવતરણિકા : एतदेव स्पष्टयन्नाह અવતરણિકાર્ય : પૂર્વગાથાને અંતે પૂર્વપક્ષીએ કહ્યું કે શ્રુતધર્મ પહેલાં અનેક વાર પ્રાપ્ત થયો, છતાં સમ્યક્ત્વ ન થયું, આથી સમ્યક્ત્વ શ્રુતધર્મથી જ થાય છે એમ કહી શકાય નહીં. તેથી હવે શ્રુતધર્મ જીવને પહેલાં અનેક વાર પ્રાપ્ત કઈ રીતે થયો છે ? એ વાતને જ ગાથા ૧૦૪૨ સુધી યુક્તિથી સ્પષ્ટ કરતાં પૂર્વપક્ષી કહે છે - = ગાથા : सव्वजिआणं चिअ जं सुत्ते गेविज्जगेसु उववाओ । ओ ण य सो एअं लिंगं मोत्तुं जओ भणियं ॥१०३९ ॥ અન્વયાર્થ: નં-જે કારણથી મુત્તે-સૂત્રમાં=શાસ્ત્રમાં, સવ્વનિઝામાં ચિત્ર-સર્વ જીવોનો જ વિત્ત્તોમુ-ત્રૈવેયકોમાં વવાઓ-ઉપપાત મળિઓ કહેવાયો છે, સો યઅને આ—ત્રૈવેયકોમાં ઉપપાત, અં નિયં મોજું =આ લિંગને=જિનપ્રણીત સાધુવેશને, મૂકીને થતો નથી; નો મળિયં-જે કારણથી કહેવાયું છે. ગાથાર્થ: જે કારણથી શાસ્ત્રમાં સર્વ જીવોનો જ ત્રૈવેયકોમાં ઉપપાત કહેવાયો છે, અને ત્રૈવેયકોમાં ઉપપાત ભગવાને પ્રરૂપેલ લિંગ સિવાય થતો નથી; તે કારણથી આ શ્રુતધર્મ અનેક વખત પૂર્વમાં પ્રાપ્ત થયો છે એમ પૂર્વગાથાના ચરમ પાદ સાથે સંબંધ છે, જે કારણથી કહેવાયું છે અર્થાત્ આગળની ગાથામાં કહેવાશે એ પ્રમાણે પૂર્વના સૂરિઓ વડે કહેવાયું છે, તે કારણથી સાધુવેશને છોડીને ત્રૈવેયકોમાં ઉપપાત થતો નથી, એમ પ્રસ્તુત ગાથા સાથે સંબંધ છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧ सर्वजीवानामेव सांव्यवहारिकराश्यन्तर्गतानां यद्यस्मात् सूत्रे - प्रज्ञापनादौ ग्रैवेयकेषु नवस्वप्युपपातो भणितः, तन्मुक्तशरीराणामानन्त्याभिधानात् न चाऽसौ - उपपातः एतल्लिङ्गं जिनप्रणीतं मुक्त्वा, यो भणितमागमज्ञैः पूर्वसूरिभिरिति गाथार्थः ॥१०३९॥ ટીકા ટીકાર્ય : જે કારણથી પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં સાંવ્યવહારિક રાશિની અંદર રહેલા સર્વ જીવોનો જ નવે પણ ત્રૈવેયકોમાં ઉપપાત કહેવાયો છે; કેમ કે તેનાથી મુકાયેલાં શરીરોના અનંતપણાનું અભિધાન છે=સર્વ જીવો વડે નવેય ત્રૈવેયકોમાં અનંતાં શરીરો મુકાયેલાં છે એ પ્રકારનું શાસ્ત્રમાં કથન છે; અને આ જિનપ્રણીત લિંગને=સાધુવેશને, મૂકીને આ=પ્રૈવેયકોમાં ઉપપાત, થતો નથી; જે કારણથી આગમને જાણનારા પૂર્વસૂરિઓ વડે કહેવાયેલું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : किं तदित्याह ગાથા : ― અવતરણિકાર્ય : પૂર્વગાથાના અંતે કહ્યું કે જે કારણથી પૂર્વસૂરિઓ વડે કહેવાયું છે; તે પૂર્વસૂરિઓનું કથન શું છે ? એથી કહે છે અન્વયાર્થ: ૧૪૩ जे दंसणवावन्ना लिंगग्गहणं करिंति सामण्णे । सिं पिय य उववाओ उक्कोसो जाव गेविज्जा ॥१०४० ॥ હંસળવાવત્રાને-વ્યાપન્નદર્શનવાળા જેઓ સામì=શ્રામણ્યવિષયક નિહાં=લિંગના ગ્રહણને િિત-કરે છે, તેમિ પિય-તેઓનો પણ તેવિન્ના નાવ=ત્રૈવેયકો સુધી શેષો વવાયો-ઉત્કૃષ્ટ ઉપપાત થાય છે. * 'ય' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ વ્યાપન્નદર્શનવાળા જેઓ શ્રામણ્યવિષયક લિંગનું ગ્રહણ કરે છે, તેઓનો પણ ત્રૈવેયકો સુધી ઉત્કૃષ્ટ ઉપપાત થાય છે. ટીકા ઃ ये व्यापन्नदर्शना निह्नवादयः लिङ्गग्रहणं कुर्वन्ति = प्रतिदिनं रजोहरणादिधारणमनुतिष्ठन्ति, न क्रीडया, अपि तु श्रामण्ये = श्रमणभावविषयं स्वबुद्ध्या, तेषामपि च अपिशब्दादनादिमिथ्यादृष्टीनामपि च उपपात उत्कृष्टः=सर्वोत्तमो यावद् ग्रैवेयकाणि, क्रियामात्रफलमेतन्निरनुबन्धित्वात्तुच्छमिति गाथार्थः ॥१०४०॥ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧ ટીકાર્ય : વ્યાપન્નદર્શનવાળા નાશ પામેલા સમ્યગ્દર્શનવાળા, જે નિતવાદિ, ક્રિીડાથી નહીં પરંતુ સ્વબુદ્ધિથી, શ્રામણ્યવિષયક= શ્રમણભાવના વિષયવાળા, લિંગગ્રહણને કરે છે–રજોહરણાદિના ધારણને પ્રતિદિન આચરે છે, તેઓનો પણ, અને ‘મણિ' શબ્દથી અનાદિમિથ્યાષ્ટિઓનો પણ, ઉત્કૃષ્ટ=સર્વોત્તમ, ઉપપાત રૈવેયકો સુધી થાય છે. આ=નિદ્વવાદિનો જે રૈવેયકોમાં ઉપપાત થાય છે એ, નિરનુબંધીપણું હોવાથી તુચ્છ એવું ક્રિયામાત્રનું ફળ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : यदि नामैवं ततः किमित्याह - અવતરણિકાર્ય : જો આમ છે=સાંવ્યવહારિક રાશિ અંતર્ગત સર્વ જીવોનો જ દ્રવ્યલિંગથી નવે પણ રૈવેયકોમાં ઉપપાતા છે, તેનાથી શું? એથી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૦૩૮ના ચોથા પાદમાં પૂર્વપક્ષીએ કહેલ કે શ્રુતધર્મ પહેલાં અનેક વાર પ્રાપ્ત કરાયો, છતાં સમ્યક્ત ન થયું, તેથી મૃતધર્મથી જ સમ્યક્ત થાય છે એમ કહી શકાય નહીં; અને એ જ વાતને સ્પષ્ટ કરતાં ગાથા ૧૦૩૯-૧૦૪૦માં પૂર્વપક્ષીએ કહ્યું કે સૂત્રમાં સર્વ જીવોનો જ નવેય રૈવેયકોમાં અનંતીવાર ઉપપાત કહેવાયો છે, અને રૈવેયકોમાં ઉપપાત જિનપ્રણીત દ્રવ્યલિંગના સ્વીકાર સિવાય થતો નથી, આથી પ્રશ્ન થાય કે આ કથનથી એવું શું પ્રાપ્ત થયું કે જેથી સર્વ જીવોએ અનેક વાર શ્રતધર્મ પ્રાપ્ત કર્યો છે, એ વાત સિદ્ધ થાય? માટે હવે આ કથનથી સર્વ જીવોએ અનેક વાર શ્રતધર્મ પ્રાપ્ત કર્યો છે એ વાતને સિદ્ધ કરવા માટે કહે છે – ગાથા : लिंगे अ जहाजोगं होइ इमं सुत्तपोरिसाईअं । जं तत्थ निच्चकम्मं पन्नत्तं वीअरागेहिं ॥१०४१॥ અન્વચાર્કઃ ત્રિો અને લિંગ હોતે છતે નહી નો રૂમં યથાયોગ આ=કૃતધર્મ, ટોડું થાય છે; નં જે કારણથી તત્થત્યાં લિંગમાં, નિષ્ય સુત્તપરિક્ષામં નિત્યકર્મ એવા સૂત્રપોરિસી આદિ વીમોહિં પન્નૉ= વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે. ગાથાર્થ: અને લિંગ હોતે છતે યથાસંભવ ધૃતધર્મ થાય છે; જે કારણથી લિંગમાં નિત્યકર્મ એવા સૂત્રપોરિસી વગેરે વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧ ટીકા? लिङ्गे च यथोदिते सति यथायोगं-यथासम्भवं भवति अदः श्रुतधर्मः प्राणिनाम्, उपपत्तिमाहसूत्रपौरुष्यादि यद्-यस्मात् तत्र-लिङ्गे नित्यकर्म=नित्यकरणीयं प्रज्ञप्तं वीतरागैः भगवद्भिरिति गाथार्थः ॥१०४१॥ ટીકાર્ય : અને યથોદિત જિનપ્રણીત, એવું લિંગ હોતે છતે પ્રાણીઓને જીવોને, યથાયોગ યથાસંભવ=જે પ્રકારે સંભવી શકે એ પ્રકારે, આ શ્રુતધર્મ, થાય છે. ઉપપત્તિને કહે છેઃલિંગ હોતે છતે શ્રતધર્મ કઈ રીતે ઘટે? તેની સંગતિ બતાવે છે – જે કારણથી ત્યાં લિંગમાં, નિત્યકર્મ નિત્યકરણીય, એવા સૂત્રપોરિસી આદિ વીતરાગ વડે=ભગવાન વડે, પ્રરૂપાયેલ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૩૮માં પૂર્વપક્ષીને ઉત્તર આપતાં ગ્રંથકારે કહેલ કે શ્રુતધર્મથી જ પ્રાયઃ સમ્યક્ત થાય છે, અને કાળભેદથી સમ્યક્ત થવામાં પણ શ્રતધર્મ જ હેતુ છે, તેથી સમ્યક્તનો શ્રતધર્મથી અન્ય હેતુ માનવાની જરૂર નથી. ત્યાં ગાથા ૧૦૩૮ના ચોથા પાદમાં પૂર્વપક્ષીએ શંકા કરી કે જીવને શ્રુતધર્મ પૂર્વે અનેક વાર પ્રાપ્ત થયો છે, અને તે વાતને જ સ્પષ્ટ કરવા માટે ગાથા ૧૦૩૯માં કહ્યું કે પ્રજ્ઞાપના આદિ આગમોમાં સંવ્યવહારરાશિમાં આવેલા સર્વ જીવોનો જ નવેય રૈવેયકોમાં ઉપપાત કહેવાયો છે, અને રૈવેયકોમાં ઉપપાત ભગવાને પ્રરૂપેલ સાધુલિંગને છોડીને થતો નથી. વળી એ સ્પષ્ટ કરવા માટે ગાથા ૧૦૪૦માં કહે છે કે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા નિહ્નવો વગેરે ક્રીડાથી નહીં, પરંતુ પોતાની મતિ પ્રમાણે શ્રમણપણે પાળે છે. આશય એ છે કે નિદ્વવાદિ ભગવાનની આજ્ઞાને પરતંત્ર નહીં હોવાથી સાધુજીવનમાં જે કાંઈ સાધ્વાચારની ક્રિયાઓ કરે છે, તે સર્વ જિનવચનાનુસાર કરતા નથી પરંતુ પોતાની બુદ્ધિ અનુસાર કરે છે, છતાં તેઓ સંયમ ગ્રહણ કરીને ક્રીડા કરતા નથી, પરંતુ પ્રતિદિન શ્રમણપણાવિષયક સર્વ અનુષ્ઠાનો સ્વબુદ્ધિ અનુસાર આચરે છે, જેનાથી તેઓ પણ નિરતિચાર સાધ્વાચાર પાળીને ઉત્કૃષ્ટથી નવેય રૈવેયકોમાં જાય છે. આમ, તેઓને ભગવાનના વચનમાં રુચિ નહીં હોવાને કારણે સાધ્વાચારનું સુંદર પાલન કર્યું હોવા છતાં ક્રિયામાત્રનું આ રૈવેયકોમાં ઉપપાતરૂપ તુચ્છ ફળ તેઓ પ્રાપ્ત કરે છે; કેમ કે ભગવાનના વચન પ્રત્યેની રુચિ વગર સાધ્વાચારની ક્રિયાઓ સાનુબંધ થતી નથી. તેથી તેવી ક્રિયાઓ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત પામતી નથી, પરંતુ નિરનુબંધ હોવાથી તેવી ક્રિયાઓ જીવને રૈવેયકનું ફળ પ્રાપ્ત કરાવીને વિશ્રાંત થાય છે, અને અનાદિમિથ્યાદષ્ટિ જીવોનો પણ ઉત્કૃષ્ટ ઉપપાત નવેય રૈવેયકો સુધી થાય છે. આમ, આગમને જાણનારા પૂર્વસૂરિઓના વચનથી એ ફલિત થયું કે સર્વ જીવો અનંતીવાર જિનપ્રણીત સાધુલિંગને ગ્રહણ કરીને, સાધ્વાચારની ક્રિયાઓ પાળીને ઉત્કૃષ્ટથી નવમા ગ્રેવેયક સુધી જાય છે. વળી આટલા કથનથી, સર્વ જીવોને અનંતીવાર મૃતધર્મની પ્રાપ્ત થઈ છે એ કથન કઈ રીતે સિદ્ધ થયું? તે દર્શાવવા અર્થે ગાથા ૧૦૪૧માં પૂર્વપક્ષી કહે છે કે જ્યારે જીવ નવમા ગ્રેવેયક સુધી જાય છે ત્યારે જિનપ્રણીત For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૯ થી ૧૦૪૧, ૧૦૪૨ સાધુલિંગને ગ્રહણ કરીને સંયમની ક્રિયાઓનું પાલન કરે છે, અને સાધુલિંગમાં ભગવાને સૂત્રપોરિસી આદિને નિત્યકર્મ કહેલ છે. તેથી જે જીવો સાધુલિંગ ગ્રહણ કરીને સંયમનાં અનુષ્ઠાનો ક્રીડામાત્રથી પાળતા હોય તેવા જીવોને કદાચ સાધુલિંગમાં શ્રુતધર્મની પ્રાપ્તિ ન થાય એવું બને, પરંતુ જે જીવો સાધુલિંગ ગ્રહણ કરીને સંયમનાં સારાં અનુષ્ઠાનો પાળતા હોય તેવા જીવો સાધુલિંગમાં સાધ્વાચારના અંગભૂત નિત્યકરણીય એવી સૂત્રપોરિસી અને અર્થપોરિસીમાં અવશ્ય યત્ન કરતા હોય છે, અને તેથી તેઓને પોતાની પ્રજ્ઞા અનુસારે યથાસંભવ શ્રુતધર્મ પણ પ્રાપ્ત થાય છે. ૧૪૬ આ રીતે ગાથા ૧૦૩૯થી ૧૦૪૧માં સ્થાપન કર્યું કે સર્વ જીવો અનંતીવા૨ જિનપ્રણીત લિંગને ગ્રહણ કરીને, નિત્યકરણીય એવા સૂત્રપોરિસી-અર્થપોરિસીમાં યત્ન કરવા દ્વારા સાધ્વાચારના અનુષ્ઠાનોનું પાલન કરીને નવેય ચૈવેયકોમાં અનંતીવાર ઉત્પન્ન થાય છે. આથી સર્વ જીવોને શ્રુતધર્મની પણ અનંતીવાર પ્રાપ્તિ થયેલી છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૦૩૯/૧૦૪૦/૧૦૪૧૫ અવતરણિકા : निगमयन्नाह અવતરણિકાર્ય નિગમન કરતાં પૂર્વપક્ષી કહે છે - ભાવાર્થ: ગાથા ૧૦૩૮ના ચોથા પાદમાં પૂર્વપક્ષીએ નન્નુથી શંકા કરી કે પૂર્વે જીવે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત કર્યો, છતાં સમ્યક્ત્વ ન થયું. આથી શ્રુતધર્મને સમ્યક્ત્વનું કારણ કહી શકાય નહીં; અને ગાથા ૧૦૩૯થી ૧૦૪૧માં શાસ્ત્રવચનના બળથી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સર્વ જીવો જિનપ્રણીત સાધુલિંગને ગ્રહણ કરીને અનંતીવાર ચૈવેયકોમાં ગયા છે, અને જિનપ્રણીત સાધુલિંગ ગ્રહણ કર્યું ત્યારે સાધુલિંગમાં નિત્યકર્મરૂપ સૂત્રપોરિસી-અર્થપોરિસીમાં અનંતીવાર યત્ન કર્યો છે. આથી શ્રુતધર્મ પણ સર્વ જીવોને અનંતીવાર પ્રાપ્ત થયો છે. ગાથા: - હવે શ્રુતધર્મ કઈ રીતે સમ્યક્ત્વનો હેતુ બનતો નથી ? તે બતાવવા માટે નિગમન કરતાં=પૂર્વના કથનથી પ્રાપ્ત થતા ફલિતાર્થને જણાવતાં, પૂર્વપક્ષી કહે છે - एवं पत्तोऽयं खलु न य सम्मत्तं कहं तओ एअं । कह वेसो च्चि एअस्स कालभेएण हेउ त्ति ॥१०४२ ॥ અન્વયાર્થ: i=આ રીતે=ઉપરમાં બતાવ્યું એ રીતે, અયં-આ=શ્રુતધર્મ, પત્તો-પ્રાપ્ત થયો, સમ્મત્ત ય ન=અને સમ્યક્ત્વ ન થયું, (તેથી) તો-તેનાથી—શ્રુતધર્મથી, અઁ આ=સમ્યક્ત્વ, દું-કેવી રીતે થાય ? સો ક્વિંગ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૨ ૧૪૦ વા=અથવા આ જ=ધૃતધર્મ જ, ત્રણUT=કાળભેદથી પ૩રૂ દે=આનો સમ્યક્તનો, હેતુ વદ-કેવી રીતે થાય ? * “વસુ' વાક્યાલંકારમાં છે. » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : ઉપરમાં બતાવ્યું એ રીતે શ્રુતધર્મ પ્રાપ્ત થયો અને સભ્યત્વ ન થયું. તેથી શ્રુતધર્મથી સમ્યક્ત કેવી રીતે થાય? અથવા કૃતધર્મ જ કાળભેદથી સભ્યત્વનો હેતુ કેવી રીતે બને? અર્થાત્ ન જ બને. ટીકા : ___ एवम्-उक्तेन प्रकारेण प्राप्तोऽयं खलु श्रुतधर्मः, न च सम्यक्त्वम् इयता कालेन, सिद्धिप्रसङ्गात्, तत् कथं केन प्रकारेण ततः श्रुतधर्माद् एतत् सम्यक्त्वं ?, कथं वा एष एव-श्रुतधर्मः एतस्य सम्यक्त्वस्य कालभेदेन भवतः सतो हेतुः ? नैव, तद्भावभावित्वाभावादिति गाथार्थः ॥१०४२॥ ટીકાર્ય : આ રીતે કહેવાયેલ પ્રકારથી=ગાથા ૧૦૩૮ના ચોથા પાદથી ગાથા ૧૦૪૧ સુધી પૂર્વપક્ષી વડે જે પ્રકારે કહેવાયું એ પ્રકારથી, આ કૃતધર્મ, પ્રાપ્ત કરાયો, અને આટલા કાલ વડે સમ્યક્ત ન થયું; કેમ કે સિદ્ધિનો પ્રસંગ છે અર્થાતુ જો મૃતધર્મની પ્રાપ્તિથી આટલા કાળમાં જીવને સમ્યક્ત થયું હોત તો અત્યાર સુધીમાં જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ હોત, એમ માનવાનો પ્રસંગ આવે. તે કારણથી તેનાથી=સ્કૃતધર્મથી, આ=સમ્યક્ત, કઈ રીતે=કયા પ્રકારથી, થાય? અર્થાત્ ન થાય. અથવા આ જ મૃતધર્મ જ, કાળભેદથી થતા છતા આનો= સમ્યક્તનો, હેતુ કઈ રીતે થાય? અર્થાત્ ન જ થાય; કેમ કે તેના ભાવ સાથે ભાવિત્વનો અભાવ છેઃ શ્રુતધર્મના સદ્ભાવ સાથે સમ્યક્તના થનારપણાનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૩૩થી ૧૦૩૭ના પૂર્વપક્ષીના કથનનો ઉત્તર આપતાં ગાથા ૧૦૩૮માં ગ્રંથકારે કહ્યું કે શ્રતધર્મથી જ સમ્યક્ત થાય છે, અને કાળભેદથી સમ્યક્ત થવામાં પણ શ્રુતધર્મ જ હેતુ છે. તે બંને કથનનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષીએ ગાથા ૧૦૮ના ચોથા પાદથી માંડીને ગાથા ૧૦૪૧માં સ્થાપન કર્યું કે જીવને પૂર્વે શ્રતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયેલો છે. આ રીતે જીવ વડે મૃતધર્મ અનંતીવાર પ્રાપ્ત કરાયો અને આટલા કાળમાં જીવને સમ્યક્ત ન થયું, ત્યાં પ્રશ્ન થાય કે જીવ વડે આટલીવાર શ્રતધર્મ પ્રાપ્ત કરાવા છતાં આટલા કાળમાં જીવને સમ્યક્ત નથી થયું, એમ કઈ રીતે કહી શકાય? એથી કહે છે કે શ્રતધર્મથી સમ્યક્ત થયું હોત તો શ્રતધર્મની અનંતીવાર પ્રાપ્તિ થાત નહીં, પરંતુ પ્રથમવાર પ્રાપ્ત થયેલ શ્રતધર્મથી જ જીવને સમ્યક્ત થઈ જાત, જેથી અત્યાર સુધીમાં તે સમ્યક્તના બળથી જીવને મોક્ષની પણ પ્રાપ્તિ થઈ ગઈ હોત; પરંતુ જીવને મોક્ષની પ્રાપ્તિ નથી થઈ, તેથી નક્કી થાય છે કે આટલીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થવા છતાં આટલા કાળથી જીવને સમ્યક્ત થયું નથી. માટે શ્રતધર્મથી જ સમ્યક્ત થાય છે એમ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ ન જ કહી શકાય. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૪૨-૧૦૪૩ વળી, કાળભેદથી થતા સમ્યક્ત્વનો શ્રુતધર્મ હેતુ નથી; કેમ કે પૂર્વે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થયો છતાં સમ્યક્ત્વ ન થયું, તો હવે અતીતાદિ કાળભેદથી શ્રુતધર્મ સમ્યક્ત્વનો હેતુ કઈ રીતે બની શકે ? અર્થાત્ ન જ બની શકે. ૧૪૮ આમ, શ્રુતધર્મ સમ્યક્ત્વનો કે કાળભેદથી થતા સમ્યક્ત્વનો હેતુ નથી. આથી સિદ્ધ થયું કે ભૂતાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ભૂતાર્થવાચક શ્રુતધર્મથી થાય છે, એ પ્રમાણે કહી શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીના કથનનો આશય છે. ૧૦૪૨ અવતરણિકા : अत्रोत्तरमाह અવતરણિકાર્થ : અહીં=ગાથા ૧૦૩૮ના ચોથા પાદથી ગાથા ૧૦૪૨ સુધી પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે ભૂતાર્થવાચક એવો શ્રુતધર્મ, સમ્યક્ત્વનું કે કાળભેદથી થતા સમ્યક્ત્વનું કારણ નથી. એમાં ગ્રંથકાર ઉત્તરને કહે છે – ગાથા : - भाइ पत्तो सो ण उ उल्लसिअं जीववीरिअं कह वि । होउल्लसिए अ तयं तं पि अ पायं तओ चेव ॥१०४३॥ અન્વયાર્થ : મળŞ=કહેવાય છે=પૂર્વપક્ષીના પ્રશ્નમાં ઉત્તર અપાય છે – સો પત્તો-આ=શ્રુતધર્મ, પ્રાપ્ત કરાયો, હૈં વિ પરંતુ કોઈપણ રીતે નીવવી એ મિત્રં =જીવવીર્ય ઉલ્લસિત ન થયું, પણ્િ અ=અને (જીવવીર્ય) ઉલ્લસિત થયે છતે તયં ો-તે-સમ્યક્ત્વ, થાય છે. તેં પિ અ=અને તે પણ=જીવવીર્યનું ઉલ્લસન પણ, પાયં-પ્રાય: તો ઘેવ=તેનાથી જ=શ્રુતધર્મથી જ, થાય છે. ગાથાર્થ: પૂર્વપક્ષીના પ્રશ્નમાં ગ્રંથકાર ઉત્તર આપે છે શ્રુતધર્મ પ્રાપ્ત થયો, પરંતુ કોઈપણ રીતે જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને જીવવીર્ય ઉલ્લસિત થયે છતે સમ્યક્ત્વ થાય છે, અને જીવવીર્યનું ઉલ્લસન પણ પ્રાયઃ શ્રુતધર્મથી જ થાય છે. ટીકા भण्यते, प्राप्तोऽसौ = श्रुतधर्म्मः पुरा बहुधैव, न तूल्लसितं कर्म्मविजयाय जीववीर्यम् आत्मसामर्थ्यं कथमपि, तथास्वभावत्वात् भवत्युल्लसिते च जीववीर्ये तत् सम्यक्त्वं तदपि च जीववीर्योल्लसनं प्रायस्तत एव = श्रुतधर्म्मादिति गाथार्थः ॥ १०४३॥ ટીકાર્ય કહેવાય છે—પૂર્વપક્ષીને ગ્રંથકાર દ્વારા જવાબ અપાય છે – આ=શ્રુતધર્મ, પહેલાં બહુધા જ=બહુવાર For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૪૩-૧૦૪૪ જ, પ્રાપ્ત કરાયો. પરંતુ કોઈપણ રીતે કર્મના વિજય માટે જીવનું વીર્ય=આત્માનું સામર્થ્ય, ઉલ્લસિત ન થયું, કેમ કે તેવા પ્રકારનું સ્વભાવપણું છે=ભૃતધર્મને પામીને જીવવીર્યનું ઉલ્લસન ન થાય તેવા પ્રકારનો જીવનો સ્વભાવ છે; અને જીવનું વીર્ય ઉલ્લસિત થયે છતે તે=સમ્યક્ત થાય છે, અને તે પણ=જીવના વીર્યનું ઉલ્લસન પણ, પ્રાયઃ તેનાથી જ શ્રુતધર્મથી જ, થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભૂતાર્યવાચક એવા ધૃતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થતું નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે પૂર્વમાં જીવને શ્રુતધર્મ ઘણી વખત પ્રાપ્ત થયો, છતાં જીવનું કર્મનો જય કરવા માટે વીર્ય ઉલ્લસિત ન થયું, માટે શ્રુતધર્મથી સમ્યક્ત ન થયું. આનાથી એ ફલિત થયું કે શ્રુતધર્મ જીવવીર્યના ઉલ્લસન દ્વારા સમ્યત્ત્વનો હેતુ છે, અને જીવવીર્યનું ઉલ્લસન પણ પ્રાયઃ કરીને શ્રુતધર્મથી જ થાય છે. અહીં પ્રશ્ન થાય કે જો શ્રુતધર્મથી જ જીવના વીર્યનો ઉલ્લાસ થતો હોય તો પૂર્વે શ્રતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયો ત્યારે કેમ જીવવીર્યનો ઉલ્લાસ ન થયો? એથી કહે છે કે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ છે. આશય એ છે કે દરેક જીવનો અનાદિકાળથી એવો જ સ્વભાવ છે કે પૂર્વે શ્રતધર્મ પ્રાપ્ત થયો ત્યારે જીવમાં વીર્યનો ઉલ્લાસ ન થાય, અને અનંતકાળમાં જે જીવને જે કાળમાં સમ્યક્ત થાય છે, તે કાળમાં જ તે જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે, અન્ય કાળમાં નહીં, અને તે કાળમાં પણ પ્રાયઃ શ્રુતધર્મને પામીને જીવના વીર્યનો ઉલ્લાસ થાય છે. તે આ રીતે – શ્રતધર્મ એટલે ભગવાનનું વચન, અને તે શ્રુતધર્મ જીવને સંસારનું યથાર્થ સ્વરૂપ બતાવે છે અને કર્મરહિત જીવનું પણ યથાર્થ સ્વરૂપ બતાવે છે. તેથી નિર્મળપ્રજ્ઞાવાળા જીવને શ્રુતજ્ઞાનના બળથી કર્મયુક્ત જીવની ચારગતિની વિડંબના દેખાય છે, અને કર્મ વગરના જીવની સર્વથા નિરાકુળ અવસ્થા પણ દેખાય છે; અને તેમ દેખાવાથી શ્રુતજ્ઞાનના બળથી સંસારના ઉચ્છેદનો ઉપાય જાણીને તેમાં ઉદ્યમ કરવાનું તે જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે. ૧૦૪all અવતરણિકા: कथमेतदेवमित्याह - અવતરણિયાર્થ: આ આમ કેમ છે? અર્થાત્ પૂર્વે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થવા છતાં મૃતધર્મથી જીવવીર્યનું ઉલ્લસન ન થયું, અને તે શ્રુતધર્મથી જ અત્યારે જીવવીર્યનું ઉલ્લસન થયું, એ એમ કેમ છે? એથી કહે છે – ગાથા : जह खाराईहितो असई पि अपत्तवेहपरिणामो । विज्झइ तेहिंतो च्चिअ जच्चमणी सुज्झइ तओ उ ॥१०४४॥ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૪-૧૦૪૫ અન્વયાર્થ: નદ જે રીતે વારાહિં ક્ષારાદિથી મસ પિકઅસકૃત પણ=અનેક વાર પણ, પરંવેદપરિણામો નવમult=અપ્રાપ્તવેધપરિણામવાળો જાત્યમણિ તેહિંતો વ્યિ~તેનાથી જ=ક્ષારાદિથી જ, વિટ્ટ=વીંધાય છે, (અને) તો તેનાથી જ ક્ષારાદિથી જ, સુ શુદ્ધ થાય છે. ગાથાર્થ : જે રીતે સારાદિથી અનેક વાર પણ અપ્રાપ્ત વેધના પરિણામવાળો જાત્યમણિ, ક્ષારાદિથી જ વેધને પ્રાપ્ત કરે છે અને ક્ષારાદિથી જ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. ટીકા? __यथा क्षारादिभ्यः क्षारमृत्युटपाकादिभ्यः असकृदपि तथास्वभावतया अप्राप्तवेधपरिणाम:अनासादितशुद्धिपूर्वरूप इत्यर्थः जात्यमणिः पद्मरागादिरिति योग: विध्यति-शुद्धिपूर्वरूपमासादयति तेभ्य एव-क्षारमृत्पुटपाकादिभ्यो, जात्यमणिः शुद्ध्यति-एकान्तनिर्मलीभवति तत एव-क्षारादेरिति થાર્થ: ૨૦૪૪ ટીકાર્ય : જે પ્રમાણે તેવા પ્રકારનું સ્વભાવપણું હોવાથી સારાદિથી =ક્ષાર-માટીના પુટપાકાદિથી, અનેક વાર પણ અપ્રાપ્ત વેધના પરિણામવાળી=નહીં પમાયેલ શુદ્ધિના પૂર્વરૂપવાળો, પદ્મરાગાદિ જાત્યમણિ, તેનાથી જ=ક્ષારમાટીના પુટપાકાદિથી જ, વિધાય છે શુદ્ધિના પૂર્વરૂપને પામે છે, તેનાથી જ=ક્ષારાદિથી જ, જાત્યમણિ શુદ્ધ થાય છે=એકાંતથી નિર્મળ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પદ્મરાગાદિ જાત્યમણિ ખાણમાંથી નીકળે છે ત્યારે અત્યંત મલિન હોય છે, અને તેને શુદ્ધ કરવા માટે ક્ષાર લગાડી, માટીના પુટો કરીને અગ્નિમાં તપાવવામાં આવે છે. આ રીતે અનેક વખત ક્ષારાદિના પ્રયોગો દ્વારા તે મણિને શુદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, છતાં પૂર્વની અમુક શોધનક્રિયા સુધી તે ક્ષારાદિથી મણિનો કંઈક પ્રકાશ દેખાય તેવી શુદ્ધિ થતી નથી, પરંતુ ઘણા ક્ષારાદિ પ્રયોગોથી શોધનક્રિયા કર્યા પછી તે મણિનો કંઈક પ્રકાશ દેખાય તેવી શુદ્ધિ થાય છે, અને તે મણિ સંપૂર્ણ શુદ્ધ પણ તે ક્ષારાદિથી જ બને છે. આથી એ ફલિત થયું કે ક્ષારાદિના પ્રયોગો દ્વારા પ્રથમ શુદ્ધિની ક્રિયા પૂલ શુદ્ધિનું કારણ બની, તોપણ મણિ ઉપર છવાયેલ મલનો વેધ થયો નહીં; અને અમુક શુદ્ધિની ક્રિયા પછી મણિમાં વેધની પ્રાપ્તિ થઈ, અને ત્યારપછીની અમુક પ્રક્રિયા પછી તે મણિ પૂર્ણ શુદ્ધ થયો. ૧૦૪૪. અવતરણિકા: दृष्टान्तमभिधाय दार्टान्तिकयोजनामाह - અવતરણિયાર્થ: દૃષ્ટાંતને કહીને દાણંન્તિકની યોજનાને કહે છે – For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૫ ( ૧૫૧ ભાવાર્થ : ગાથા ૧૦૪૩માં ગ્રંથકારે કહ્યું કે પૂર્વે શ્રતધર્મ બહુવાર પ્રાપ્ત થયો, પરંતુ કર્મનો વિજય કરવા માટેનું જીવવીર્ય ઉલ્લસિત ન થયું; માટે સમ્યક્ત ન થયું, અને જીવવીર્ય ઉલ્લસિત થાય છે ત્યારે સમ્યક્ત થાય છે. તેથી પ્રશ્ન થાય કે પૂર્વે શ્રુતધર્મ પ્રાપ્ત થયો ત્યારે જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને પાછળથી તે મૃતધર્મથી જ જીવવીર્ય ઉલ્લસિત થયું, એમ કેમ છે? તેના સમાધાન માટે પૂર્વગાથામાં દૃષ્ટાંત બતાવીને હવે દાન્તિકને અર્થાત્ આ દૃષ્ટાંત દ્વારા પૂર્વનું કથન કઈ રીતે સિદ્ધ થાય? તેને બતાવે છે – ગાથા : तह सुअधम्माओ च्चिय असई पि अपत्तविरिअपरिणामो । उल्लसई तत्तो च्चिअ भव्वो जीवो विसुज्झइ अ ॥१०४५॥ અન્વયાર્થ : તહં તે રીતે સુથમા વિર્ય શ્રુતધર્મથી જ હું પિકઅસકૃત પણ અનેક વાર પણ, અપવિ-િ પરિVIો મત્વો નીવો અપ્રાપ્તવીર્યપરિણામવાળો ભવ્ય જીવ તત્તો વ્યિ૩ તેનાથી જ=ધૃતધર્મથી જ, ૩છું ઉલ્લાસ પામે છે અને વિલુરૂ વિશુદ્ધ થાય છે. ગાથાર્થ : તે રીતે મૃતધર્મથી જ અનેક વાર પણ અપ્રાપ્ત વીર્યના પરિણામવાળો ભવ્ય જીવ શ્રુતધર્મથી જ ઉલ્લસિત થાય છે અને વિશુદ્ધ થાય છે. ટીકા : तथा श्रुतधर्मादेव यथोक्तलक्षणात् सकाशाद् असकृदप्यप्राप्तवीर्यपरिणामः अनासादिततथाविधकुशलभावः समुल्लसति स्ववीर्यस्फुरणेन, तत एव स्ववीर्योल्लासात् श्रुतधर्माद्वा पारम्पर्येण भव्यो जीवो विशुद्ध्यति च-सम्यग्दर्शनादिक्रमेण सिद्धयतीति गाथार्थः ॥१०४५॥ * મૂળગાથામાં રહેલ તતવ શબ્દ બે અર્થમાં છે : (૧) તત સ્વવીર્યના ઉલ્લાસથી જ, (૨) તત વ-મૃતધર્મથી જ. ટીકાર્ય : તે પ્રમાણે=જે પ્રમાણે જાત્યમણિ અનેક વાર પણ સારાદિથી નહીં પ્રાપ્ત કરેલ વેધપરિણામવાળો, તેમ છતાં ક્ષારાદિથી જ વેધ પામે છે અને ક્ષારાદિથી જ શુદ્ધ થાય છે તે પ્રમાણે, યથોક્ત લક્ષણવાળા=જે પ્રકારે ભૂતાર્થનો વાચક એવો શ્રતધર્મ છે એમ ગાથા ૧૦૩૧માં કહેવાયેલ તે પ્રકારના સ્વરૂપવાળા, શ્રતધર્મથી જ, અનેક વાર પણ અપ્રાપ્તવીર્યપરિણામવાળો નહીં પામેલ તેવા પ્રકારના કુશલભાવવાળો, ભવ્ય જીવ, સ્વવીર્યના ફુરણ દ્વારા=પોતાનું વીર્ય ફોરવવા દ્વારા, ઉલ્લાસ પામે છે, અને તેનાથી જ સ્વવીર્યના ઉલ્લાસથી જ અથવા મૃતધર્મથી જ, પારંપર્ય વડેઃઉત્તરોત્તર ચારિત્રધર્મની પ્રાપ્તિરૂપ પરંપરા વડે, વિશુદ્ધ થાય છે= સમ્યગ્દર્શનાદિના ક્રમથી સિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪પ-૧૦૪૬ ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એમ, વારંવાર કરાતા ક્ષારાદિના પ્રયોગોથી પણ પદ્મરાગાદિ જાત્યમણિ પહેલાં વેધ પામતો નથી, અને પાછળથી તે ક્ષારાદિના પ્રયોગોથી જ વેધ પામે છે અને શુદ્ધિ પામે છે; એ પ્રમાણે વારંવાર પણ પ્રાપ્ત થતા શ્રતધર્મથી ભવ્ય જીવ પહેલાં સંસારના ઉચ્છેદને અનુકૂળ કુશલ પરિણામ પ્રાપ્ત કરતો નથી, અને પાછળથી તે શ્રતધર્મથી જ જીવ પોતાના વીર્યના ફુરણ દ્વારા ઉલ્લસિત બને છે, અને સમ્યક્તાદિના ક્રમથી વિશુદ્ધ બને છે. તેથી એ પ્રાપ્ત થાય છે જેમ ક્ષારાદિથી પૂર્વે જાત્યમણિમાં વેધ થયો નહીં, તેમ શ્રતધર્મથી પૂર્વે ભવ્ય જીવમાં વીર્યનો ઉલ્લાસ થયો નહીં; અને જેમ પાછળથી તે ક્ષારાદિથી જ મણિમાં કંઈક વેધનો પરિણામ પ્રગટે છે, તેમ તે મૃતધર્મથી જ પાછળથી જીવમાં કંઈક વીર્યનો પરિણામ ઉલ્લસિત થાય છે. અર્થાત્ જીવનું સંસારના ઉચ્છેદને અનુકૂળ વીર્ય પ્રવર્તે છે; અને જેમ તે ક્ષારાદિથી જ મણિ પૂર્ણ શુદ્ધ થાય છે, તેમ તે શ્રતધર્મથી જ અથવા તો પોતાના વીર્યના ઉલ્લાસથી જ ભવ્ય જીવ સમ્યગ્દર્શનાદિના ક્રમથી સિદ્ધ થાય છે અર્થાત્ સર્વ કર્મોથી રહિત બને છે. આનાથી એ ફલિત થયું કે પૂર્વે જીવ ઉપર ગાઢ કર્મમલ હતો, તેથી તે વખતે પ્રાપ્ત થયેલ શ્રતધર્મ જીવને તત્ત્વાભિમુખ બનાવવામાં કારણ ન બન્યો, અને જ્યારે કર્મમલ ક્ષીણપ્રાય થયો ત્યારે જીવને તે શ્રતધર્મથી જ સંસારનું સ્વરૂપ કંઈક યથાર્થ દેખાવા લાગ્યું અને આત્મહિતની કંઈક અંશે ચિંતા પ્રગટી, જેથી જીવનું વીર્ય કંઈક યોગમાર્ગ તરફ પ્રવર્તે. વળી કંઈક વીર્યના ઉલ્લસન પછી પણ જો જીવ સમ્યગ્યત્ન ન કરે તો તેને ઉત્તરોત્તર યોગમાર્ગની પ્રાપ્તિ ન પણ થાય; અને પ્રથમ વીર્યનો પરિણામ ઉલ્લસિત થયા પછી જો જીવ નિત્ય શ્રતધર્મમાં યત્ન કરીને પોતાના વીર્યનો ઉલ્લાસ કરે, તો તે જીવ શ્રતધર્મના બળથી ક્રમસર રત્નત્રયીની પ્રાપ્તિ કરે છે, અને તે રત્નત્રયીની ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને અંતે સર્વ કર્મોથી રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. ll૧૦૪પા અવતરણિકા : इहैव भावार्थमाह - અવતરણિતાર્થ : અહીં જ ભાવાર્થને કહે છે – ભાવાર્થ : પૂર્વે અનંતીવાર શ્રતધર્મ પ્રાપ્ત થયો તોપણ જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને પાછળથી પ્રાપ્ત થયેલ શ્રુતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત થયું, એ કથનમાં પરમાર્થને બતાવે છે – ગાથા : तस्सेवेस सहावो जं तावइएसु तह अईएसु । सुअसंजोएसु तओ तहाविहं वीरिअं लहइ ॥१०४६॥ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૦૪૬ અન્વયાર્થઃ તસ્તેવ=તેનો જ=જીવનો જ, જ્ઞ સહાશે=આ સ્વભાવ છે; નં-જે કારણથી તાવનુ સુત્રસંનોછ્યુ તદ અનુ-તેટલા શ્રુતસંયોગો તે પ્રકારે અતીત થયે છતે તઓ-તેનાથી=સ્વભાવથી, તાવિન્દુ વીયિં તેવા પ્રકારનું વીર્ય નહફ=પ્રાપ્ત કરે છે. ગાથાર્થ જીવનો જ આ સ્વભાવ છે; જે કારણથી તેટલા શ્રુતસંયોગો તે પ્રકારે પસાર થયે છતે સ્વભાવથી તે પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે છે. ટીકા F ૧૫૩ तस्यैवेष स्वभावो जीवस्य यत्तावत्सु तस्य यावन्तस्ते तथाऽतीतेषु = तेन प्रकारेण तदाचार्यसन्निधानादिना व्यपगतेषु श्रुतसंयोगेषु द्रव्यश्रुतसम्बन्धिषु ततः = तदनन्तरं ततः-स्वभावाद्वा, तथाविधं वीर्यं लभते, यथाविधेन ग्रन्थि भित्त्वा दर्शनाद्यवाप्य सिद्ध्यतीति गाथार्थः ॥१०४६॥ * મૂળગાથામાં રહેલ તત: શબ્દ બે અર્થમાં છે : (૧) તત:-ત્યારપછી, (૨) તત:-તે સ્વભાવથી. ટીકાર્ય તથૈવ નીવસ્ય તેનો જ=જીવનો જ, પણ સ્વમાવઃ આ સ્વભાવ છે; ચત્ જે કારણથી તસ્ય તેના–તે જીવના, યાવન્તઃ તે જેટલા તેઓ છે=શ્રુતસંયોગો છે, તાવન્નુ તેટલા વ્યવ્રુતસમ્બન્ધિયુ શ્રુતમંચોળેવુ દ્રવ્યશ્રુતના સંબંધવાળા શ્રુતસંયોગો તથા અતીતેષુ-તવાચાર્યસન્નિધાનાવિના તેન પ્રજાોળ વ્યપાતેષુ તે પ્રકારે અતીત થયે છતે–તે આચાર્યના સંનિધાનાદિરૂપ તે પ્રકારથી વ્યપગત થયે છતે અર્થાત્ પસાર થયે છતે, તત:-તવનન્તાં, તત:-સ્વભાવાર્ વા ત્યારપછી અથવા તેનાથી=સ્વભાવથી, તથાવિધ વીર્ય નમસ્તે તે પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે છે, થાવિષે.........થાર્થઃ જે પ્રકારના વીર્ય દ્વારા ગ્રંથિને ભેદીને જીવ દર્શનાદિને પામીને સિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૦૪૩માં પૂર્વપક્ષીને ઉત્તર આપતાં ગ્રંથકારે કહ્યું કે પૂર્વે શ્રુતધર્મ જીવને ઘણી વાર પ્રાપ્ત થયો, પરંતુ કર્મના વિજય માટેનું જીવવીર્ય ઉલ્લસિત ન થયું; અને ગાથા ૧૦૪૪-૧૦૪૫માં, શ્રુતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત થાય છે ત્યારે સમ્યક્ત્વ થાય છે, તે વાતને અનુભવસિદ્ધ એવા પદ્મરાગાદિ મણિના દૃષ્ટાંતથી ગ્રંથકારે સ્થાપન કરી. હવે આ સર્વ કથનથી શું પ્રાપ્ત થયું ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે - સર્વ જીવોનો તેવા પ્રકારનો સ્વભાવ હોય છે કે જેથી જે જીવના જેટલા દ્રવ્યશ્રુતના સંયોગો થવાના હોય, તેટલા દ્રવ્યશ્રુતના સંયોગો પસાર થાય તે પહેલાં જીવના વીર્યનો ઉલ્લાસ ન થાય, અને પાછળથી પ્રાપ્ત થયેલ દ્રવ્યશ્રુતના સંયોગથી જીવના તેવા પ્રકારના વીર્યનો ઉલ્લાસ થાય, કે જે વીર્યના ઉલ્લાસને કારણે જીવ ગ્રંથિનો ભેદ કરીને સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરીને અંતે સર્વકર્મરહિત એવી સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરે. આનાથી એ ફલિત થયું કે જે જીવનો જેટલા કાળ સુધી યોગમાર્ગમાં પ્રવૃત્તિ ન કરવા દે તેવો ઊંઘવાનો સ્વભાવ હોય, તેટલા કાળ સુધી તે જીવ તે તે આચાર્યાદિના યોગને પામીને સંયમ ગ્રહણ કરે, શાસ્ત્રોનો For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૦૪૬, ૧૦૪૦-૧૦૪૮ અભ્યાસ કરે, દ્રવ્યસંયમ પાળે, યાવત નવેય રૈવેયકોમાં પણ અનંતાવાર જાય, તોપણ સંસારની નિર્ગુણતાને જાણીને સંસારના ઉચ્છેદને અનુકૂળ તે જીવનું વીર્ય ઉલ્લશે નહીં. આવો જીવનો સ્વભાવ હોવાને કારણે પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થયેલ દ્રવ્યશ્રુતના તેવા સંયોગોને પસાર કર્યા પછી, જ્યારે પાછળથી શ્રતધર્મનો સંયોગ પ્રાપ્ત થાય, ત્યારે જીવમાં તે પ્રકારનું વીર્ય ઉલ્લસિત થાય છે, જેથી તે જીવને તત્ત્વની જિજ્ઞાસા થાય છે, તત્ત્વને જાણીને તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરવાની રુચિ થાય છે અને તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરીને તે જીવા સંસારનો અંત કરે છે. આ સર્વ થવામાં જીવનો તેવા પ્રકારનો તથાભવ્યત્વ નામનો સ્વભાવ કારણ છે. ૧૦૪૬ અવતરણિકા : ગાથા ૧૦૨૬-૧૦૩૭માં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કરેલ કે સમ્યક્તની પ્રાપ્તિમાં શ્રુતધર્મથી અપરહેતુ કર્મ માની શકાય, અને તે કર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને ગ્રંથિ સુધી જીવને અનંતીવાર પ્રાપ્ત થયું છે, છતાં જીવ સમ્યક્ત ન પામ્યો, તેથી સમ્યક્તના હેતુ તરીકે શ્રતધર્મને કે અપરહેતુ તરીકે કર્મને માની શકાય નહીં. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારે ગાથા ૧૦૩૮થી ૧૦૪૬ સુધી સ્થાપન કર્યું કે સમ્યક્ત મૃતધર્મથી જ થાય, સમ્યક્તનો અન્ય કોઈ હેતુ માનવાની જરૂર નથી. પૂર્વે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થવા છતાં કર્મનો વિજય કરવા માટે જીવનું વીર્ય ઉલ્લસિત ન થયું, માટે સમ્યક્ત ન થયું, જ્યારે જીવવીર્ય ઉલ્લસિત થાય છે ત્યારે તે શ્રતધર્મથી જ સમ્યક્ત થાય છે. વળી પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થયેલા શ્રતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત ન થયું અને કાલાંતરે પ્રાપ્ત થયેલ શ્રુતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત થયું, તેમાં પણ જીવનો તેવા પ્રકારનો સ્વભાવ જ કારણ છે. આ રીતે સ્થાપન કરવાથી તમને સ્વભાવવાદની પ્રાપ્તિ થશે, એવી આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે – ગાથા : आहेवं परिचत्तो भवया णिअगोऽत्थ कम्मवाओ उ । भणिअपगाराओ खलु सहाववायब्भुवगमेणं ॥१०४७॥ અન્વયાર્થ : હિં કહે છે–પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – અવં આ રીતે=પૂર્વગાથામાં સ્થાપન કર્યું એ રીતે, સ્થ અહીં=સમ્યક્તપ્રાપ્તિના અધિકારમાં, મવથી તમારા વડે મારો ઘr=ભણિત પ્રકારથી જ= પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી જ, સાવવા મુવમેvi સ્વભાવવાદના અભ્યપગમ દ્વારા for Hવાગો કનિજક કર્મવાદ જ રિક્વોપરિત્યજાયો છે. ગાથાર્થ : પૂર્વપક્ષી શંકા કરે છે – પૂર્વગાથામાં સ્થાપન કર્યું એ રીતે સખ્યત્પ્રાપ્તિના અધિકારમાં તમારા વડે પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી જ સ્વભાવવાદ સ્વીકારવા દ્વારા પોતાના કર્મવાદનો જ ત્યાગ કરાયો છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૭-૧૦૪૮ ૧૫૫ ટીકાઃ ___ आह-एवं सति परित्यक्तो भवता जैनेन निजोऽत्र अधिकारे कर्मवाद एव, कथमित्याह-भणितप्रकारात् खल्वित्यवधारणे स्वभाववादाभ्युपगमेन हेतुनेति गाथार्थः ॥१०४७॥ ટીકાર્ય : આદિથી પૂર્વપક્ષી શંકા કરે છે – આમ હોતે છતે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાને કારણે પૂર્વના તેટલા શ્રુતસંયોગો પસાર થયા પછી પ્રાપ્ત થયેલ મૃતધર્મથી જીવનું તેવા પ્રકારનું વીર્ય ઉલ્લસિત થાય છે, જેનાથી જીવ ગ્રંથિને ભેદીને સમ્યક્તાદિને પામીને સિદ્ધ થાય છે એમ હોતે છતે, આ અધિકારમાં= સમ્યક્તપ્રાપ્તિના અધિકારમાં, જૈન એવા તમારા વડે પોતાનો કર્મવાદ જ પરિત્યાગ કરાયો છે. કઈ રીતે? એથી કહે છે – ભણિત પ્રકારથી જ=પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી જ, સ્વભાવવાદના સ્વીકારરૂપ હેતુ દ્વારા પોતાનો કર્મવાદ જ તમારા વડે ત્યજાયો છે, એમ સંબંધ છે. “વનું એ પ્રકારનો અવ્યય અવધારણમાં છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : भण्णई एगंतेणं अम्हाणं कम्मवाय नो इ8ो । ण य णो सहाववाओ सुअकेवलिणा जओ भणिअं ॥१०४८॥ અન્વચાઈ: | મારું કહેવાય છે=પૂર્વપક્ષીને ઉત્તર અપાય છે–અહી અમોને તેvi-એકાંતથી વેHવાય-કર્મવાદ રૂટ્ટો નો ઇષ્ટ નથી, જય સદાવવાનો અને સ્વભાવવાદ (ઇસ્ટ) નથી (એમ) નહીં; નો સુવત્નિ =જે કારણથી શ્રુતકેવલી વડે મણિશંકહેવાયું છે. ગાથાર્થ : ગ્રંથકાર પૂર્વપક્ષીને ઉત્તર આપે છે – અમોને એકાંતે કર્મવાદ ઇષ્ટ નથી, અને સ્વભાવવાદ ઇષ્ટ નથી એમ નહીં; જે કારણથી શ્રુતકેવલી વડે કહેવાયું છે. ટીકાઃ भण्यतेऽत्र, नैकान्तेनास्माकं जैनानां कर्मवाद एवेष्टः, न च न स्वभाववाद इष्टः, श्रुतकेवलिना यतो भणितं वक्ष्यमाणमिति गाथार्थः ॥१०४८॥ ટીકાર્ય અહીં=પૂર્વપક્ષીના કથનમાં, કહેવાય છે=ગ્રંથકાર દ્વારા ઉત્તર અપાય છે – અમોને=જૈનોને, એકાંતથી કર્મવાદ જ ઈષ્ટ નથી અર્થાત્ કર્મવાદ ઈષ્ટ છે પરંતુ એકાંતથી કર્મવાદ જ ઇષ્ટ નથી, અને સ્વભાવવાદ ઈષ્ટ નથી એમ નહીં; જે કારણથી શ્રુતકેવલી વડે વફ્ટમાણ=ગાથા ૧૦૫૦માં કહેવાશે એ, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪-૧૦૪૮ ભાવાર્થ : ગાથા ૧૦૪૬માં ગ્રંથકારે કહ્યું કે જીવનો એવો સ્વભાવ છે કે જેના કારણે જીવના તેટલા દ્રવ્યશ્રુતસંયોગો પસાર થયા પછી પ્રાપ્ત થયેલ દ્રવ્યશ્રુતથી જીવનું તે પ્રકારનું વીર્ય પ્રગટ થાય, કે જે વીર્યથી ગ્રંથિને ભેદીને રત્નત્રયીને પ્રાપ્ત કરીને જીવ સિદ્ધિને પામે છે. આનાથી એ ફલિત થયું કે ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત ભૂતાર્થવાચક એવા શ્રતધર્મથી થાય છે, અને તે મૃતધર્મ પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થવા છતાં સમ્યક્ત ન પ્રગટ્યું, અને પછી તે કૃતધર્મથી જ સમ્યક્ત પ્રગટ્યું, તેમાં પણ જીવનો તેવા પ્રકારનો સ્વભાવ કારણ છે. આ પ્રકારના ગ્રંથકારના કથનમાં પૂર્વપક્ષી શંકા કરે છે કે આ રીતે તો તમે જૈનોને અભિમત એવા કર્મવાદનો જ ત્યાગ કર્યો, વસ્તુતઃ જૈનદર્શન તો સર્વ કાર્યો પ્રત્યે કર્મને કારણ માને છે. આથી પૂર્વપક્ષીએ ગાથા ૧૦૨૬-૧૦૩૭માં સમ્યક્તના હૃતધર્મથી અન્ય હેતુ તરીકે કર્મને સ્વીકારેલ, અને શંકા કરેલ કે જીવને જેમ હૃતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયો છે, તેમ કર્મ પણ અનંતીવાર પ્રાપ્ત થયું છે, છતાં જીવને સમ્યક્ત ન થયું. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે સ્વભાવવાદનો આશ્રય કરીને ગાથા ૧૦૪૩થી ૧૦૪૬માં સ્થાપન કર્યું કે પૂર્વે અનંતીવાર શ્રતધર્મ પ્રાપ્ત થવા છતાં જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને પાછળથી પ્રાપ્ત થયેલ શ્રતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત થયું, તેમાં જીવનો તેવો સ્વભાવ કારણ છે. તેમાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે એ રીતે સ્વભાવવાદ સ્વીકારવા દ્વારા તમોને કર્મવાદના ત્યાગની પ્રાપ્તિ થશે. તેથી પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે – જૈનોને એકાંતે કર્મવાદ જ ઇષ્ટ નથી, અને જૈનો સ્વભાવવાદને નથી માનતા એમ પણ નથી; પરંતુ જૈનોને કથંચિત્ કર્મવાદ પણ ઈષ્ટ છે અને કથંચિત્ સ્વભાવવાદ પણ ઇષ્ટ છે. માટે જીવનો તેવો સ્વભાવ હોવાથી તેટલા દ્રવ્યશ્રુતના સંયોગો પસાર થયા પછી પ્રાપ્ત થયેલ શ્રુતના સંયોગથી જીવનું વીર્ય પ્રગટે છે, તેમ કહેવામાં કર્મવાદનો અપલોપ થતો નથી; અને જૈનો કર્મવાદ માનતા હોવાથી સ્વભાવવાદનો અપલાપ કરે છે એવું પણ નથી. અહીં વિશેષ એ છે કે પૂર્વે અનંતી વખત દ્રવ્યશ્રુતના સંયોગો પ્રાપ્ત થયા ત્યારે જેમ જીવનો તેવો સ્વભાવ હતો કે વીર્ય ફોરવે નહીં, તેમ તે જીવનાં તે વખતે તેવાં ગાઢ કર્મો પણ હતાં કે જે કર્મો જીવને વીર્ય ફોરવવા દે નહીં; અને જેમ પાછળથી જીવનો તેવો સ્વભાવ થયો કે શ્રતનો સંયોગ પામીને હવે જીવ ઉલ્લસિતવીર્યવાળો બને, તેમ જીવનાં કર્મો પણ પૂર્વ કરતાં હળવાં થયેલાં હતાં, કે જે કર્મો ધૃતધર્મના બળથી જીવનું વીર્ય ઉલ્લસિત થવામાં વિપ્નભૂત ન બને, પણ સહાયક બને; જેથી ગ્રંથિ ભેદવા દ્વારા જીવને સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. આમ, શ્રતધર્મથી સમ્યક્ત થવામાં તેવા પ્રકારનો જીવનો સ્વભાવ અને તેવા પ્રકારનાં જીવનાં કર્મો, એમ બંને કારણ છે. આથી સ્વભાવવાદના સ્વીકાર દ્વારા શ્રુતધર્મથી સમ્યક્ત થાય છે, એમ ગ્રંથકારે પૂર્વગાથામાં સ્થાપન કર્યું, તેનાથી કથંચિત્ સ્વભાવવાદનો અને કથંચિત્ કર્મવાદનો સ્વીકાર થાય છે, અને તેમાં કોઈ દોષ નથી, તે બતાવવા ગ્રંથકારશ્રી આગળની ગાથાઓમાં સાક્ષી પણ આપે છે. II૧૦૪૭/૧૦૪૮ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૪૯ ૧૫o અવતરણિકા : ત્યાદ અવતરણિકાર્ય : પૂર્વગાથાના અંતે કહ્યું કે જે કારણથી શ્રુતકેવલી વડે વક્યમાણ કહેવાયું છે. તો કયા શ્રુતકેવલી વડે વક્ષ્યમાણ કથન કહેવાયું છે ? એથી કહે છે – ગાથા : आयरियसिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेणं । दूसमणिसादिवागरकप्पत्तणओ तदक्खेणं ॥१०४९॥ અન્વયાર્થ: તૂસમસિવિવારપ્પત્તોતi-દુઃષમારૂપી નિશામાં દિવાકરકલ્પપણું હોવાથી તે આગવાળા= દુઃષમાં નામના પાંચમા આરારૂપી રાત્રિમાં સૂર્યતુલ્યપણું હોવાથી “દિવાકર' નામવાળા, સમ્પર્ફ પટ્ટિમનસેvi સંમતિમાં પ્રતિષ્ઠિત યશવાળા એવા કાયરિસિદ્ધક્ષેપો-આચાર્ય સિદ્ધસેન વડે (વફ્ટમાણ કહેવાયું છે.) ગાથાર્થ : દુષમા નામના પાંચમા આરારૂપી રાત્રિમાં સૂર્ય જેવા હોવાથી “દિવાકર' નામવાળા, સંમતિતર્ક ગ્રંથમાં પ્રતિષ્ઠા પામેલ યશવાળા એવા આચાર્ય સિદ્ધસેન વડે આગળની ગાથામાં કહેવાનાર કથન કહેવાયું છે. ટીકા : ___ आचार्यसिद्धसेनेन सम्मत्यां भणितं वक्ष्यमाणं सम्मत्यां वा प्रतिष्ठितयशसा तेन, तथा दुष्षमानिशादिवाकरकल्पत्वात् कारणात्तदाख्येन-दिवाकरनाम्नेति गाथार्थः ॥१०४९॥ * ‘સત્ય' શબ્દનું બંને પ્રકારે યોજન કરવા અર્થે ટીકામાં “રા' કાર મૂકેલ છે. ટીકાર્ય : દુઃષમારૂપી રાત્રિમાં સૂર્યની સમાનપણું હોવાને કારણે તે આખ્યવાળા=દિવાકર' નામવાળા, પ્રતિષ્ઠિત યશવાળા એવા તેમના વડે આચાર્ય સિદ્ધસેન વડે, સંમતિમાં વક્ષ્યમાણ કહેવાયું છે અથવા સંમતિમાં પ્રતિષ્ઠિત યશવાળા એવા તેમના વડે આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિ વડે, વક્ષ્યમાણ=આગળની ગાથામાં કહેવાનાર, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૪૮માં ગ્રંથકારે પૂર્વપક્ષીને ઉત્તર આપતાં કહ્યું કે જૈનોને એકાંતે કર્મવાદ જ ઇષ્ટ નથી અને જૈનો સ્વભાવવાદ નથી માનતા એમ પણ નહીં. આથી જૈનોને કથંચિત્ કર્મવાદ પણ ઇષ્ટ છે અને કથંચિત સ્વભાવવાદ પણ ઇષ્ટ છે, એમ અર્થથી નક્કી થયું, અને તેમાં શ્રુતકેવલી એવા આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪૯-૧૦૫૦ મહારાજ સાહેબની સાક્ષી આપે છે : દુઃષમા કાળરૂપી રાત્રિ માટે સૂર્ય જેવા હોવાને કારણે ‘દિવાકર'નું બિરુદ ધરાવનારા, સંમતિતર્ક ગ્રંથ રચીને પ્રતિષ્ઠા પામેલ યશવાળા એવા સિદ્ધસેન આચાર્યએ આગળની ગાથામાં કહેવાનાર કહ્યું છે. આનાથી એ પ્રાપ્ત થયું કે સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ સાહેબે “સંમતિતર્ક નામનો એવો ગ્રંથ રચ્યો કે જેના કારણે તેઓ “જૈનશાસનના પરમાર્થને જાણનારા છે તેવી પ્રતિષ્ઠા પામ્યા; વળી જીવોને તત્ત્વમાર્ગ બતાવે તેવા અતિશયજ્ઞાનીઓનો દુઃષમા નામના પાંચમા આરામાં અભાવ છે, તેથી તત્ત્વની પ્રાપ્તિ કરવા માટે આ દુઃષમા કાળ ગાઢ અંધકાર જેવો છે, અને તે અંધકારમાં સિદ્ધસેનસૂરિએ “સંમતિતર્ક' ગ્રંથ રચીને તત્ત્વમાર્ગનો મહાપ્રકાશ ફેલાવ્યો છે, આથી તેઓ સૂર્ય સમાન છે. આવા સ્વરૂપવાળા શ્રુતકેવલી આચાર્ય સિદ્ધસેને સંમતિ ગ્રંથમાં શું કહ્યું છે? તે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવવાના છે. I૧૦૪ો. અવતરણિકા: यद्भणितं तदाह - અવતરણિકાર્ય : જે કહેવાયું અર્થાતુ ગાથા ૧૦૪૮ના અંતે કહ્યું કે જે કારણથી શ્રુતકેવલી વડે વાક્યમાણ કહેવાયું છે. તેથી હવે શ્રુતકેવલી એવા સિદ્ધસેન દિવાકરસૂરિ વડે જે કહેવાયું છે, તેને કહે છે – ગાથા : कालो सहाव निअई पुव्वकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उ समासओ होंति सम्मत्तं ॥१०५०॥ અન્વયાર્થ : વાનો લહાવ નિ પુત્રેયં પુસારVI-કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત, પુરુષકારણ (આ પાંચ કારણો) અiતા મછત્ત એકાંતવાળાં મિથ્યાત્વ છે. તે વેવ ૩ વળી તેઓ જ=કાળાદિ પાંચ કારણો જ, સમાસનો સમાસથી=સંગ્રહથી, સમત્ત=સમ્યક્ત દૉતિ છે. ગાચાર્ય : કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત, પુરુષકાર: આ પાંચ કારણો એકાંતવાળાં મિથ્યાત્વ છે, અને આ પાંચ કારણો જ સંગ્રહથી સખ્યત્ત્વ છે. ટીકા : कालः स्वभावो नियतिः पूर्वकृतं पुरुषकारणं, एकान्ता 'एते कालादय एव कारणं विश्वस्य' इत्येवम्भूताः मिथ्यात्वं, त एव समासतो भवन्ति सम्यक्त्वं सर्व एव समुदिताः सन्तः फलजनकत्वेनेति માથાર્થ: ૨૦૧૦ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૦-૧૦૫૧ ૧૫૯ ટીકાર્ય કાળ, સ્વભાવ, નિયતિ=ભવિતવ્યતા, પૂર્વકૃત કર્મ, પુરુષકારણ=પ્રયત્ન; “આ કાલાદિ જ વિશ્વનાં કારણ છે” એવા પ્રકારના એકાંતવાળાં મિથ્યાત્વ છે—પાંચ કારણોનો મિથ્યા સ્વીકાર છે; તેઓ જ સમાસથી= સર્વ જ સમુદિત છતા કાળાદિ સર્વ જ કારણો એકઠા થયેલા એવા, ફળનું જનકપણું હોવાને કારણે સમ્યક્ત છે—પાંચ કારણોનો સમ્યફ સ્વીકાર છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: સંમતિતર્ક ગ્રંથમાં આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિએ કહ્યું છે કે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, જીવ દ્વારા પૂર્વે કરાયેલ કર્મ, અને જીવમાં વર્તતો પ્રયત્ન; આ પાંચેય કારણોમાંથી કોઈપણ એક કારણ કાર્ય પ્રત્યે એકાંતે કારણ માનવામાં આવે તો તે બોધ મિથ્યા છે, માટે તેવો બોધ મિથ્યાત્વનો જનક છે; અને જો આ પાંચેય કારણોને પરસ્પર ઉચિત રીતે સંગ્રહ કરીને કાર્ય પ્રત્યે કારણ માનવામાં આવે, તો તે બોધ સમ્ય છે; કેમ કે પાંચ કારણો ભેગાં થઈને કાર્ય પેદા કરે છે, માટે તેવો બોધ સમ્યક્તનો જનક છે. //૧૦૫૦ અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિકાર્યઃ આને જ સ્પષ્ટ કરે છે, અર્થાતુ પૂર્વગાથાના અંતે કહ્યું કે કાલાદિ પાંચેય કારણો જ સંગ્રહથી સમ્યક્ત છે, એ વાતને જ સ્પષ્ટ કરે છે – ગાથા: सव्वे वि अ कालाई इअ समुदाएण साहगा भणिआ । जुज्जंति अ एमेव य सम्मं सव्वस्स कज्जस्स ॥१०५१॥ અન્વયાર્થ : રૂમ અને આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, સમુલાઈ-સમુદાયથી સર્વે વિ ાના સર્વ પણ કાલાદિ સાદા મળિ સાધક કહેવાયા છે, જીવ અને આ રીતે જ સવ્ય સર્વ કાર્યના (સાધક કાલાદિ) સપ્ન સમ્યગુ ગુગંતિ યોજાય છે ઘટે છે. * “ઘ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ રીતે સમુદાયથી સર્વ પણ કાલાદિ સાધક કહેવાયા છે, અને આ રીતે જ સર્વ કાર્ચના સાધક કાલાદિ સખ્ય ઘટે છે. ટીકા : सर्वेऽपि च कालादयः-अनन्तरोपन्यस्ताः इय-इति समुदायेन इतरेतरापेक्षाः साधकाः भणिताः For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૧-૧૦૫૨ प्रवचनज्ञैः, युज्यन्ते चैवमेव सम्यक् साधकाः सर्वस्य कार्यस्य रन्धनादेः, अन्यथा साधकत्वायोगादिति પથાર્થ ૨૦૧૫ ટીકાર્ય : આ પ્રકારે પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રકારે, સમુદાયથી ઈતર-ઇતરની અપેક્ષાવાળા સર્વ પણ, અનંતરમાં ઉપન્યસ્ત=પૂર્વગાથામાં ઉપન્યાસ કરાયેલા, કાલાદિ પ્રવચનશ વડે શાસ્ત્રને જાણનાર વડે, સાધક કહેવાયા છે; અને આ રીતે જ રાંધવા આદિ સર્વ કાર્યના સાધક સમ્યફ યોજાય છે =કાલાદિ ઘટે છે; કેમ કે અન્યથા સાધકત્વનો અયોગ છે અર્થાત્ કાલાદિને ઇતર-ઇતરની અપેક્ષાવાળા ન સ્વીકારીએ તો કાલાદિ પાંચ કારણોમાં કાર્યનું સાધકપણું ઘટે નહીં, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે પરસ્પર સાપેક્ષ અને સમુદિત એવાં કાલાદિ પાંચેય કારણો ફળનાં સાધક બને છે, પરંતુ પાંચેય કારણો એકલા એકલાં કોઈપણ કાર્યનાં સાધક થતાં નથી; એ રીતે જ બાહ્ય એવા રાંધવા વગેરે કાર્યની પણ પરસ્પર સાપેક્ષ એવા કાલાદિથી સિદ્ધિ થાય છે. તે આ રીતે – (૧) કાળ : ચોખા રાંધવા મૂક્યા પછી ચોક્કસ કાળે રંધાય છે, પણ તરત રંધાઈ જતા નથી. તેથી ચોખા રાંધવાના કાર્યમાં કાળ પણ કારણ છે. (૨) સ્વભાવ ચોખામાં રંધાવાની યોગ્યતા પડી છે માટે રંધાય છે, તેથી ચોખા રાંધવાના કાર્યમાં સ્વભાવ પણ કારણ છે. (૩) નિયતિ : વળી આ ચોખા અત્યાર સુધી રાંધવા માટે ન લીધા અને અત્યારે જ એ ચોખા રાંધવા માટે લીધા, તેમાં તે ચોખાની ભવિતવ્યતા કારણ છે. (૪) પૂર્વકૃતઃ વળી તે રંધાયેલા ચોખાનો જે ઉપયોગ કરશે તે વ્યક્તિનું કર્મ પણ ચોખા રાંધવાની ક્રિયામાં કારણ છે. (૫) પુરુષકારણ : વળી ચોખા રાંધવાના કાર્યમાં ચોખા રાંધનાર વ્યક્તિનો પ્રયત્ન પણ કારણ છે. આનાથી એ ફલિત થાય કે ચોખા રંધાવારૂપ કાર્ય થવામાં પરસ્પર અપેક્ષાવાળાં કાલાદિ પાંચેય કારણો કારણભૂત છે, પરંતુ પાંચમાંથી એક પણ કારણ ન હોય તો ચોખા રાંધવાનું કાર્ય થતું નથી. /૧૦૫૧| અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે, અર્થાતુ પરસ્પર સમુદિત એવાં કાલાદિ પાંચ કારણો સર્વ કાર્ય પ્રત્યે હેતુ છે, એ જ વાતને અધિક દઢ કરવા માટે કહે છે – For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર | ગાથા ૧૦૫-૧૦૫૩ ૧૧ ગાથા : ण हि कालाईहिंतो केवलएहिं तु जायए किंचि । इह मोग्गरंधणाइ वि ता सव्वे समुदिया हेऊ ॥१०५२॥ અન્વચાઈ: રૂહ અહીં લોકમાં, નોરંથUHફવિવિરમગરંધનાદિ પણ કંઈ પણ વનહિંતુ વાતાહિંતો-કેવલ જ કાલાદિથી જ દિ ના થતું નથી જ, તાકતે કારણથી સર્વે સમુદયા સર્વ સમુદિત હેતુઓ છે કાલાદિ સર્વ કારણો ભેગાં થઈને કાર્ય પ્રત્યે કારણ છે. ગાથાર્થ : લોકમાં મગ રાંધવા વગેરે કંઈ પણ કાર્ય કેવલ જ કાલાદિથી થતું નથી જ, તે કારણથી કાલાદિ સર્વ કારણો ભેગાં થઈને કાર્ય પ્રત્યે કારણ છે. ટીકા : न हि कालादिभ्यः-अनन्तरोदितेभ्यः केवलेभ्य एव जायते किञ्चित् कार्यजातमिह-लोके मुद्गरन्धनाद्यपि बाह्यम्, आस्तां तावदन्यद्, यत एवं तत् सर्वे कालादयः समुदिता एव हेतवः सर्वस्य कार्यस्येति गाथार्थः ॥१०५२॥ ટીકાઈઃ અહીં=લોકમાં, અન્ય તો દૂર રહો અત્યંતર એવું કાર્યજાત તો દૂર રહી, પરંતુ બાહ્ય એવું મગ રાંધવા આદિ પણ કંઈ કાર્યજાત કાર્યનો સમુદાય, કેવલ જ પૂર્વમાં કહેવાયેલા કાલાદિથી થતું નથી જ; જે કારણથી આમ છે=કાલાદિમાંથી કોઈપણ એક કારણથી કંઈ કાર્ય નથી થતું એમ છે, તે કારણથી કાલાદિ સર્વ સમુદિત જ=એકઠા થયેલા જ, સર્વ કાર્યના હેતુઓ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સંસારમાં બાહ્ય એવી મગ રાંધવા વગેરેની ક્રિયા પણ પરસ્પર સાપેક્ષ જોડાયેલાં પાંચ કારણોથી થાય છે; માટે નક્કી થાય કે સમુદિત જ પાંચ કારણો સર્વ કાર્યના હેતુ છે. ૧૦પરા અવતરણિકાઃ ગાથા ૧૦૪૭માં પૂર્વપક્ષીએ ગ્રંથકારને કહ્યું કે આમ હોતે છતે તમારા વડે સ્વભાવવાદના સ્વીકાર દ્વારા તમારો કર્મવાદ જ ત્યાગ કરાયો; તેને ગ્રંથકારે ગાથા ૧૦૪૮માં કહ્યું કે અમને કર્મવાદ એકાંતે ઈષ્ટ નથી, અને અમે સ્વભાવવાદને નથી માનતા એમ પણ નથી, અને તેમાં સાક્ષી તરીકે શ્રુતકેવલી સિદ્ધસેનદિવાકરસૂરિના કથન દ્વારા સર્વ કાર્યો પ્રત્યે પાંચ કારણો કઈ રીતે હેતુ છે? તે અત્યાર સુધી યુક્તિથી બતાવ્યું. હવે તેનાથી પોતાને કર્મવાદના ત્યાગરૂપ અને સ્વભાવવાદના સ્વીકારરૂપ દોષ નથી, તે બતાવીને સ્વભાવનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૦૫૩ ગાથા : एत्थं पि ता सहावो इट्ठो एवं तओ ण दोसो णं । सो पुण इह विनेओ भव्वत्तं चेव चित्तं तु ॥१०५३॥ અન્વયાર્થ: - અત્યં પિકઅહીં પણ સમ્યક્તપ્રાપ્તિના પ્રક્રમમાં પણ, પર્વ આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, સદાવો રૂસ્વભાવ ઇષ્ટ છે, તો તે કારણથી લોકો અમને દોષ નથી. રૂદ પુવળી અહીં= સમ્યક્તપ્રાપ્તિના વિષયમાં, તો તે સ્વભાવ, વિત્ત મધ્યનં વેવ=ચિત્ર એવું ભવ્યત્વ જ વિમો જાણવો. * “તા' વાક્યાલંકારમાં છે. * “તુ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : સમ્યક્તપ્રાપ્તિના પ્રક્રમમાં પણ પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે રવભાવ ઇષ્ટ છે, તે કારણથી અમને દોષ નથી. વળી સચન્દ્રપ્રાપ્તિના વિષયમાં રવભાવ વિવિધ પ્રકારનું ભવ્યત્વ જ જાણવો. ટીકા : अत्राऽपि प्रक्रमे तावत् स्वभाव इष्ट एवम्-उक्तेन प्रकारेण, ततो न दोषो नः अस्माकं कर्मवादत्यागस्वभावाभ्युपगमरूपः, स पुनः स्वभावोऽत्र-प्रक्रान्ते विज्ञेयः, किम्भूत इत्याह-भव्यत्वमेव अनादिपारिणामिकभावलक्षणं चित्रं तु तदा तथापाकादियोग्यतयेति गाथार्थः ॥१०५३॥ * “તથા૫%રિ''માં રિ' પદથી તે પ્રકારનો ભવ્યત્વનો વિકાસ અને મોક્ષની પ્રાપ્તિ વખતે થતો જીવના ભવ્યત્વનો નાશ ગ્રહણ કરવાનો છે. ટીકાર્ય : આ પ્રક્રમમાં પણ=સમ્યક્તપ્રાપ્તિના પ્રસંગમાં પણ, આ પ્રકારે=ઉક્ત પ્રકારથી=પૂર્વગાથામાં કહેવાયેલ પ્રકારથી, સ્વભાવ ઈષ્ટ છે, તે કારણથી અમને કર્મવાદના ત્યાગ અને સ્વભાવના અભ્યપગમરૂપ દોષ નથી. વળી અહીં=પ્રક્રાંતમાં=પ્રક્રાંત એવા સમ્યક્તપ્રાપ્તિના વિષયમાં, ત્યારે=જ્યારે જીવ સમ્યક્ત પામ્યો ત્યારે, તે પ્રકારના પાકાદિની યોગ્યતારૂપે=જે પ્રકારની સામગ્રીને પામીને જીવને સમ્યક્ત થયું તે પ્રકારના ભવ્યત્વના પરિપાક આદિની યોગ્યતાસ્વરૂપે, ચિત્ર=વિવિધ પ્રકારનું, અનાદિપારિણામિકભાવસ્વરૂપ ભવ્યત્વ જ =સ્વભાવ, જાણવો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે રીતે મગ રાંધવા વગેરે કાર્ય પ્રત્યે પરસ્પર સાપેક્ષ એવાં કાલાદિ પાંચ કારણો હેતુ છે, એ રીતે જ સમ્યક્ત પ્રાપ્ત થવામાં પણ પરસ્પર સાપેક્ષ એવાં કાલાદિ પાંચ કારણો હેતુ છે. તે આ રીતે – For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૩ (૧) કાળ મગ રાંધવાનું કાર્ય શરૂ કર્યા પછી જેમ તેનો કાળ પાકે ત્યારે મગ રંધાય છે, તેમ ભવ્ય જીવનો સમ્યક્તપ્રાપ્તિનો કાળ પાકે ત્યારે દ્રવ્યશ્રુતના નિમિત્તને પામીને ભવ્ય જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે, પણ કાળના પરિપાક પહેલાં વિર્ય ઉલ્લસિત થતું નથી. તેથી સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે કાળ કારણ છે. (૨) સ્વભાવઃ વળી જેમ મગમાં રંધાવાની યોગ્યતા છે માટે રંધાય છે, તેમ જીવનો તેવો સ્વભાવ હતો, જેથી અનેક વાર દ્રવ્યશ્રુત પ્રાપ્ત થવા છતાં અત્યાર સુધી જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને હવે તે દ્રવ્યશ્રુતને પામીને જીવવીર્ય ઉલ્લસિત થયું. તેથી સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે સ્વભાવ પણ કારણ છે. (૩) નિયતિઃ વળી જીવની ભવિતવ્યતા પણ એવી હતી કે અત્યારે જ દ્રવ્યશ્રુતને પામીને તે જીવનું વિર્ય ઉલ્લાસ પામે. માટે સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે નિયતિ પણ કારણ છે. (૪) પૂર્વકૃતઃ વળી હવે જીવના કર્મની લઘુતા થઈ, માટે જીવવીર્ય ઉલ્લસિત થયું. તેથી સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે કર્મ પણ કારણ છે. (૫) પુરુષકારણઃ વળી અત્યારે પ્રાપ્ત થયેલા દ્રવ્યશ્રુતથી જીવનું વીર્ય ઉલ્લસિત થયું ત્યારે જીવે તત્ત્વની જિજ્ઞાસા થાય તેવો પ્રયત્ન પણ કર્યો, જેથી તેને સમ્યક્ત પ્રગટ્યું. માટે સમ્યક્તની પ્રાપ્તિ પ્રત્યે જીવનો પુરુષકાર પણ કારણ છે. આમ પાંચ કારણો હેતુ હોવા છતાં, સમ્યક્તની પ્રાપ્તિ પ્રત્યે શ્રતધર્મ જ કારણ છે; કેમ કે જીવનો એવા પ્રકારનો સ્વભાવ હતો, જેના કારણે પૂર્વે અનંતીવાર શ્રુતધર્મ પ્રાપ્ત થવા છતાં જીવનું વીર્ય ઉલ્લસિત ન થયું, પરંતુ પાછળથી તે શ્રુતધર્મની પ્રાપ્તિથી જ જીવવીર્ય ઉલ્લસિત થયું. આમ, સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે દ્રવ્યશ્રતને કારણ માનવામાં ગ્રંથકારે સ્વભાવવાદનું સ્થાપન કર્યું, અને તે એકાંતે નહીં હોવાથી તેમાં કોઈ દોષ નથી, તે બતાવવા માટે શ્રુતકેવલી ભગવાનની સાક્ષી આપી. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી પૂર્વકથનનું નિગમન કરતાં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે કાર્ય થવામાં પાંચ કારણોનો સમુદાય કાર્ય પ્રત્યે હેતુ હોવાથી અમને સ્વભાવવાદ પણ એકાંતે માન્ય નહીં હોવાને કારણ કર્મવાદના ત્યાગરૂપ દોષ આવતો નથી. હવે ગાથાના ઉત્તરાર્ધથી સ્વભાવનું સ્વરૂપ બતાવતાં કહે છે કે દરેક જીવમાં જે જુદા જુદા પ્રકારનું ભવ્યત્વ રહેલું છે તે સ્વભાવ છે, અને તે ભવ્યત્વનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે – જે જીવને જે પ્રકારની સામગ્રીથી સમ્યક્ત થાય છે, તે જીવનું તે પ્રકારની પાકાદિની યોગ્યતાવાળું ભવ્યત્વ છે. તે ભવ્યત્વ જીવના અનાદિપારિણામિકભાવસ્વરૂપ છે, પણ કર્મકૃતભાવસ્વરૂપ નથી. વળી દરેક જીવનું ભવ્યત્વ જુદું જુદું હોવાને કારણે જુદા જુદા કાળમાં જુદી જુદી સામગ્રી દ્વારા જીવનો તથાભવ્યત્વનો પરિપાક આદિ થાય છે, અને ત્યારે જીવમાં મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટે છે. વળી, જીવના ભવ્યત્વની આવા પ્રકારની વિચિત્રતાને કારણે કોઈ જીવને દ્રવ્યશ્રુત મળવા છતાં પૂર્વે સમ્યક્ત ન થયું અને વર્તમાનમાં સમ્યક્ત થાય છે, તો વળી અન્ય કોઈ જીવને દ્રવ્યશ્રુત અનંતી વખત મળવા છતાં પૂર્વે સમ્યક્ત ન થયું, વર્તમાનમાં પણ દ્રવ્યશ્રુત મળવા છતાં સમ્યક્ત થતું નથી અને અનંત કાળ પછી આ દ્રવ્યશ્રુતથી જ સમ્યક્ત થશે. આ સર્વેમાં કારણ તે જીવનું તેવા પ્રકારનું ભવ્યત્વ છે. ll૧૦૫૩. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૪ અવતરણિકા : तुल्यमेवैतदित्याशङ्कापनोदायाह - અવતરણિતાર્થ : આ=મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ, તુલ્ય જ છે, એ પ્રકારની આશંકાને દૂર કરવા માટે કહે છે – ભાવાર્થ : કોઈ માને છે કે સર્વ જીવોનું ભવ્યત્વ સમાન છે, છતાં કાળનો પરિપાકાદિ અન્ય કારણોથી જીવોનો ભિન્ન ભિન્ન કાળમાં મોક્ષ થાય છે. જેમ કે એક જ માટીના પિંડના બે ભાગ કરવામાં આવ્યા હોય તો તે બન્ને ભાગનો સમાન સ્વભાવ છે; છતાં તે માટીના પિંડના એક ભાગને ઘટ બનવાની સામગ્રી મળે તો તેમાંથી ઘટ થાય, અને બીજા ભાગને રમકડાં બનવાની સામગ્રી મળે તો તેમાંથી રમકડાં થાય; તેમ દરેક ભવ્ય જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતા સમાન હોવા છતાં ભિન્ન ભિન્ન સામગ્રીને પામીને ભિન્ન ભિન્ન કાળમાં પુરુષકારાદિ દ્વારા દરેક ભવ્ય જીવ ભિન્ન ભિન્ન કાળે મોક્ષમાં જાય છે. આ પ્રમાણે પદાર્થને ભૂલદષ્ટિથી જોનારા પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા : एयं पेगंतेणं तुलं चिअ जइ उ सव्वजीवाणं । ता मोक्खो वि हु तुल्लो पावइ कालादभेएणं ॥१०५४॥ અન્વાર્થ : ગટ્ટ=વળી જો સત્રનીવાdi સર્વ જીવોનું અર્થપિ આ પણ=ભવ્યત્વ પણ, તે તુર્ણવિ =એકાંતથી તુલ્ય જ હોય, તો તો મોલ્લો વિમોક્ષ પણ વાતાએui=કાલાદિના અભેદથી તુ-તુલ્ય પાવરૂ પ્રાપ્ત થાય. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : વળી જો સર્વ જીવોનું ભવ્યત્વ પણ એકાંતે સરખું જ હોય, તો સર્વ જીવોનો મોક્ષ પણ કાલાદિના અભેદથી તુલ્ય જ પ્રાપ્ત થવો જોઈએ. ટીકાઃ एतदपि भव्यत्वमेकान्तेन-सर्वथा तुल्यमेव-अविशिष्टमेव यदि तु सर्वजीवानां-भव्यानामिष्यते, ततो मोक्षोऽपि-तद्योग्यताफलरूपः तुल्यः प्राप्नोति-सदृश एवाऽऽपद्यते, कथमित्याह-कालाद्यभेदेनकाललिङ्गक्षेत्राद्यभेदेनेति गाथार्थः ॥१०५४॥ * “વાસ્તવિક ક્ષેત્રમાં “' પદથી તીર્થકરાદિ પ્રકારનું ગ્રહણ કરવાનું છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૫૪ ૧૬૫ ટીકાર્ય : વળી જો ભવ્ય એવા સર્વ જીવોનું આ પણ=ભવ્યત્વ પણ, એકાંતથી=સર્વથા, તુલ્ય જ=અવિશિષ્ટ જ, ઇચ્છાય છે, તો તેની=મોક્ષની, યોગ્યતાના ફળરૂપ મોક્ષ પણ કાલાદિના અભેદથી કાળ, લિંગ, ક્ષેત્રાદિના અભેદથી, તુલ્ય પ્રાપ્ત થાય સદેશ જ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જો સર્વ જીવોનું ભવ્યત્વ એકાંતે સરખું જ હોય તો તે ભવ્યત્વના ફળરૂપ મોક્ષ પણ સર્વ જીવોનો સરખો જ થવો જોઈએ અર્થાત્ સર્વ ભવ્ય જીવો એક કાળમાં, સ્ત્રીલિંગાદિ એક લિંગમાં, એક ક્ષેત્રમાં અને એક પ્રકારની સાધના દ્વારા મોક્ષમાં જવા જોઈએ; પરંતુ તેમ થતું નથી, કેટલાક જીવો અમુક કાળમાં મોક્ષે જાય છે, તો બીજા કેટલાક જીવો અન્ય કાળમાં મોક્ષે જાય છે; વળી કેટલાક જીવો સ્ત્રીલિંગમાં મોક્ષે જાય છે, તો બીજા કેટલાક જીવો પુલિંગમાં કે નપુંસકલિંગમાં મોક્ષે જાય છે; વળી કેટલાક જીવો ભરતક્ષેત્રમાંથી મોક્ષ જાય છે, તો અન્ય કેટલાક જીવો મહાવિદેહક્ષેત્ર વગેરેમાંથી પણ મોક્ષે જાય છે; વળી મરુદેવી માતા જેવા કેટલાક જીવો પૂર્વે સાધના કર્યા વગર તત્કાળ ભવ્યત્વનો પરિપાક થવાથી મોક્ષે જાય છે, તો કેટલાક જીવો ઘણા ભવો સુધી સાધના કરીને મોક્ષે જાય છે. આ સર્વ ભેદો દરેક જીવનું ભવ્યત્વ જુદું જુદું હોવાને કારણે થાય છે. અહીં વિશેષ એ છે કે નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી કાર્યના ભેદે અવશ્ય કારણનો ભેદ હોય છે. તેથી જો કારણ સર્વથા સમાન હોય તો કાર્ય પણ સર્વથા સમાન થવું જોઈએ. જે રીતે માટીના પિંડના એક ભાગમાંથી ઘડો અને બીજા ભાગમાંથી રમકડું થાય છે ત્યારે પણ, તે માટીના પિંડના બંને ભાગમાં સ્વભાવભેદ છે. આથી માટીના પિંડના જે અંશમાં ઘટ બનવાનો સ્વભાવ છે, તે માટીના પિંડનો અંશ ઘટની સામગ્રી મેળવીને ઘટરૂપે પરિણમન પામે છે, અને માટીના પિંડના જે અંશમાં રમકડાં બનવાનો સ્વભાવ છે, તે માટીના પિંડનો અંશ રમકડાંની સામગ્રી મેળવીને રમકડાંરૂપે પરિણમન પામે છે. આમ નિશ્ચયનયથી માટીના સ્વભાવભેદને કારણે કાર્યભેદ થાય છે. તે રીતે દરેક જીવનો સ્વભાવ પણ જુદો જુદો હોય છે, તેથી દરેક ભવ્ય જીવ જુદી જુદી સામગ્રી પ્રાપ્ત કરીને જુદા જુદા લિંગમાં, જુદા જુદા ક્ષેત્રમાં, જુદા જુદા કાળમાં મોક્ષે જાય છે. આથી સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ તુલ્ય નથી, માટે અનંત કાળ પૂર્વે દ્રવ્યશ્રુતને પામીને સમ્યક્ત પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળું ભવ્યત્વ જે જીવોનું હતું, તે જીવોએ અનંત કાળ પૂર્વે દ્રવ્યશ્રુતને પામીને, ઉલ્લસિત વીર્યવાળા થઈને ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત પ્રાપ્ત કર્યું અને જે જીવોનું ભવ્યત્વ અનંત કાળ પછી સમ્યક્ત પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળું હતું, તે જીવોનું ભવ્યત્વ અનંત કાળ પછી દ્રવ્યશ્રુતને પામીને પાકને સન્મુખ થાય છે, જેથી તેઓ ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તને અનંત કાળ પછી પ્રાપ્ત કરે છે. આમ, દરેક જીવના ભવ્યત્વની વિચિત્રતાને કારણે દ્રવ્યશ્રુતથી દરેક જીવને, ભિન્ન ભિન્ન કાળમાં સમ્યક્ત થાય છે, અને મોક્ષ પણ ભિન્ન ભિન્ન કાળ, લિંગાદિમાં થાય છે. તેથી દરેક જીવનું ભવ્યત્વ તુલ્ય નથી. આ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૦૪૬ સાથે સંબંધ છે. ૧૦૫૪ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૫ અવતરણિકા : અહીં પૂર્વપક્ષી કહે કે દરેક ભવ્ય જીવનું મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ તુલ્ય જ છે, પરંતુ કર્યાદિને કારણે ભવ્ય જીવોનો મોક્ષ ભિન્ન ભિન્ન કાળ, લિંગાદિમાં થાય છે, એમ સ્વીકારીએ તો શું વાંધો આવે? તેના સમાધાન અર્થે ગ્રંથકાર કહે છે – ગાથા : ण य तस्सेगंतेणं तहासहावस्स कम्ममाईहि । जुज्जइ फले विसेसोऽभव्वाण वि मोक्खसंगाओ ॥१०५५॥ અન્વયાર્થ: ત્તેિ ય અને એકાંતથી તારાવિતસકતથાસ્વભાવવાળા તેના=તુલ્ય સ્વભાવવાળા ભવ્યત્વના, પકને ફળમાં માર્દિ-કર્માદિથી વિશેની વિશેષ=ભેદ, જ ગુજ્જફ ઘટતો નથી; અમલ્લા વિ મોવર્ણસંતો કેમ કે અભવ્યોને પણ મોક્ષનો સંગ છે=મોક્ષ થવાનો પ્રસંગ આવે. ગાથાર્થ : અને એકાંતે તુલ્ય સ્વભાવવાળા ભવ્યત્વના ફળમાં કમદિથી ભેદ ઘટતો નથી; કેમ કે તે રીતે માનવામાં અભવ્યોનો પણ મોક્ષ થવાની આપત્તિ આવે. ટીકાઃ __न च तस्य भव्यत्वस्यैकान्तेन सर्वथा तथास्वभावस्य-तुल्यस्वभावस्य सतः कर्मादिभ्यः कर्मकालपुरुषकारेभ्यो युज्यते-घटते फले विशेषः मोक्षाख्ये कालादिभेदलक्षणः, कुत इत्याह-अभव्यानामपि मोक्षसङ्गात्, तेषामेतत्स्वभावत्वेऽपि देशनादिभ्यः तद्विशेषापत्तेरिति गाथार्थः ॥१०५५॥ * “વાતારિખેવન્નક્ષ:'માં ‘રિ' શબ્દથી લિંગ, ક્ષેત્રાદિનું ગ્રહણ છે. * “શનાઝિ:"માં ‘મર' શબ્દથી ધર્મના અનુષ્ઠાનાદિનું ગ્રહણ છે. ટીકાર્ય : અને એકાંતથી સર્વથા, તે પ્રકારના સ્વભાવવાળા તુલ્ય સ્વભાવવાળા છતા, તેના=ભવ્યત્વના, મોક્ષ નામના ફળમાં કમદિથીઃકર્મ, કાળ અને પુરુષકારથી, કાલાદિ ભેદના લક્ષણવાળો વિશેષ ઘટતો નથી; કયા કારણથી ઘટતો નથી? એથી હેતુ કહે છે – અભવ્યોને પણ મોક્ષનો સંગ છે=પ્રસંગ છે. અભવ્યોને મોક્ષનો પ્રસંગ કેમ છે? તેમાં હેતુ આપે છે – તેઓનું આ સ્વભાવત્વ હોતે છતે પણ=અભવ્ય જીવોનું અભિવ્યત્વ સ્વભાવપણું હોતે છતે પણ, દેશનાદિ દ્વારા તેના વિશેષની આપત્તિ છેઃસ્વભાવના ભેદની આપત્તિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : મોક્ષમાં જવા માટે યોગ્ય એવા સર્વ ભવ્ય જીવોનો સ્વભાવ જો એકાંતે તુલ્ય હોય, તો કર્મ, કાળ અને For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ - ૧ , અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૫૫-૧૦૫૬ પુરુષકારથી પણ મોક્ષરૂપ ફળમાં કાળ, લિંગ, ક્ષેત્રાદિનો ભેદ ઘટે નહીં, કેમ કે સર્વ ભવ્ય જીવોનો સ્વભાવ સરખો હોવા છતાં જો કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા મોક્ષરૂપ ફળ મેળવવા કાળ, લિંગ, ક્ષેત્રાદિ ભેદની પ્રાપ્તિ થતી હોય, અર્થાત્ સર્વ ભવ્ય જીવોમાં સિદ્ધિગમનયોગ્ય સ્વભાવ સમાન હોવાને કારણે સિદ્ધિગમનના કાળ સાથે સંલગ્ન એવા કાળ, લિંગ, ક્ષેત્રાદિ ભેદને અનુકૂળ એવો સ્વભાવભેદ નહીં હોવા છતાં કર્મ, કાળ, પુરુષકાર દ્વારા કાળ, લિંગ, ક્ષેત્રાદિ ભેદની પ્રાપ્તિ થતી હોય, તો અભવ્ય જીવોનો અભવ્ય સ્વભાવ હોવા છતાં પણ અર્થાત્ સિદ્ધિગમનને અયોગ્ય સ્વભાવ હોવા છતાં પણ દેશના વગેરે દ્વારા તેઓના અભવ્ય સ્વભાવનું પરિવર્તન થાય, જેથી અભવ્ય જીવો પણ દેશનાદિની સામગ્રી પામીને મોક્ષમાં જઈ શકે એમ સ્વીકારવું પડે. આનાથી એ ફલિત થાય કે સ્વભાવના ભેદથી કાર્યનો ભેદ થાય છે, માટે જીવોનો ભિન્ન ભિન્ન સ્વભાવ હોવાને કારણે ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન સામગ્રીને પ્રાપ્ત કરીને જીવો મોક્ષે જાય છે. આમ, જે જીવ જે પ્રકારના કાળ, લિંગ, ક્ષેત્રાદિ દ્વારા મોક્ષે જાય છે, તે જીવનું તેવા પ્રકારનું ભવ્યત્વ છે, અને જીવના તે ભવ્યત્વથી આક્ષિપ્ત એવા કર્મ, કાળ અને પુરુષકાર છે, જેના સહકારથી જીવનું ભવ્યત્વ જેવી યોગ્યતાવાળું હોય છે તેવી યોગ્યતાવાળા કાર્યરૂપે પરિણમન પામે છે. તેથી જે જીવનું જે કાળ, લિંગાદિ દ્વારા મોક્ષમાં જવાનું ભવ્યત્વ હોય તે જીવ તે કાળ, લિંગાદિ દ્વારા મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. માટે કર્મ, કાળ, પુરુષકાર દ્વારા પણ જીવના સ્વભાવમાં પરિવર્તન થતું નથી. એ રીતે અભવ્ય જીવોના અભવ્ય સ્વભાવનું દેશનાદિ દ્વારા પણ પરિવર્તન થતું નથી, માટે અભવ્ય જીવો મોક્ષે જતા નથી. ટીકામાં “કર્માદિ”માં મારિ' શબ્દથી કાલાદિ પાંચ કારણો ગ્રહણ ન કર્યા પરંતુ કર્મ, કાળ અને પુરુષકાર એ ત્રણ જ કારણો ગ્રહણ કર્યા, તેનું તાત્પર્ય એ છે કે ભવ્યત્વરૂપ સ્વભાવથી થતા કાર્યભેદમાં કારણ કર્મ, કાળ અને પુરુષકાર જ બની શકે, નિયતિ બની શકે નહીં, કેમ કે નિયતિરૂપ કારણ નિયત કાળે થતા કાર્યમાં નિયામક છે, પરંતુ કાર્યભેદ થવામાં નિયામક નથી. તેથી પ્રસ્તુતમાં નિયતિને છોડીને ત્રણ કારણોનું ગ્રહણ કરેલ છે. /૧૦૫પા અવતરણિકા तत्तुल्यतायामपि कर्मादेस्तत्स्वभावत्वात् स फलभेद इति मोहनिराकरणायाह - અવતરણિયાર્થ: તેની તુલ્યતામાં પણ=ભવ્યત્વના તુલ્યપણામાં પણ, કર્યાદિનું તત્સ્વભાવપણું હોવાથીઃકર્મ, કાળ અને પુરુષકારનું ભવ્યત્વના ઉપક્રમણાદિનું સ્વભાવપણું હોવાથી, તે ફળભેદ છે=મોક્ષની પ્રાપ્તિ વખતે કાળ, લિંગાદિના ભેદની પ્રાપ્તિરૂપ ફળનો ભેદ છે, એ પ્રકારના મોહના નિરાકરણ માટે કહે છે – ભાવાર્થ: સ્થૂલદૃષ્ટિથી જોનારા પૂર્વપક્ષીને ભ્રમ છે કે સર્વ ભવ્ય જીવોની મોક્ષમાં જવાની યોગ્યતા સમાન છે, છતાં સર્વ જીવોના કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ છે, તેથી દરેક જીવ કાળ, લિંગાદિના ભેદથી મોક્ષરૂપ ફળના ભેદને પ્રાપ્ત કરે છે. આવા પ્રકારનો પૂર્વપક્ષીનો ભ્રમ દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અનુયોગગણાનુજ્ઞાવક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૬ ગાથા : कम्माइतस्सभावत्तणं पि नो तस्सऽतस्सभावत्ते । फलभेअसाहगं हंदि चिंतिअव्वं सुबुद्धीए ॥१०५६॥ અન્વયાર્થ : તસડતરમાવ=તેના અતસ્વભાવત્વમાં ભવ્યત્વના કર્માદિ દ્વારા તે પ્રકારે ઉપક્રમણાદિના અસ્વભાવપણામાં, વાતાવત્તા પિ કર્યાદિનું તત્ત્વભાવત્વ પણ=કર્માદિનું ભવ્યત્વના તે પ્રકારે ઉપક્રમણાદિનું સ્વભાવપણું પણ, નહિ ફળના ભેદનું સાધક ન થતું નથી, સુવૃદ્ધદ્વિતિબં-(એ) સુબુદ્ધિથી ચિંતવવું જોઈએ. ગાથાર્થ : ભવ્યત્વના કમદિ દ્વારા તે પ્રકારે ઉપક્રમણાદિના અરવભાવપણામાં કમદિનું ભવ્યત્વના તે પ્રકારે ઉપક્રમાદિનું સ્વભાવપણું પણ ફળના ભેદને સાધનાર થતું નથી, એ સુબુદ્ધિથી વિચારવું જોઈએ. ટીકા? . कर्मादेः कर्मकालपुरुषकारवातस्य तत्स्वभावत्वं भव्यत्वोपक्रमणादिस्वभावत्वं यथोक्तफलहेतुर्भविष्यति, अत्राह-एतदपि-कर्मादितत्स्वभावत्वमपि कल्प्यमानं न तस्य भव्यत्वस्य अतत्स्वभावत्वेकर्मादिभिस्तथोपक्रमणाद्यस्वभावत्वे किञ्चिद्, इत्याह-फलभेदसाधकं -काललिङ्गक्षेत्रादिभेदेन मोक्षसाधकमित्यर्थः । हन्दीत्युपप्रदर्शने, चिन्तयितव्यमेतत् सुबुद्ध्या-निपुणबुद्ध्या अभव्यमोक्षप्रसङ्गादिद्वारेणेति गाथार्थः ॥१०५६॥ ટીકાર્થ: Íરે....ભવિષ્યતિ કર્માદિનું કર્મ, કાળ, પુરુષકારના સમુદાયનું, તત્સ્વભાવપણું=ભવ્યત્વના ઉપક્રમણાદિનું સ્વભાવપણું, યથોક્ત ફળનો હેતુ થશે=જે પ્રમાણે પૂર્વગાથામાં કહેવાયું તે પ્રમાણે કાલાદિના ભેદથી મોક્ષરૂપ ફળનો હેતુ થશે. ત્રાદિ - અહીં કહે છે=આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર ઉત્તર આપે છે – कल्प्यमानं एतदपि-कर्मादितत्स्वभावत्वं अपि, तस्य भव्यत्वस्य, अतत्स्वभावत्वे-कर्मादिभिः तथा ૩૫મ/દસ્વમાવત્વે, ઝિ૬, તિસાદ-પત્નએ સાથ....મિત્યર્થ, કલ્પાતું એવું આ પણ કર્યાદિનું તસ્વભાવપણું પણ=કલ્પના કરાતું એવું ભવ્યત્વના ઉપક્રમણાદિનું સ્વભાવપણું પણ, તેના=ભવ્યત્વના, અતસ્વભાવપણામાં–કર્માદિ દ્વારા તે પ્રકારના ઉપક્રમણાદિના અસ્વભાવપણામાં, કંઈ નથી, એ પ્રમાણે કહે છે – ફળના ભેદનું સાધક કાળ, લિંગ, ક્ષેત્રાદિના ભેદથી મોક્ષનું સાધક, થતું નથી. __ अभव्यमोक्षप्रसङ्गादिद्वारेण सुबुद्ध्या निपुणबुद्ध्या एतत् चिन्तयितव्यं समव्याने भोक्षना प्रसंग माह દ્વારા સુબુદ્ધિથી-નિપુણ બુદ્ધિથી, આ ચિંતવવું જોઈએ. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૬ ત્તિ તિ ૩૫yવને મૂળગાથામાં રહેલો ત્રિ પ્રકારનો અવ્યય ઉપપ્રદર્શનમાં છે. ત્તિ થાઈ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી ગ્રંથકારને કહે છે કે દરેક જીવનું ભવ્યત્વ સરખું છે, છતાં કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો જે સ્વભાવ છે, તે દરેક જીવના ભિન્ન ભિન્ન કાળ, લિંગ, ક્ષેત્રાદિથી મોક્ષે જવારૂપ ફળના ભેદનો હેતુ થશે. આથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન માનવાની જરૂર નથી. આ પ્રમાણે કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે ભવ્યત્વનો કર્માદિથી તે પ્રકારે ઉપક્રમણાદિનો સ્વભાવ ન હોય તો, કોઈ કલ્પના કરે કે કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ છે, એટલા માત્રથી ફળનો ભેદ પ્રાપ્ત થતો નથી. આશય એ છે કે ભવ્યત્વમાં કર્માદિ દ્વારા તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ છે એમ સ્વીકારીએ તો, દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રાપ્ત થાય; કેમ કે દરેક જીવમાં ભવ્યત્વનું ઉપક્રમાદિ સમાન રીતે થતું નથી, પણ ભિન્ન ભિન્ન રીતે થાય છે. આથી જે જીવનું ભવ્યત્વ જે પ્રકારે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવવાળું છે, તે જીવનું ભવ્યત્વ કર્માદિ દ્વારા તે પ્રકારે ઉપક્રમણાદિ પામે છે. તેથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન સિદ્ધ થાય. પરંતુ પૂર્વપક્ષી કહે છે તેમ સમાન પ્રાપ્ત ન થાય. વળી, જો એમ કલ્પના કરવામાં આવે કે દરેક જીવનું ભવ્યત્વ સમાન હોવા છતાં કર્માદિ જીવના ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરે છે, તો કાળ, લિંગ, ક્ષેત્રાદિના ભેદથી મોક્ષરૂપ ફળનો ભેદ ઘટે નહીં. જેમ કે મગમાં રંધાવાનો સ્વભાવ છે અને પથ્થરમાં રંધાવાનો સ્વભાવ નથી, છતાં કોઈ કલ્પના કરે કે મગમાં અને પથ્થરમાં નહીં રંધાવાનો સ્વભાવ તુલ્ય છે, તોપણ પચનક્રિયાનો રાંધવાનો સ્વભાવ છે, માટે મગ રંધાય છે; તો આવી કલ્પનામાત્રથી મગનો રંધાવાનો સ્વભાવ ન હોય તો રાંધવાની ક્રિયાથી મગ રંધાઈ જાય નહીં; કેમ કે પાચનક્રિયાનો રાંધવાનો સ્વભાવ હોવામાત્રથી જ જો નહીં રંધાવાના સ્વભાવવાળા પણ મગ રંધાતા હોય, તો તે મગના સમાન સ્વભાવવાળો પથ્થર પણ પચનક્રિયાથી રંધાવો જોઈએ; વસ્તુતઃ મગમાં પચનક્રિયા દ્વારા રંધાવાનો સ્વભાવ રહેલો છે માટે રંધાય છે, અને પથ્થરમાં રંધાવાનો સ્વભાવ જ નથી માટે પચનક્રિયા દ્વારા પણ પથ્થર રંધાતો નથી. તે રીતે જીવના ભવ્યત્વમાં તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ હતો, માટે તે પ્રકારના કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા જીવનું ભવ્યત્વ ઉપક્રમણાદિ પામ્યું, અને જે જીવનું ભવ્યત્વ અન્ય રીતે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવવાળું છે, તે જીવના ભવ્યત્વનું કર્માદિ દ્વારા અન્ય રીતે ઉપક્રમણાદિ થાય છે. આ રીતે દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન સિદ્ધ થાય. આમ, ભવ્યત્વને સર્વથા તુલ્ય સ્વીકારીએ તો દરેક જીવના ભવ્યત્વને તે તે પ્રકારના ઉપક્રમણાદિના સ્વભાવવાળું સ્વીકારી શકાય નહીં, અને ભવ્યત્વને તે તે પ્રકારના ઉપક્રમણાદિના સ્વભાવવાળું ન સ્વીકારીએ, તો કર્માદિનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ સ્વીકારવામાત્રથી મોક્ષરૂપ ફળનો કાળ, લિંગાદિરૂપ ભેદ ઘટી શકે નહીં. આ નિપુણ બુદ્ધિથી વિચારવું જોઈએ; કેમ કે ભવ્યત્વમાં તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવભેદ ન હોય, છતાં કર્માદિનો તે તે પ્રકારે ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ સ્વીકારીએ, તો દેશના આદિ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨૬-૧૦૫૦ દ્વારા અભવ્યના પણ અભવ્ય સ્વભાવનું ઉપક્રમણાદિ થઈ શકે. તેથી અભવ્ય જીવોને પણ મોક્ષની પ્રાપ્તિનો પ્રસંગ આવે. અહીં વિશેષ એ છે કે જીવના પ્રયત્નથી કર્મનો નાશ થાય છે, માટે જીવના પ્રયત્નથી તે કર્મમાં ઉપક્રમણનો સ્વભાવ છે, એમ જે રીતે સ્વીકારાય છે, તે રીતે જીવ મોક્ષે જાય છે ત્યારે તેના ભવ્યત્વનો નાશ થાય છે, માટે મોક્ષે જનારા જીવના ભવ્યત્વમાં ઉપક્રમણનો સ્વભાવ છે, એમ સ્વીકારાય છે; અને ભવ્યત્વના ઉપક્રમણાદિમાં રહેલા 'મા' શબ્દથી ભવ્યત્વના પરિપાકનું ગ્રહણ કરવાનું છે. ભવ્યત્વનો પરિપાક એટલે જીવમાં પ્રગટ થતી મોક્ષને અનુકૂળ ભૂમિકા. આનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે જો જીવના ભવ્યત્વનો તે પ્રકારનો ઉપક્રમણનો અર્થાત્ નાશનો કે પરિપાક પામવાનો સ્વભાવ ન હોય, તો કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા પણ ભવ્યત્વનો નાશ કે ભવ્યત્વનો પરિપાક ન થાય; પરંતુ જીવનું ભવ્યત્વ તે પ્રકારના નાશના અને પરિપાકના સ્વભાવવાળું છે, માટે કર્માદિ દ્વારા જીવના ભવ્યત્વનો નાશ કે પરિપાક થાય છે, અને કાળ, લિંગાદિના ભેદથી જીવનું ભવ્યત્વ મોક્ષસાધક બની શકે છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૦પદી. અવતરણિકા : - પૂર્વગાથામાં પૂર્વપક્ષીને ગ્રંથકારે કહ્યું કે કર્માદિ દ્વારા તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો ભવ્યત્વનો સ્વભાવ નહીં હોતે છતે, કલ્પના કરાતું કર્યાદિનું ભવ્યત્વના ઉપક્રમણાદિનું સ્વભાવપણું પણ ફળભેદનું સાધક થતું નથી, અને જો સર્વ જીવોનું ભવ્યત્વ સમાન હોવા છતાં કર્યાદિનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ ફળભેદનો સાધક થતો હોય, તો અભવ્યોને પણ દેશનાદિ દ્વારા મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવે. હવે દેશનાદિ દ્વારા અભવ્યોને મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવશે નહીં, એ પ્રકારનો પૂર્વપક્ષ સ્થાપીને તેનું નિરાકરણ કરવા ગ્રંથકાર ગાથા ૧૦૫૭-૧૦૫૮માં કહે છે – ગાથા : अह देसणाइ णेवं सहाव मो जं तओ अभव्वाणं । नो खलु मोक्खपसंगो कहण्णु अन्नत्थ तं एवं? ॥१०५७॥ અન્વયાર્થ : મદદ થી પૂર્વપક્ષી કહે છે – પંકજે કારણથી રેલ પર્વ હોવ -દેશનાદિ આવા પ્રકારના સ્વભાવવાળા નથી=મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળા નથી, તો તે કારણથી મધ્યાપ અભવ્યોને મોરવપક્ષનો મોક્ષનો પ્રસંગ નો નથી. (તેને ગ્રંથકાર કહે છે –) મન્નત્થ અન્યત્ર=ભવ્ય જીવોમાં, તે તે= દેશનાદિ, પુર્વ આવા પ્રકારના=મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળા, કેવી રીતે થાય? * ગાથામાં ' પાદપૂર્તિ અર્થે છે. * “હાપુ'માં “y' વિતર્ક અર્થમાં છે. * “હનુ' વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦પ૦ ૧૦૧ ગાથાર્થ : અથથી પૂર્વપક્ષી ગ્રંથકારને કહે છે જે કારણથી દેશનાદિ મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળા નથી, તે કારણથી અભવ્ય જીવોને મોક્ષ થવાનો પ્રસંગ નહીં આવે. તેને ગ્રંથકાર કહે છે – જો આવું છે તો ભવ્ય જીવોમાં દેશનાદિ મોક્ષ પેદા કરવાના રવભાવવાળા કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. ટીકા : ___ अथ देशनादि-देशनानुष्ठानादि नैवंस्वभावं-न मोक्षजननस्वभावं, यद्-यस्मात्ततोऽभव्यानां प्राणिनां नो खलु मोक्षप्रसङ्ग इति दोषाभाव इति, अत्राह-कथं त्वन्यत्र-मोक्षगामिनि सत्त्वे तद्-देशनादि एवं मोक्षजननस्वभावमिति गाथार्थः ॥१०५७॥ * “નાનુનરિ"માં ‘મર' પદથી બાહ્ય ત્યાગનું ગ્રહણ છે. ટીકાર્ય : મથથી પૂર્વપક્ષી કહે છે – જે કારણથી દેશનાદિ=દેશના-અનુષ્ઠાન આદિ, આવા સ્વભાવવાળા નથી=મોક્ષને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા નથી, તે કારણથી અભવ્ય પ્રાણીઓને મોક્ષનો પ્રસંગ નથી, એથી દોષનો અભાવ છે અર્થાતુ કમદિના ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ સ્વભાવપણાને ફળભેદનો હેતુ સ્વીકારવામાં કોઈ દોષ નથી. “તિ' પૂર્વપક્ષીના કથનની સમાપ્તિ અર્થે છે. અહીં કહે છે–પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર કહે છે – વળી અન્યત્ર=મોક્ષગામી સત્ત્વમાં=મોક્ષે જનારા ભવ્ય જીવમાં, તે=દેશનાદિ, આવા પ્રકારના=મોક્ષને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા, કેવી રીતે થાય? અર્થાત્ ન થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૫૬માં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહેલ કે દરેક જીવના ભવ્યત્વનો ભેદ નહીં હોવા છતાં કર્માદિથી તે તે જીવના મોક્ષરૂપ ફળનો ભેદ થતો હોય, તો અભવ્યોનો મોક્ષમાં જવાનો સ્વભાવ નહીં હોવા છતાં દેશનાદિથી અભવ્ય જીવોનો પણ મોક્ષ થવો જોઈએ. તેથી પૂર્વપક્ષી કહે છે કે દેશના વગેરેનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ નથી. તેથી અભવ્ય જીવો દેશના સાંભળે કે ચારિત્રનાં અનુષ્ઠાનો વગેરે કરે, તોપણ તેઓને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આમ કહેવા દ્વારા પૂર્વપક્ષીને એ જણાવવું છે કે દરેક જીવનું ભવ્યત્વ સમાન છે, અને ભવ્ય જીવોમાં મોક્ષે જવાનો સ્વભાવ સમાન છે; પરંતુ કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વનું તે પ્રકારે ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ છે, જેના કારણે કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા દરેક જીવ ભિન્ન ભિન્ન કાળમાં, ભિન્ન ભિન્ન લિંગમાં, ભિન્ન ભિન્ન ક્ષેત્ર વગેરેમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે ભવ્યત્વને તુલ્ય સ્વીકારવા છતાં કાલાદિના ભેદથી જીવોને મોક્ષરૂપ ફળભેદ પ્રાપ્ત થાય છે, એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર વિતર્ક કરે છે કે જો દેશનાદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ ન હોય, તો ભવ્ય જીવોનો પણ દેશનાદિ દ્વારા મોક્ષ કેવી રીતે થાય ? અર્થાત્ ભવ્ય જીવોને પણ દેશના વગેરે દ્વારા મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ નહીં. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦પ૦-૧૦૫૮ આમ કહેવા દ્વારા ગ્રંથકારને એ જણાવવું છે કે દેશના આદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ છે, પરંતુ દેશનાદિનો તે સ્વભાવ મોક્ષે જવાને યોગ્ય જીવો માટે જ મોક્ષ પેદા કરવાનું કારણ બને છે, અન્ય જીવો માટે નહીં. તેથી જે જીવોનો દેશનાદિ દ્વારા મોક્ષને અનુકૂળ ભવ્યત્વનો પરિપાક પામે એવો સ્વભાવ છે, તે જીવો જ દેશનાદિને પ્રાપ્ત કરીને મોક્ષને અનુકૂળ પુરુષકારવાળા થાય છે, અન્ય જીવો નહીં. આ રીતે ભવ્યત્વનો પણ ભિન્ન ભિન્ન પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ હોવાથી, કર્માદિ ભવ્યત્વનું તે પ્રકારે ઉપક્રમણાદિ કરીને કાળ, લિંગાદિના ભેદથી મોક્ષરૂપ ફળના સાધક બની શકે છે. તેથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું છે, માટે કર્મ, કાળ અને પુરુષકાર ભવ્ય જીવના ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરીને કાળ, લિંગ, ક્ષેત્રાદિના ભેદથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે, આ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો આશય છે. ll૧૦પણા અવતરણિકા : इहैवाऽऽक्षेपपरिहारशेषमाह - અવતરણિતાર્થ અહીં જ=પૂર્વગાથાના અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને પ્રશ્ન કર્યો કે મોક્ષગામી જીવમાં દેશનાદિ મોક્ષજનનના સ્વભાવવાળા કેવી રીતે થાય? એ કથનમાં જ, આક્ષેપ અને પરિહારશેષને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં પૂર્વપક્ષીને ગ્રંથકારે કહ્યું કે દેશનાદિ મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળા નથી, માટે અભવ્યોનો દેશનાદિ દ્વારા મોક્ષ થતો નથી, એમ સ્વીકારવામાં આવે તો ભવ્યોનો પણ દેશનાદિ દ્વારા મોક્ષ થવો જોઈએ નહીં. ત્યાં પૂર્વપક્ષીની યુક્તિનો આક્ષેપ કરીને તે યુક્તિનો પણ પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે – * અહીં માક્ષેપપરિહારમાદ' ન કહેતાં ‘આક્ષેપપરિહારોપમાદ' એમ કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે ગ્રંથકારે અત્યાર સુધી પૂર્વપક્ષીના દરેક કથનનો પરિહાર કર્યો અને હવે પૂર્વપક્ષીના કથનનો આક્ષેપ કરીને ગ્રંથકાર તેનો શેષ રહેલો અંતિમ પરિહાર કરે છે, જે પરિહારનું નિરાકરણ કરવા માટે પૂર્વપક્ષી જે સમાધાન કરશે તે સમાધાનથી ગ્રંથકારનો પક્ષ જ સ્વીકૃત થશે, જેને ગ્રંથકાર ગાથા ૧૦૫૯માં બતાવવાના છે. આ અર્થ જણાવવા માટે ગ્રંથકારે “આક્ષેપ અને પરિહારને કહે છે” એમ ન કહેતાં “આક્ષેપ અને પરિહારશેષને કહે છે” એમ કહેલ છે. ગાથા : भव्वत्ते सइ एवं तुल्ले एअंमि कम्ममाईण । तमभव्वदेसणासममित्थं निअमेण दट्ठव्वं ॥१०५८॥ અન્વયાર્થ : મધ્ય સ$=ભવ્યત્વ હોતે છતે આ પ્રમાણે છેઃદેશનાદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ છે, (એમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે –) િતુ આ તુલ્ય હોતે છત=સર્વ જીવોનું ભવ્યત્વ સમાન હોતે છતે, મારું =કદિનું તંત્રતે=ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ સ્વભાવપણું, અહીં=સર્વ જીવોમાં For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૫૮ થતા મોક્ષરૂપ ફળના ભેદ પ્રત્યે કારણરૂપ ભવ્યત્વને સર્વથા તુલ્ય સ્વીકારવું કે ભિન્ન સ્વીકારવું ? એ વ્યતિકરમાં, નિમેળ નિયમથી અમવ્યસUTH=અભવ્યદેશનાસમ રદુષં જાણવું. ગાથાર્થ : ભવ્યત્વ હોતે છતે દેશનાદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ છે, એમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે – સર્વ જીવોનું ભવ્યત્વ તુલ્ય હોતે છતે કમદિનું ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ રવભાવપણું અહીં નિયમથી અભવ્યદેશના જેવું જાણવું ટીકા? भव्यत्वे सत्येवं-देशनादिमोक्षजननस्वभावमित्याशङ्क्याह-तुल्ये-सर्वथा सदृश एव एतस्मिन्भव्यत्वे सर्वजीवानां कर्मादीनां कर्मकालपुरुषकाराणां तत्-तत्स्वभावत्वं भव्यत्वोपक्रमणादिरूपं अभव्यदेशनासमं तत्त्वतो न तत्स्वभावत्वं, अभव्यभव्यत्ववत्सदृशस्याऽसादृश्यकारणानुपपत्तेः, अत्र व्यतिकरे नियमेन द्रष्टव्यम्-अवश्यन्तयैतदेवं भावनीयम्, एवमपि तथाभ्युपगमे सत्यभव्यमोक्षप्रसङ्गोऽनिवृत्त एवेति गाथार्थः ॥१०५८॥ ટીકાર્ય : ભવ્યત્વેય- ભવ્યત્વ હોતે છતે આ પ્રમાણે છે=દેશનાદિનો મોક્ષના જનનનો સ્વભાવ છે, એ પ્રકારની પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – सर्वजीवानां एतस्मिन् भव्यत्वे तुल्ये सर्वथा सदृश एव कर्मादीनां कर्मकालपुरुषकाराणां ત=ભવ્યત્વોપમUવિરૂપ તત્વમાવવં, ગમવ્યશના તત્ત્વતઃ તસ્વભાવવં ન; સર્વ જીવોનું આ=ભવ્યત્વ, તુલ્ય હોતે છત=સર્વથા સદેશ જ હોતે છતે, કર્માદિનું કર્મ, કાળ અને પુરુષકારનું, તે= ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ તસ્વભાવપણું, અભવ્યદેશનાસમ છેeતત્ત્વથી તસ્વભાવત્વ નથી અર્થાત્ પરમાર્થથી કર્યાદિનું ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ સ્વભાવપણું નથી. અમચાવ્યત્વ ચા સાથRUTIનુપપત્તે કેમ કે અભવ્યમાં ભવ્યત્વની જેમ સદેશના અસાદેશ્યના કારણની અનુપપત્તિ છે=દેશનાદિ દ્વારા જેમ અભવ્ય જીવોમાં ભવ્યત્વ પ્રગટ થતું નથી, તેમ દરેક ભવ્ય જીવના સમાન એવા ભવ્યત્વનું કર્માદિ દ્વારા અસમાનપણું કરાવવાની અસંગતિ છે. મત્રભાવનીયમ્ આ વ્યતિકરમાં દરેક જીવમાં થતા મોક્ષરૂપ ફળના ભેદ પ્રત્યે કારણરૂપ ભવ્યત્વને તુલ્ય સ્વીકારવું કે ભિન્ન સ્વીકારવું? એ વ્યતિકરમાં, નિયમથી જાણવું=અવશ્યપણાથી આ આ પ્રમાણે ભાવવું, અર્થાત્ પૂર્વપક્ષીના કથન પ્રમાણે દરેક ભવ્ય જીવનું ભવ્યત્વ તુલ્ય હોતે છતે કર્માદિ દ્વારા તે ભવ્યત્વનું ઉપક્રમણાદિ થઈ શકે નહીં, એ ઉપરમાં વર્ણન કર્યું એ પ્રમાણે ભાવન કરવું. વિમવિ આમ પણ=દરેક ભવ્ય જીવનું ભવ્યત્વ તુલ્ય સ્વીકારીએ તો કર્માદિ દ્વારા પણ ભવ્યત્વનું ઉપક્રમણાદિ થઈ શકે નહીં એમ હોવા છતાં પણ, તથાળુપને સતિ તે પ્રકારે અભ્યપગમ હોતે છતે કર્યાદિ દ્વારા ભવ્યત્વનું ઉપક્રમણાદિ થાય છે તે પ્રકારે સ્વીકાર કરાયે છતે, મધ્યમોક્ષપ્રા નિવૃત્ત ઇવ અભવ્યના મોક્ષનો પ્રસંગ અનિવૃત્ત જ છે અર્થાત્ જેમ કર્માદિ દ્વારા તુલ્ય સ્વભાવવાળા પણ ભવ્યત્વનું For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૮-૧૦૫૯ ઉપક્રમણાદિ થાય છે, તેમ દેશનાદિ દ્વારા અભવ્ય જીવોના પણ અભવ્ય સ્વભાવનું ઉપક્રમણાદિ થાય છે એમ માનવું પડે. માટે અભવ્ય જીવોને પણ મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવે, એવો પૂર્વમાં આપેલો દોષ અનિવર્તિન પામેલો જ છે. તિ થઈ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથાના અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછ્યું કે દેશનાદિ મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળાં ન હોય તો ભવ્ય જીવો દેશનાદિ દ્વારા મોક્ષે કઈ રીતે જઈ શકે? તેના સમાધાન માટે પૂર્વપક્ષી કહે કે જીવમાં ભવ્યત્વ હોય તો દેશનાદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ છે. આથી દેશનાદિ દ્વારા અભવ્ય જીવો મોક્ષે જતા નથી, પણ ભવ્ય જીવો મોક્ષે જાય છે. આમ કહેવા દ્વારા પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે અભવ્ય જીવોનો મોક્ષમાં જવાનો સ્વભાવ નથી, માટે દેશનાદિનું નિમિત્ત પામવા છતાં તેઓ મોક્ષે જતા નથી; અને ભવ્ય જીવોનો મોક્ષમાં જવાનો સ્વભાવ છે, માટે દેશનાદિનું નિમિત્ત પામીને તેઓ મોક્ષે જાય છે; આમ છતાં સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ તો તુલ્ય જ છે, પણ કર્માદિ દ્વારા તે ભવ્યત્વનું ઉપક્રમણાદિ થાય છે, માટે ભવ્ય જીવો ભિન્ન ભિન્ન કાળાદિમાં મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. તેને ગ્રંથકાર કહે છે કે જો સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ સર્વથા સમાન જ હોય તો કર્માદિનો ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ સ્વભાવ પણ અભવ્યદેશના જેવો છે, અર્થાત્ જેમ દેશનાદિ દ્વારા અભવ્યો ભવ્ય બની જતા નથી, તેમ કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા સમાન એવું ભવ્યત્વ અસમાન બની જતું નથી. માટે તત્ત્વથી કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ નથી, એમ માનવું પડે. આ વાતને દઢ કરવા માટે ગ્રંથકારશ્રી ટીકામાં કહે છે કે ભવ્યત્વના સ્વભાવભેદને કારણે ફળભેદ થાય છે એ વ્યતિકરમાં અવશ્ય આ આમ જ છે, એમ ભાવન કરવું જોઈએ, અર્થાત્ જો જીવોનો ભવ્યત્વનો સ્વભાવ સર્વથા સમાન હોય તો કર્માદિ દ્વારા કાળ, લિંગાદિના ભેદથી ફળભેદ થઈ શકે નહીં; અને આમ હોવા છતાં સર્વ ભવ્ય જીવોના સમાન ભવ્યત્વનું કર્માદિ દ્વારા ઉપક્રમણાદિ થતું હોવાથી કાળ, લિંગાદિ દ્વારા ફળભેદ થાય છે, તે પ્રકારે સ્વીકારવામાં આવે, તો અભવ્ય જીવોના પણ અભવ્ય સ્વભાવનું દેશનાદિ દ્વારા ઉપક્રમણાદિ થવું જોઈએ એમ સ્વીકારવું પડે; અને એમ સ્વીકારીએ તો અભવ્ય જીવો પણ ભવ્ય બની જવાથી તેઓનો પણ મોક્ષ થાય, એ પ્રકારનો પૂર્વમાં આપેલો દોષ નિવર્તન પામતો નથી જ. I૧૦૫૮ અવતરણિકા : પૂર્વગાથાના અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ તુલ્ય માનીએ અને કર્માદિનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ માનીએ તો દેશનાદિનો પણ અભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ માનવો પડે, જેથી અભવ્યોને પણ મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવે. આ દોષના ભયથી પૂર્વપક્ષી ભવ્યત્વનો અતસ્વભાવ સ્વીકારે તો પરમાર્થથી ગ્રંથકારની માન્યતાનો જ સ્વીકાર થાય છે, એ બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ અયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૫૯ ૧૦૫ ગાથા : अह एअद्दोसभया ण(?णं) मयं सइ तस्सऽतस्सभावत्तं । एवं च अत्थओ णणु इट्ठो अ मईअपक्खो त्ति ॥१०५९॥ અન્વચાઈ: માં-હવે ૩ોમવા-આ દોષના ભયથી=પૂર્વગાથામાં કહેલ દોષના ભયથી, તરસ તેનું=ભવ્યત્વનું, સફૂસદા સતસમાવૉ અતસ્વભાવતઃકર્માદિથી અનુપક્રમણાદિ પામવાનું સ્વભાવપણું, અમને મયંસંમત છે=માન્ય છે, (એમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે –) પાપુ ર પર્વ અને ખરેખર આ રીતે અસ્થો અર્થથી પગપવરવો-મદીય પક્ષો ઈષ્ટ જ છે. * “ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: હવે પૂર્વગાથામાં બતાવેલ દોષના ભયથી ભવ્યત્વનું સદા કમદિથી અનુપકમણાદિનું સવભાવપણું અમને માન્ય છે, એમ પૂર્વપક્ષી કહે, તો તેને ગ્રંથકાર કહે છે કે આ રીતે તો અર્થથી મારો પક્ષ ઇષ્ટ જ છે. ટીકાઃ अथैतद्दोषभयात् कारणात् न (? नो) मतं सदा तस्य भव्यत्वस्य अतत्स्वभावत्वम्-अनुपक्रमणादिस्वभावत्वम्, अत्राह-एवं चाऽर्थतो ननूपक्रमणादिरूपत्वाभ्युपगमात् इष्ट एव-अभ्युपगत एव मदीयः पक्ष इति गाथार्थः ॥१०५९॥ નોંધ: મૂળગાથામાં જ છે તેને સ્થાને , અને ટીકામાં જ છે તેને સ્થાને ન હોય તેમ ભાસે છે. ટીકાર્થ : મથ હવે પતદોષમતું વIRVI[ આ દોષના ભયને કારણે=અભવ્યોને દેશનાદિ દ્વારા મોક્ષનો પ્રસંગ આવે એ દોષના ભયને કારણે, ત=ભવ્યત્વી સવા અતિત્વમાવવં=લ્મનુપમ વિભાવવં તેનું= ભવ્યત્વનું, સદા અતસ્વભાવપણું અનુપક્રમણાદિનું સ્વભાવપણું કર્યાદિથી ઉપક્રમણાદિ નહીં પામવાનું સ્વભાવપણું, નો મત અમને મત છે=માન્ય છે. મત્રાદ- અહીં કહે છે=આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર કહે છે – અને નrખરેખર પૂર્વ આ રીતે ૩પમવિરૂપામ્યુમિત્ ઉપક્રમણાદિરૂપત્વના અભ્યપગમથી= ભવ્યત્વના ઉપક્રમણાદિ સ્વરૂપપણાના સ્વીકારથી, અર્થતઃ અર્થથી નવીય પક્ષ મારો પક્ષ રૂછ3મ્યુતિ વ ઇચ્છાયો જ છે=સ્વીકારાયો જ છે, રૂતિ થાઈએ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભાવાર્થ: અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૯ પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે સર્વ જીવોનું ભવ્યત્વ તુલ્ય હોવા છતાં કર્માદિ દ્વારા ભવ્યત્વનું ઉપક્રમણાદિ થાય છે એમ સ્વીકારીએ તો દેશનાદિ દ્વારા અભવ્યોને પણ મોક્ષનો પ્રસંગ આવશે. આવા પ્રકારના દોષના ભયથી પૂર્વપક્ષી કહે કે અમને ભવ્યત્વનો સદા અનુપક્રમણાદિનો સ્વભાવ માન્ય છે. તેથી એ પ્રાપ્ત થયું કે જીવનું જે પ્રકારનું ભવ્યત્વ હોય તે પ્રકારના ભવ્યત્વમાં જેમ કર્મ, કાળ અને પુરુષકાર પરિવર્તન લાવી શકતા નથી, તેમ અભવ્ય જીવમાં રહેલા અભવ્યત્વમાં દેશના આદિ પરિવર્તન લાવી શકતા નથી. આથી દેશના આદિ દ્વારા અભવ્ય જીવોને મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવતો નથી. આમ કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે આ રીતે ભવ્યત્વના અનુપક્રમણાદિનો સ્વીકાર કરવા દ્વારા અર્થથી તમે અમારો પક્ષ જ સ્વીકાર્યો છે; કેમ કે ભવ્યત્વનો કર્માદિ દ્વારા ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ નથી, પરંતુ ભવ્યત્વનું પોતાનું સ્વરૂપ જ ઉપક્રમણાદિરૂપ છે, એમ તમે સ્વીકાર્યું. આશય એ છે કે સર્વ ભવ્ય જીવોનું ભિન્ન ભિન્ન પ્રકારનું ભવ્યત્વ છે, તેથી જેનું જે પ્રકારનું ભવ્યત્વ હોય તેને તે પ્રકારનું ભવ્યત્વ તે તે સ્વરૂપે પરિપાક પામીને મોક્ષરૂપ ફળ આપે છે, પરંતુ કર્માદિ દ્વારા ભવ્યત્વમાં કાંઈ પરિવર્તન થતું નથી. આથી એ ફલિત થાય કે ભવ્ય જીવો ભિન્ન ભિન્ન કાલાદિમાં જે સમ્યક્ત્વાદિ ભાવો પ્રાપ્ત કરે છે, તે ભાવો રૂપે તે તે રીતે પરિણમન પામવાના સ્વભાવવાળું તે ભવ્ય જીવોનું ભવ્યત્વ છે. આથી ભિન્ન ભિન્ન કાલાદિમાં ભિન્ન ભિન્ન રીતે સમ્યક્ત્વાદિ ભાવો પ્રાપ્ત કરવાને અનુરૂપ દરેક જીવનું ભવ્યત્વ જુદું જુદું હોવાથી દરેક ભવ્ય જીવનું ભવ્યત્વ સર્વથા તુલ્ય નથી. માટે સિદ્ધિગમનની યોગ્યતારૂપે સર્વ જીવોનું ભવ્યત્વ તુલ્ય હોવા છતાં, કાળ, લિંગાદિના ભેદથી મોક્ષરૂપ ફળભેદના કારણીભૂત એવું ભવ્યત્વ સર્વ જીવોનું ભિન્ન ભિન્ન છે. તેથી કાળ, લિંગાદિના ભેદથી જે ભવ્યત્વ તે તે રૂપે પરિણમન પામે તે ભવ્યત્વનું ઉપક્રમણાદિ સ્વરૂપ છે, અને ભવ્યત્વનું આવું ઉપક્રમણાદિ સ્વરૂપ હોવાને કારણે તે તે પ્રકારે મોક્ષરૂપ ફળનો ભેદ થાય છે. આમ, પૂર્વપક્ષીએ ભવ્યત્વના ઉપક્રમણાદિ સ્વરૂપપણાનો સ્વીકાર કર્યો, પરંતુ કર્માદિથી ભવ્યત્વના ઉપક્રમણાદિ સ્વભાવનો સ્વીકાર ન કર્યો, તેથી જેમ ભવ્યમાં કર્માદિથી અનુપક્રમણાદિ સ્વભાવપણું છે, તેમ અભવ્યમાં પણ કર્માદિથી અનુપક્રમણાદિ સ્વભાવપણું છે. આથી અભવ્યને મુક્તિ માનવાનો પ્રસંગ આવતો નથી; કેમ કે અભવ્યમાં રહેલા અભવ્યત્વ સ્વભાવનું પરિવર્તન થતું નથી. તેથી અર્થથી ગ્રંથકારનો જ પક્ષ સ્વીકૃત થયો. આનાથી એ પ્રાપ્ત થયું કે દરેક જીવનું ભવ્યત્વ જે પ્રકારે પરિપાક પામવાના સ્વભાવવાળું છે, તે પ્રકારે પરિપાક પામે છે, અને જે પ્રકારે નાશ પામવાના સ્વભાવવાળું છે તે પ્રકારે નાશ પામે છે. માટે ભવ્યત્વ સ્વયં ઉપક્રમણાદિ સ્વરૂપવાળું છે, પરંતુ કર્માદિનો ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ નથી. માટે અર્થથી ગ્રંથકારનો પક્ષ જ સ્વીકૃત થાય છે. ભવ્ય જીવમાં રહેલું ભવ્યત્વ જ ઉપક્રમણ સ્વરૂપવાળું છે અર્થાત્ નાશ પામવાના સ્વભાવવાળું છે, અને “ઉપક્રમણાદિ’’માં રહેલ ‘આદિ’ પદથી પરિપાક પામવાના સ્વભાવવાળું છે અર્થાત્ મોક્ષગમનના યોગ્યત્વરૂપ ભવ્યત્વ મોક્ષરૂપ આત્માના પર્યાયની નજીક જવાના સ્વભાવવાળું છે, અને તે ભવ્યત્વ, દરેક જીવમાં જે જે પ્રકારે પરિપાક પામીને નાશ પામે છે, તે તે પ્રકારના પરિપાકના ક્રમથી તે તે જીવનું ભવ્યત્વ નાશ પામવાના સ્વભાવવાળું છે, એમ પ્રાપ્ત થાય. તેથી અર્થથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન છે, તેમ સિદ્ધ થાય છે. ૧૦૫૯ના For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧eo, અનુયોગગણાનુજ્ઞાવસ્તક “અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૦૬૦ અવતરણિકા : ततश्च एतदेव भावयति - અવતરણિતાર્થ અને તેથી=પૂર્વપક્ષી દ્વારા કર્માદિથી ભવ્યત્વના અનુપક્રમણાદિ સ્વભાવત્વનો સ્વીકાર કરાયો. તેથી, આને જ અર્થથી ગ્રંથકારનો પક્ષ જ સ્વીકૃત થયો એને જ, ભાવન કરે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે બતાવ્યું એ પ્રમાણે અભવ્યને મોક્ષપ્રાપ્તિના પ્રસંગના ભયથી પૂર્વપક્ષી કહે કે કર્માદિનો ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ નથી, તો અર્થથી એ પ્રાપ્ત થાય કે ભવ્યત્વનું પોતાનું જ ઉપક્રમણાદિ પામવાનું સ્વરૂપ છે. તેથી ભવ્યત્વ તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામીને ભિન્ન ભિન્ન કાળાદિમાં મોક્ષનું કારણ બને છે. આ રીતે “અમારો પક્ષ જ સ્વીકૃત થયો. એને જ ગ્રંથકાર ભાવન કરે છે – ગાથા : जं तमणाइसरूवं एक्कं पि हु तं अणाइमं चेव । सो तस्स तहाभावो वि अप्पभूओ त्ति काऊण ॥१०६०॥ અન્વયા : i=જે કારણથી તંત્રતે=ભવ્યત્વ, UI3રૂવં-અનાદિસ્વરૂપવાળું છે, UIzi વેવ તં-અનાદિમાન જ એવું તે=ભવ્યત્વ, પિ એક જ છે. (આથી) તો તેનો ભવ્યત્વનો, સો તહમાવો વિગતે-ઉપક્રમણાદિ રૂપ, તથાભાવ પણ સ્વમૂત્ર આત્મભૂત છે, ત્તિ /=એથી કરીને (પૂર્વપક્ષી વડે મારો પક્ષ સ્વીકારાયો * “ પિ''માં “પિ' પર્વ કાર અર્થક છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : જે કારણથી ભવ્યત્વ અનાદિરવરૂપવાળું છે, અનાદિમાન જ એવું ભવ્યત્વ એક જ છે, આથી ભવ્યત્વનો ઉપક્રમણાદિરૂપ તે પ્રકારનો ભાવ પણ આત્મભૂત છે. એથી કરીને પૂર્વપક્ષી વડે મારો પક્ષ સ્વીકારાયો જ છે. ટીકા : यत्तद्भव्यत्वमनादिस्वरूपं वर्त्तते, एकमपि च तद् अनादिमये च (?अनादिमच्चैव), न तु प्रकारवद्, अतः स तस्य भव्यत्वस्य तथाभावोऽपि न्यायसाधित उपक्रमणादिरूपः आत्मभूतः, स्वो भावः स्वभाव इति कृत्वेष्ट एव मदीयः पक्ष इति गाथार्थः ॥१०६०॥ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૦ નોંધ : ટીકામાં નાવિક ર છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે વિચૈવ હોવું જોઈએ. ટીકાર્ય : યત્ જે કારણથી તદ્મ વ્યત્વે તે=ભવ્યત્વ, અનાલિસ્વરૂપ વત્તે અનાદિસ્વરૂપવાળું વર્તે છે, અનાલિત્ ચૈવ તત્ મિ િઅને અનાદિમાન એવું જ તે=ભવ્યત્વ, એક જ છે, તુ પરંતુ પ્રારંવત્ જ પ્રકારવાળું નથી. તઃ તસ્ય ભવ્યત્વી સ=૩૫ત્રમાદ્રિરૂપ: ચીયસાધિત તથામાવોfપ માત્મમૂત: આથી તેનો= ભવ્યત્વનો, તે=ઉપક્રમણાદિરૂપ, ન્યાયસાધિત=યુક્તિસિદ્ધ, એવો તથાભાવ પણ આત્મભૂત છે. આત્મભૂત કેમ છે? એથી કહે છે – વો ....નાથાર્થ સ્વ=નિજ, એવો ભાવ સ્વભાવ છે, જેથી કરીને આત્મભૂત છે, એમ અન્વય છે. આથી મારો પક્ષ ઈષ્ટ જ છે=પૂર્વપક્ષી વડે સ્વીકારાયો જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે અભવ્ય જીવોને મોક્ષપ્રાપ્તિના દોષના નિવારણ માટે જો પૂર્વપક્ષી કહે કે કર્માદિ દ્વારા ભવ્યત્વમાં ઉપક્રમણાદિ થતું નથી, તેથી ભવ્યત્વમાં કર્માદિ કંઈ પરિવર્તન કરી શકતા નથી, પરંતુ ભવ્યત્વ પોતે જ ઉપક્રમણાદિ સ્વરૂપવાળું છે, માટે ભવ્યત્વના પોતાના ઉપક્રમણાદિથી ભવ્ય જીવો મોક્ષમાં જાય છે, એમ સ્થાપન થયું. - હવે ગ્રંથકાર યુક્તિથી બતાવે છે કે ભવ્યત્વનો તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ છે, તેથી દરેક જીવનું ભવ્યત્વ કથંચિત્ ભિન્ન ભિન્ન સિદ્ધ થવાથી પોતાનો પક્ષ જ સ્વીકૃત થાય છે. તે જ સ્પષ્ટ કરે જે કારણથી જીવમાં રહેલું ભવ્યત્વ અનાદિસ્વરૂપવાળું વર્તે છે; કેમ કે જીવ અનાદિનો છે, તેથી જીવનું મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ પણ અનાદિનું છે. અહીં કોઈને શંકા થાય કે જીવમાં સિદ્ધિગમનની યોગ્યતારૂપ ભવ્યત્વ જુદું છે, અને તે તે કાળમાં સમ્યક્તાદિ ભાવોની પ્રાપ્તિરૂપ ભવ્યત્વ જુદું છે, તેથી ભવ્યત્વ અનેક પ્રકારનું છે; વળી જે ભવ્યત્વ જે કાળમાં સમ્યક્તાદિની પ્રાપ્તિનું કારણ હોય, તે ભવ્યત્વથી તે કાળમાં જીવ સમ્યક્તાદિ ભાવો પ્રાપ્ત કરે છે, અને સિદ્ધિગમનની યોગ્યતારૂપ ભવ્યત્વથી જીવ મોક્ષે જાય છે. માટે સર્વ જીવોનું ભવ્યત્વ સમાન સ્વીકારવા છતાં સમ્યક્તાદિ ભાવોની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન કાળ વગેરેમાં ભિન્ન ભિન્ન પ્રકારના ભવ્યત્વથી થાય છે, તેથી દરેક જીવના સિદ્ધિગમનના યોગ્યત્વરૂપ ભવ્યત્વને ભિન્ન ભિન્ન માનવાની જરૂર રહેશે નહીં અર્થાત જે જે જીવના ભવ્યત્વનો જે જે પ્રકારે પરિપાકાદિ થાય છે, તે તે પ્રકારનું તે તે જીવનું ભવ્યત્વ છે, માટે દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન સ્વભાવવાળું છે, તેમ માનવાની જરૂર રહેશે નહીં. તેના નિરાકરણ અર્થે ગ્રંથકાર કહે છે – અનાદિમાન એવું ભવ્યત્વ એક જ છે, અનેક પ્રકારવાળું નથી અર્થાત્ દરેક જીવમાં વર્તતું સિદ્ધિગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ એક જ છે, પરંતુ મોક્ષગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ જુદું છે અને તે તે કાળાદિમાં For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦-૧૦૬૧ ૧૦૯ સમ્યક્તાદિ ભાવો પ્રાપ્ત કરવાને યોગ્ય એવું ભવ્યત્વ જુદું છે એ રીતે ભવ્યત્વ અનેક પ્રકારવાળું નથી. આથી તે ભવ્યત્વ જે જે રૂપે પરિણમન પામે છે તે તે રૂપે ભવ્યત્વનો ઉપક્રમણાધિરૂપ તથાભાવ પણ ભવ્યત્વનું પોતાનું સ્વરૂપ છે; કેમ કે દરેક જીવનું સિદ્ધિગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ એક જ છે, અનેક પ્રકારવાળું નથી. માટે જે જીવનું જે પ્રકારનું સિદ્ધિગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ હોય તેને અનુરૂપ સામગ્રી પ્રાપ્ત કરીને તે કાળમાં તે જીવનું તે ભવ્યત્વ પરિપાક પામે છે, અને સર્વ ભવ્ય જીવોના ભવ્યત્વનો પરિપાક ભિન્ન ભિન્ન કાળાદિથી થાય છે, તેથી સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન રીતે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવવાળું છે, એમ સિદ્ધ થાય છે. માટે સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ સર્વથા સમાન નથી. વળી, ભવ્યત્વનો ઉપક્રમણાદિરૂપ તથાભાવ આત્મભૂત કેમ છે ? તેમાં યુક્તિ આપે છે કે નિજ ભાવ એ સ્વભાવ છે અર્થાત્ ભવ્યત્વનો પોતાનો ભાવ તે ભવ્યત્વનો સ્વભાવ છે, અને દરેક જીવમાં સિદ્ધિગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ તે તે કાલાદિથી પરિપાક પામે છે, તેથી દરેક ભવ્ય જીવમાં વર્તતા ભવ્યત્વનો પોતાનો ભાવ તે તે કાળમાં તે તે રૂપે ઉપક્રમણાદિ પામવાનો છે, માટે દરેક જીવનું ભવ્યત્વ તે તે કાળમાં તે તે રૂપે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવરૂપે ભિન્ન છે અને સિદ્ધિગમનની યોગ્યતારૂપે તુલ્ય છે. આ રીતે દરેક જીવનું સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ અનાદિ સ્વરૂપવાળું છે અને એક જ છે, પરંતુ અનેક પ્રકારવાળું નથી, અને તેનું ભવ્યત્વ જે જે પ્રકારે ઉપક્રમણાદિ પામે છે તે તે પ્રકારના સ્વભાવવાળું છે. આથી દરેક જીવનું જુદા જુદા પ્રકારનું ભવ્યત્વ છે, એમ ફલિત થાય. માટે પૂર્વપક્ષીએ ગ્રંથકારનો પક્ષ જ સ્વીકાર્યો. તેથી સિદ્ધ થયું કે ભવ્યત્વના ભિન્ન સ્વભાવને કારણે જ દરેક ભવ્ય જીવ ભિન્ન ભિન્ન કાળમાં, ભિન્ન ભિન્ન લિંગમાં, ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન રીતે મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. I૧૦૬ol અવતરણિકા : स्वभाववाद एव तर्हि तत्त्ववादः, अनङ्गं शेषाः कर्मादय इत्याशङ्क्याह - અવતરણિતાર્થ : તો સ્વભાવવાદ જ તત્ત્વવાદ છે–ફળનિષ્પત્તિ પ્રત્યે સ્વભાવ જ સંપૂર્ણ કારણ છે, શેષ એવાં કર્યાદિ અનંગ છે=અકારણ છે, અર્થાત્ ફળનિષ્પત્તિ પ્રત્યે કારણ નથી, એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ: ગાથા ૧૦૫૮થી ૧૦૬૦માં ગ્રંથકારે બતાવ્યું કે કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ સ્વીકારીએ તો દેશનાદિ દ્વારા અભવ્યત્વનું પણ ઉપક્રમણાદિ સ્વીકારવું પડે, અને તેમ સ્વીકારીએ તો અભવ્યને પણ મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવે. આ પ્રકારના દોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો કર્યાદિનો સ્વભાવ નથી. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે ભવ્યત્વનું પોતાનું ઉપક્રમણાદિ પામવાનું સ્વરૂપ છે, તેથી જીવનું ભવ્યત્વ જે જે પ્રકારનું છે તે તે પ્રકારે પરિપાક પામીને મોક્ષનું સાધક બને છે. માટે દરેક જીવનું ભવ્યત્વ સિદ્ધિગમનની યોગ્યતારૂપે તુલ્ય હોવા છતાં કાળાદિના ભેદથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિરૂપે તુલ્ય નથી. આથી જે જીવ જે કાળ, લિંગાદિને આશ્રયીને મોક્ષે જાય છે, તે જીવનું તેવા પ્રકારનું For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૬૧ ભવ્યત્વ છે; અને તેમ માનીએ તો ભવ્યત્વરૂપ સ્વભાવથી ભિન્ન ભિન્ન કાળાદિમાં મોક્ષરૂપ ફળ નિષ્પન્ન થાય છે, એમ અર્થ પ્રાપ્ત થાય. માટે સ્વભાવવાદ જ તત્ત્વવાદ છે, અને સ્વભાવથી અન્ય એવાં કર્માદિ ચાર કારણો મોક્ષરૂપ ફળ પ્રત્યે કારણ નથી, એમ માનવું પડે. આ પ્રકારની આશંકા કરીને તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે – ગાથા : ण य सेसाण वि एवं कम्माईणं अणंगया एत्थं । तं चिअ तहासहावं जं ते वि अविक्खइ तहेव ॥१०६१॥ અન્વચાઈઃ વં ચ અને આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, ત્યં અહીં કાર્ય પ્રત્યેના કારણની વિચારણામાં, રેસા વિ મ્યા=શેષ પણ કર્યાદિની મviાયા =અનંગતા નથી=કાર્ય પ્રત્યે અકારણતા નથી; ગંજે કારણથી તહસાવંતં રિકતથાસ્વભાવવાળું તે જ=ઉપક્રમણાદિના સ્વભાવવાળું ભવ્યત્વ જ, તે વિ=તેઓની પણ=કમદિની પણ, મવ+9છું અપેક્ષા કરે છે. તહેવ=તે રીતે જ છે કમદિની અપેક્ષા રાખે તે રીતે જ વિવિધ પ્રકારનું ભવ્યત્વ છે. ગાથાર્થ : અને પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, કાર્ય પ્રત્યેના કારણની વિચારણામાં શેષ પણ કમદિની કાર્ય પ્રત્યે કારણતા નથી એમ નહીં; જે કારણથી ઉપક્રમણાદિના સ્વભાવવાળું ભવ્યત્વ જ કર્યાદિની પણા અપેક્ષા રાખે છે, તે રીતે જ વિવિધ પ્રકારનું ભવ્યત્વ છે. ટીકાઃ न च शेषाणामप्येवं स्वभावस्थापने कर्मादीनामनङ्गताऽत्र विचारे, कुत इत्याह-तदेव-भव्यत्वं तथास्वभावं यत् तानपि-कर्मादीनपेक्षते जीववीर्योल्लसनं प्रति, तथैव चित्रतया भवतीति गाथार्थः N૨૦૬. ટીકાર્ય : અને આ રીતે સ્વભાવનું સ્થાપન હોતે છતે પૂર્વમાં સ્થાપન કર્યું કે સ્વભાવભેદથી કાર્યભેદ થાય છે એ રીતે સ્વભાવવાદનું સ્થાપન કરાયે છતે, આ વિચારમાં કાર્ય પ્રત્યેના કારણની વિચારણામાં, શેષ એવા પણ કર્યાદિની અનંગતા નથી=અકારણતા નથી. કયા કારણથી અનંગતા નથી? એથી કહે છે – જે કારણથી તથાસ્વભાવવાળું×ઉપક્રમણાદિના સ્વભાવવાળું, તે જ=ભવ્યત્વ જ, જીવવીર્યના ઉલ્લસન પ્રતિ=સમ્યક્તાદિ ગુણોના પ્રાદુર્ભાવ અર્થે જીવવીર્યનો ઉલ્લાસ કરવા પ્રત્યે, તેઓની પણ=કર્માદિની પણ, અપેક્ષા રાખે છે. તે રીતે જ ચિત્રપણાથી છેઃકર્માદિની અપેક્ષા રાખે તે રીતે જ વિવિધપણાથી ભવ્યત્વ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧ ૧૮૧ ભાવાર્થ : અત્યાર સુધી ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે દરેક જીવમાં સિદ્ધિગમનને યોગ્ય ભવ્યત્વ તુલ્ય હોવા છતાં ભવ્યત્વ સર્વથા તુલ્ય નથી, પરંતુ કાળાદિના ભેદથી જીવ મોક્ષમાં જાય છે, તેને અનુરૂપ જીવનું ભવ્યત્વ જુદું પણ છે, આથી જ દરેક જીવને આશ્રયીને મોક્ષરૂપ ફળ પ્રત્યે કાલાદિકૃત ભેદ પ્રાપ્ત થાય છે. આમ સ્વીકારીએ તો પૂલદષ્ટિથી લાગે કે જીવનું જેવું જેવું ભવ્યત્વ હોય છે તે પ્રમાણે ભિન્ન ભિન્ન કાળાદિને આશ્રયીને મોક્ષરૂપ કાર્ય થાય છે, માટે કાર્ય પ્રત્યે ભવ્યત્વરૂપ સ્વભાવને કારણે માનીએ, અને સ્વભાવરૂપ કારણથી અન્ય એવાં કર્માદિને કારણ ન માનીએ તો ચાલે. અને એમ સ્વીકારવાથી દરેક જીવનું ભવ્યત્વ કથંચિત્ સમાન અને કથંચિત્ અસમાન પ્રાપ્ત થાય છે, માટે ભવ્યત્વમાં અનેકાંત પ્રાપ્ત થાય છે, જેનાથી સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે; આમ છતાં કાર્ય પ્રત્યે ભવ્યત્વને એકાંતે કારણ સ્વીકારવાથી અને કર્માદિને ન સ્વીકારવાથી કાર્યમાત્ર પ્રત્યે પાંચેય કારણોને ઉચિત રીતે સ્વીકારવારૂપ અનેકાંતનો અપલાપ પણ થાય છે. તેથી જેમ સ્વભાવમાં અનેકાંત છે એવું પૂર્વે સ્થાપન કર્યું, તેમ કાર્ય પ્રત્યે કારણના સ્વીકારમાં પણ અનેકાંત છે, એ સ્પષ્ટ કરવા માટે કહે છે – પૂર્વમાં સ્વભાવવાદનું સ્થાપન કર્યું એથી કાર્ય પ્રત્યે સ્વભાવરૂપ કારણથી અન્ય એવાં કર્માદિ ચાર કારણો નથી એમ સિદ્ધ થતું નથી; કેમ કે દરેક જીવનું તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવવાળું ભવ્યત્વ જીવવીર્યના ઉલ્લાસ પ્રત્યે કર્માદિ ચાર કારણોની પણ અપેક્ષા રાખે તેવા સ્વભાવવાળું છે. આનાથી એ ફલિત થાય કે દરેક જીવનું ભવ્યત્વ મોક્ષગમનની યોગ્યતારૂપે સમાન છે, અને કાળ, લિંગાદિના ભેદથી મોક્ષગમનની યોગ્યતારૂપે ભિન્ન છે. માટે જે પ્રકારે કાર્ય થાય છે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનું ભવ્યત્વનું સ્વરૂપ છે. વળી, જે રીતે તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનું ભવ્યત્વનું સ્વરૂપ છે, તે રીતે કાર્ય પ્રત્યે કર્માદિ ચાર કારણોની અપેક્ષા રાખવાનું પણ ભવ્યત્વનું સ્વરૂપ છે. તેથી મોક્ષને અનુકૂળ વીર્યનો ઉલ્લાસ થવારૂપ કાર્ય પ્રત્યે તેવા પ્રકારના સ્વભાવવાળું ભવ્યત્વ કર્મમલની અલ્પતાની પણ અપેક્ષા રાખે છે, કાળના પરિપાકની પણ અપેક્ષા રાખે છે અને પુરુષકારની પણ અપેક્ષા રાખે છે. આમ, અન્ય કારણોની અપેક્ષા રાખીને કાર્ય કરવાનો ભવ્યત્વનો સ્વભાવ છે, માટે દરેક જીવનું ભવ્યત્વ અન્ય કારણોની પણ અપેક્ષા રાખે તેવા વિચિત્ર સ્વભાવવાળું છે. આથી મોક્ષરૂપ ફળ પ્રત્યે માત્ર સ્વભાવ કારણ નથી, પરંતુ પાંચેય કારણોનો સમુદાય કારણ છે. આનાથી એ પ્રાપ્ત થયું કે જીવને પૂર્વમાં અનંતી વખત ભૂતાર્થવાચક શ્રુતધર્મની પ્રાપ્તિ થઈ, છતાં અત્યાર સુધી જીવના વીર્યનો ઉલ્લાસ થયો નહીં, અને વર્તમાનમાં ભૂતાર્થવાચક શ્રુતધર્મથી જીવના વીર્યનો ઉલ્લાસ થયો, તેમાં તે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ કારણ છે, છતાં તે સ્વભાવ અન્ય ચાર કારણોની પણ અપેક્ષા રાખે છે. આથી જીવવીર્યના ઉલ્લસનરૂપ ફળ પ્રત્યે પાંચેય કારણોની કારણતા છે, અને જીવનું ભવ્યત્વ આવા સ્વભાવવાળું હોવાને કારણે જ ભૂતાર્થવાચક એવા ધૃતધર્મથી પૂર્વે જીવવીર્ય ઉલ્લસિત ન થયું અને વર્તમાનમાં થયું. /૧૦૬૧il. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨ અવતરણિકા : તતશ - અવતરણિકાર્ય : અને તેથી, અર્થાત્ પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે જે કારણથી જીવનું તેવા સ્વભાવવાળું ભવ્યત્વ જ જીવવીર્યના ઉલ્લાસ પ્રત્યે કર્માદિની પણ અપેક્ષા રાખે છે, તેથી શું પ્રાપ્ત થાય? એ “તત થી બતાવે છે – ગાથા : तस्समुदायाओ च्चिअ तत्तेण तहा विचित्तरूवाओ । इअ सो सिअवाएणं तहाविहं वीरिअं लहइ ॥१०६२॥ અન્વયાર્થ : રૂ૩ =આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, તત્તે તત્ત્વથી તથા વિદત્તરૂવાર તે પ્રકારે વિચિત્રરૂપવાળા તસમુદાયા તેના=સ્વભાવાદિના, સમુદાયથી જ તો તે=પ્રક્રાંત એવો જીવ, સિગવાણ સ્યાદ્વાદ વડે=કાલાદિ પાંચ કારણોની પરસ્પર અપેક્ષા વડે, તહાવિદં વરિ નદડું તેવા પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ રીતે તત્વથી તે પ્રકારે વિચિત્ર સ્વરૂપવાળા સ્વભાવાદિના સમુદાયથી જ પ્રકાંત એવો જીવ કાલાદિ પાંચેય કારણોની પરસ્પર અપેક્ષા વડે તેવા પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે છે. ટીકા : तत्समुदायादेव-स्वभावादिसमुदायादेव तत्त्वेन परमार्थेन तथा तेन प्रकारेण विचित्ररूपात् समुदायात् इय-एवं, स-प्रक्रान्तो जीवः स्याद्वादेन अन्योऽन्यापेक्षया तथाविधं वीर्यं लभते, यत उल्लसत्यपूर्वकरणेनेति પથાર્થઃ ૨૦૬૨ ટીકાર્ય : રૂ-પર્વ આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, તન્વેન પરમાર્થે તત્ત્વથી=પરમાર્થથી, તથા તત્યમુવીયાવ=તેના પ્રારેસ્વભાવાસિમુદાયાદેવ વિચિત્રપા સમુલાયાત્ તે પ્રકારે તેના સમુદાયથી જ તે પ્રકાર વડે સ્વભાવાદિના સમુદાયથી જ=વિચિત્રરૂપવાળા સમુદાયથી વિવિધ સ્વરૂપવાળા સ્વભાવાદિના સમુદાયથી જ, :.....નમિતે તે=પ્રકાંત જીવ ભૂતાર્થવાચક એવા ધૃતધર્મથી વીર્ય ઉલ્લસિત થવાને કારણે વર્તમાનમાં સમ્યક્ત પામનારો એવો પ્રક્રાંત જીવ, સ્યાદ્વાદથી=અન્યોન્ય અપેક્ષાથી કાલાદિ પાંચેય કારણોની પરસ્પર અપેક્ષાથી, તેવા પ્રકારનું=સમ્યક્તપ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારનું, વીર્ય પ્રાપ્ત કરે છે, યતિ:...થાર્થ જેના કારણે જીવ અપૂર્વકરણરૂપે ઉલ્લસે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે જીવના ભવ્યત્વનો જેમ ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ છે, તેમ કર્મ, For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૨-૧૦૬૩ કાળ વગેરે ચાર કારણોની અપેક્ષા રાખવાનો પણ સ્વભાવ છે. તેથી વિચિત્ર સ્વરૂપવાળા સ્વભાવાદિ પાંચના સમુદાયથી જ પ્રક્રાંત એવો જીવ પાંચ કારણોની પરસ્પર અપેક્ષા રાખીને દ્રવ્યશ્રુતના બળથી સમ્યક્તપ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારનું જીવવીર્ય પ્રાપ્ત કરે છે, જેના કારણે તે જીવ અપૂર્વકરણ નામના કરણરૂપે ઉલ્લસિત બને છે અને ગ્રંથિનો ભેદ કરીને સમ્યક્તને પ્રાપ્ત કરે છે. આનાથી એ ફલિત થયું કે જીવના તેવા પ્રકારના ભવ્યત્વ પ્રમાણે જીવનું વીર્ય ઉલ્લાસ પામે છે, તેથી પૂર્વે અનંતીવાર શ્રતધર્મની પ્રાપ્તિ થવા છતાં જીવનું વીર્ય ઉલ્લસિત ન થયું, અને વર્તમાનમાં પ્રાપ્ત થયેલ શ્રતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તનું કારણ બને તેવું જીવનું વીર્ય ઉલ્લસિત થયું. આમ, જીવવીર્યના ઉલ્લસનરૂપ કાર્ય પ્રત્યે દ્રવ્યશ્રુત બાહ્ય નિમિત્તકારણ બને છે, અને કર્મમલની અલ્પતા આદિ કારણો અંતરંગ કારણ બને છે, જેથી જીવના ભવ્યત્વ અનુસાર વિર્યનો ઉલ્લાસ થાય છે, જેના અવલંબનથી જીવ અપૂર્વકરણ કરે છે, અને તે અપૂર્વકરણથી ગ્રંથિનો ભેદ થવા દ્વારા જીવને ભૂતાર્થશ્રદ્ધાનરૂપ અર્થાત્ સભૂત અર્થની જિનવચનાનુસાર યથાર્થ શ્રદ્ધા થવારૂપ, સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. /૧૦૬રા અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે પરસ્પર અપેક્ષાવાળાં સ્વભાવાદિ પાંચ કારણોના સમુદાયથી જ પ્રક્રાંત એવો જીવ સમ્યક્તપ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારના વીર્યને પ્રાપ્ત કરે છે, જેનાથી અપૂર્વકરણરૂપે જીવ ઉલ્લસિત થાય છે. હવે તે અપૂર્વકરણથી શું થાય છે? અને તેના દ્વારા ક્રમસર કેવલજ્ઞાન કઈ રીતે થાય છે? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : तत्तो अ दव्वसम्मं तओ अ से होइ भावसम्मं तु । तत्तो चरणकमेणं केवलनाणाइसंपत्ती ॥१०६३॥ અન્વયાર્થ: તત્તો અને તેનાથી અપૂર્વકરણથી, વ્યસમં દ્રવ્યસમ્યક્ત થાય છે; તો મ=અને તેનાથી દ્રવ્યસમ્યક્તથી, એ તેને=પ્રક્રાંત એવા જીવને, માવસમં તુ ભાવસમ્યક્ત જ હોડું થાય છે; તો તેનાથી=ભાવસમ્યક્તથી, વરVામેvi ચરણના ક્રમ વડે વર્તનારૂપત્તી-કેવલજ્ઞાનાદિની સંપ્રાપ્તિ થાય છે. ગાથાર્થ : અને અપૂર્વકરણથી દ્રવ્યસમ્યક્ત થાય છે, દ્રવ્યસખ્યત્વથી પ્રક્રાંત એવા જીવને ભાવસભ્યત્વ જ થાય છે, ભાવસભ્યત્વથી ચારિત્રના ક્રમ વડે કેવલજ્ઞાનાદિની સંપ્રાપ્તિ થાય છે. ટીકા : ततश्च द्रव्यसम्यक्त्वं-वक्ष्यमाणस्वरूपं, ततश्च द्रव्यसम्यक्त्वात् से-तस्य भवति भावसम्यक्त्वमेव वक्ष्यमाणलक्षणं, ततश्चरणक्रमेण चरणोपशमलक्षणेन(? चरणोत्तरोत्तरवृद्धिलक्षणेन) केवलज्ञानादि For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૩-૧૯૬૪ सम्प्राप्तिर्भवति, आदिशब्दात् सिद्धिपरिग्रह इति गाथार्थः ॥१०६३॥ નોંધ: ટીકામાં ‘વોપરીમતક્ષોન' છે, તેને સ્થાને રોત્તરોત્તરવૃદ્ધિનક્ષત્ર હોવું જોઈએ. ટીકાર્ય : અને તેનાથી=અપૂર્વકરણથી, કહેવાનાર સ્વરૂપવાળું દ્રવ્યસમ્યક્ત થાય છે; અને તેનાથી=દ્રવ્યસમ્યક્તથી, તેને=પ્રક્રાંત એવા જીવને, કહેવાનાર લક્ષણવાળું ભાવસમ્યક્ત જ થાય છે, તેનાથી=ભાવસમ્યક્તથી, ચરણની ઉત્તર-ઉત્તર વૃદ્ધિસ્વરૂપ ચરણના ક્રમ વડે કેવલજ્ઞાનાદિની સંપ્રાપ્તિ થાય છે. ‘મર' શબ્દથી= “વત્રજ્ઞાનાદ્રિ''માં રહેલ ‘આ’ શબ્દથી, સિદ્ધિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે દરેક જીવને મોક્ષને અનુકૂળ ભવ્યત્વ સમાન હોવા છતાં ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન રીતે મોક્ષે જવાને અનુકૂળ ભવ્યત્વ દરેક જીવનું જુદું છે. વળી, તે ભવ્યત્વ પણ જીવવીર્યના ઉલ્લાસ પ્રત્યે કર્માદિની અપેક્ષા રાખવાના સ્વભાવવાળું છે; તેથી પરસ્પર અપેક્ષાથી સ્વભાવાદિ પાંચ કારણો દ્વારા જ્યારે જીવના વીર્યનો ઉલ્લાસ થાય છે, ત્યારે જીવ અપૂર્વકરણને પ્રાપ્ત કરે છે, અને તે અપૂર્વકરણ દ્વારા ગ્રંથિનો ભેદ કરીને આગળમાં બતાવાશે એવા સ્વરૂપવાળા દ્રવ્યસમ્યક્તને જીવ પ્રાપ્ત કરે છે, અને દ્રવ્યસમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી આગળમાં બતાવાશે એવા સ્વરૂપવાળા ભાવસમ્યક્તને જીવ પ્રાપ્ત કરે છે, અને ભાવસમ્યક્તને પ્રાપ્ત કર્યા પછી ચારિત્રની ઉત્તરોત્તર વૃદ્ધિના ક્રમથી જીવ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, અને અંતે સર્વ કર્મના ક્ષયરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આનાથી એ ફલિત થાય કે દ્રવ્યસમ્યક્તથી માંડીને મોક્ષ સુધીના કાર્યની નિષ્પત્તિ પ્રત્યે સ્વભાવાદિ પાંચેય કારણો પરસ્પર અપેક્ષા રાખીને તે તે પ્રકારનું જીવનું વીર્ય ઉલ્લસિત કરે છે, અને જીવનું જેવું જેવું વીર્ય ઉલ્લસિત થાય છે, તે તે પ્રમાણે જીવને ક્રમસર દ્રવ્યસમ્યક્ત, ભાવસમ્યક્ત, યાવત્ મોક્ષ સુધીનાં ફળોની પ્રાપ્તિ થાય છે. ૧૦૬૩ll અવતરણિકા : द्रव्यसम्यक्त्वादिस्वरूपमाह - અવતરણિકાર્ય : દ્રવ્યસમ્યક્તાદિના=દ્રવ્યસમ્યક્તના અને મારિ' પદથી પ્રાપ્ત એવા ભાવસભ્યત્ત્વના, સ્વરૂપને કહે છે – ગાથા : जिणवयणमेव तत्तं एत्थ रुई होइ दव्वसम्मत्तं । जहभावणाणसद्धापरिसुद्धं भावसम्मत्तं ॥१०६४॥ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪ ૧૮૫ અન્વયાર્થ : પત્થ અહીં=જીવમાં, નિવયUThવ તત્તજિનવચન જ તત્ત્વ છે, (એ પ્રકારની) રુચિ ત્રમત્તે દોડું દ્રવ્યસમ્યત્ત્વ છે. નમાવUTUrદ્ધાપરિયુદ્ધ યથાભાવવાળા જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ એવું મવિસમાંeભાવસમ્યક્ત છે. ગાથાર્થ : જીવમાં “જિનવચન જ તત્ત્વ છે,’ એ પ્રકારની રુચિ એ દ્રવ્યસખ્યત્વ છે, અને “ચથાભાવવાળા જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ' એવું ભાવસભ્યત્ત્વ છે. ટીકાઃ 'जिनवचनमेव तत्त्वं नाऽन्यद्' इत्यत्र रुचिर्भवति द्रव्यसम्यक्त्वम् अनाभोगवद्रुचिमात्र, यथाभावाद्= यथावस्थितवस्तुग्राहिणः ज्ञानाच्छ्रद्धापरिशुद्धं स्वकार्यकारितया भावसम्यक्त्वं-नैश्चयिकमिति गाथार्थः ૨૦૬૪. ટીકાઈઃ અહીં જીવમાં, “જિનવચન જ તત્ત્વ છે, અન્ય નહીં,’ એ પ્રકારની રુચિ દ્રવ્યસમ્યક્ત છેઃઅનાભોગવાળી રુચિમાત્ર છે; “યથાભાવવાળા=યથાવસ્થિત વસ્તુને ગ્રહણ કરનારા, જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ’ એવું સ્વકાર્યની કારિતારૂપે=ભાવસભ્યત્ત્વના પ્રશમદિરૂપ કાર્યના કારીપણારૂપે, ભાવસમ્યક્ત છેનૈશ્ચયિક છે= નિશ્ચયનય સંબંધી સમ્યક્ત છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: જીવનું વીર્ય સ્વભાવાદિ પાંચ કારણોના સમુદાયથી ઉલ્લસિત થાય છે, ત્યારે જીવ ઉપદેશાદિ કોઈ નિમિત્તને પામીને અપૂર્વકરણ કરે છે, અને અપૂર્વકરણ દ્વારા ગ્રંથિનો ભેદ કરીને ભગવાનના વચનમાં તીવ્ર રુચિવાળો થાય છે; અને તે વખતે તેનામાં ‘ભગવાનનું વચન જ તત્ત્વ છે, અન્ય નહીં', એ પ્રકારની રુચિ પ્રગટે છે, જે દ્રવ્યસમ્યક્ત છે. પરંતુ દ્રવ્યસમ્યક્તવાળા જીવની બુદ્ધિ શાસ્ત્રાભ્યાસથી પરિષ્કૃત નહીં થયેલી હોવાથી તેનામાં અનાભોગવાળી રુચિમાત્ર વર્તે છે અર્થાત તેને ભગવાને કહેલા તત્ત્વના વિષયમાં હજી ઘણું અજ્ઞાન વર્તે છે. જોકે તે જીવનું તે અજ્ઞાન વિપર્યાસરૂપ નથી, પણ જ્ઞાનાભાવરૂપ છે; અને ભગવાનના વચનમાં જ્ઞાનાભાવથી યુક્ત રુચિ હોવાથી આવા જીવને ઓઘથી સર્વ કલ્યાણનું કારણ ભગવાનનું વચન દેખાય છે. માટે તેનામાં શક્તિના પ્રકર્ષથી શાસ્ત્રો ભણવાની અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઉચિત પ્રવૃત્તિ કરીને આત્મહિત સાધવાની તીવ્ર રુચિ વર્તે છે. આવા પ્રકારની જિનવચનમાં રુચિ દ્રવ્યસમ્યક્ત છે. હવે ગાથાના ઉત્તરાર્ધથી ભાવસભ્યત્ત્વનું સ્વરૂપ બતાવે છે – દ્રવ્યસમ્યક્ત પામ્યા પછી જીવ સંયમ ગ્રહણ કરીને, શાસ્ત્રો ભણીને, જ્યારે સ્વ-પરદર્શનનો વિશદ બોધ કરે છે, ત્યારે તેનામાં ભગવાનના વચનના યથાવસ્થિત પદાર્થને ગ્રહણ કરનારા જ્ઞાનથી વિશિષ્ટ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪-૧૦૬૫ પ્રકારની શ્રદ્ધા પ્રગટે છે, અને તે શ્રદ્ધાથી પરિશુદ્ધ એવું સ્વકાર્ય કરનારું ભાવસભ્યત્ત્વ પ્રગટે છે, અર્થાત્ પ્રશમાદિ લિંગને કરનારું નૈક્ષયિક સમ્યક્ત પ્રગટે છે. વળી, નિશ્ચયનય, જે કારણ કાર્ય કરતું હોય તે કારણને જ કારણ તરીકે સ્વીકારે છે. તેથી જિનવચનના યથાર્થ બોધપૂર્વકની જે જિનવચનની રુચિ જીવને સંયમની ઉચિત પ્રવૃત્તિ કરાવતી હોય તે રુચિને નિશ્ચયનય સમ્યક્ત કહે છે. આથી જે સાધુની સંયમની આચરણા સ્વ-પરદર્શનના યથાર્થ બોધપૂર્વક પ્રશમાદિ ભાવો પેદા કરાવે એવી હોય, તે સાધુમાં ભાવસભ્યત્ત્વ છે એમ નિશ્ચયનય કહે છે. આનાથી એ ફલિત થાય કે જે જીવોએ ગ્રંથિનો ભેદ કરીને સમ્યક્તાદિ ગુણો પ્રાપ્ત કર્યા છે, તોપણ જેમણે શાસ્ત્રોનો વિશદ અભ્યાસ કર્યો નથી, છતાં જેઓમાં ભગવાનના વચનની ઓઘથી રુચિ વર્તે છે, તે જીવોમાં દ્રવ્યસમ્યક્ત છે; અને જે જીવોએ શાસ્ત્રોનો વિશદ બોધ કરીને ભગવાનના વચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરીને પ્રશમાદિ ભાવો પ્રાપ્ત કર્યા છે, તે જીવોમાં ભાવસભ્યત્ત્વ છે. I/૧૦૬૪ અવતરણિકા: एतदेव भावयति - અવતરણિયાર્થ: * આને જ ભાવન કરે છે, અર્થાત્ દ્રવ્યસમ્યક્ત કરતાં ભાવસમ્યક્તમાં અતિશયિત શ્રદ્ધા હોય છે, એનું જ ભાવન કરે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે જિનવચન જ તત્ત્વ છે, એ પ્રકારની અનાભોગવાળી રુચિમાત્ર અર્થાત્ અજ્ઞાનયુક્ત સામાન્ય રુચિ, દ્રવ્યસમ્યક્ત છે, અને યથાભાવવાળા જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ એવું ભાવસમ્યક્ત છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસમ્યક્તમાં જિનવચન પ્રત્યે પારમાર્થિક શ્રદ્ધા હોવા છતાં ભગવાને કહેલ તત્ત્વનો વિશદ બોધ હોતો નથી, અને ભાવસભ્યત્વમાં સ્વદર્શન અને પરદર્શનનો અભ્યાસ હોવાને કારણે ભગવાને કહેલ તત્ત્વનો વિશદ બોધ હોય છે. તેથી દ્રવ્યસમ્યક્ત કરતાં ભાવસમ્યક્તમાં અનંતગુણી તીવ્ર શ્રદ્ધા હોય છે. એનું જ ભાવન કરે છે – ગાથા : सम्म अन्नायगुणे सुंदररयणम्मि होइ जा सद्धा । तत्तोऽणंतगुणा खलु विनायगुणम्मि बोद्धव्वा ॥१०६५॥ અન્વચાઈ: સખ્ત મન્નીયમુને સુંદર સિમ્યગુ અજ્ઞાતગુણવાળા સુંદર રત્નમાં ના સાંજે શ્રદ્ધા રોટ્ટ હોય છે, તો તેનાથી મતપુ તુ અનંતગુણવાળી જ (શ્રદ્ધા) વિન્નાથ મિ-વિજ્ઞાતગુણમાં=જણાયેલા ગુણવાળા સુંદર રત્નમાં, વોદ્ધિથ્વી=જાણવી. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૫ ગાથાર્થ : સમ્યગ નહીં જણાયેલ ગુણવાળા સુંદર રત્નમાં જે શ્રદ્ધા હોય છે, તેના કરતાં અનંતગુણી જ શ્રદ્ધા જણાયેલા ગુણવાળા સુંદર રત્નમાં જાણવી. ટીકા : ___ सम्यगज्ञातगुणे-मनाग्ज्ञातगुण इत्यर्थः सुन्दररत्ने-चिन्तामण्यादौ भवति या श्रद्धा-उपादेयविषया, ततः श्रद्धाया अनन्तगुणैव तीव्रतया विज्ञातगुणे तस्मिन् बोद्धव्येति गाथार्थः ॥१०६५॥ ટીકાર્ય : સમ્યગુ નહીં જણાયેલા ગુણવાળા કંઈક જણાયેલા ગુણવાળા, ચિંતામણિ આદિ સુંદર રત્નમાં ઉપાદેયના વિષયવાળી જે શ્રદ્ધા હોય છે, તે શ્રદ્ધા કરતાં, જણાયેલા ગુણવાળા તેમાં ચિંતામણિ આદિ સુંદર રત્નમાં, તીવ્રતા હોવાને કારણે અનંતગુણવાળી જ શ્રદ્ધા જાણવી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દ્રવ્યસમ્યક્તમાં ભગવાનના વચનનું થોડું જ્ઞાન હોય છે, જે જ્ઞાનને કારણે “જિનવચન જ તત્ત્વ છે, અન્ય નહીં તેવી જીવને સ્થિર શ્રદ્ધા થાય છે; છતાં મોક્ષમાર્ગને બતાવનારાં સર્વ દર્શન સાથે તુલના કરીને “આ જ જિનવચન તત્ત્વ છે', તેવું યથાવસ્થિત વસ્તુને ગ્રહણ કરનારું જ્ઞાન દ્રવ્યસમ્યક્તમાં નથી. આથી જેમ થોડા જ્ઞાતગુણવાળા ચિંતામણિ આદિ રત્નમાં જે ઉપાદેયપણાની શ્રદ્ધા હોય છે, તેના કરતાં અનંતગુણી તીવ્ર શ્રદ્ધા વિજ્ઞાતગુણવાળા ચિંતામણિ આદિ રત્નમાં હોય છે, તેમ દ્રવ્યસમ્યક્તમાં ભગવાનના વચન પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેના કરતાં અનંતગુણી તીવ્ર શ્રદ્ધા ભાવસભ્યત્ત્વમાં હોય છે. - અહીં વિશેષ એ છે કે જેને ચિંતામણિ આદિ રત્ન સર્વ ઇષ્ટની સિદ્ધિનું કારણ છે એવું જ્ઞાન હોય, તેને ચિંતામણિ આદિ રત્ન પ્રત્યે ઉપાદેયબુદ્ધિ થાય છે; છતાં જેણે પ્રત્યક્ષથી ચિંતામણિ આદિનું ફળ જોયું નથી, તેને ચિંતામણિ આદિ રત્નમાં જે ઉપાદેયબુદ્ધિ હોય છે, તેના કરતાં જેણે તેનું ફળ સ્વયં અનુભવ્યું છે તેને ચિંતામણિ આદિ રત્નમાં અનંતગુણી ઉપાદેયબુદ્ધિ હોય છે. તે રીતે જેમને “ભગવાનનાં શાસ્ત્રો કષ-છેદતાપથી પરિશુદ્ધ છે માટે આ જ ભગવાનનું શાસન એકાંતે કલ્યાણ કરનારું છે” તેવો બોધ નથી, છતાં માર્ગાનુસારી બુદ્ધિ હોવાને કારણે જેઓને રાગાદિથી પ્રતિપક્ષ પ્રવૃત્તિની ઓઘથી રુચિ થઈ છે, અને આ જિનશાસન રાગાદિનો ઉચ્છેદ કરનારું છે તેવો સામાન્યથી બોધ થયો છે, અને તેના કારણે જિનવચન જ તત્ત્વ છે, અન્ય નહીં, તેવી જેઓને રુચિ થઈ છે, તેવા જીવોની આવા પ્રકારની રુચિ, ચિંતામણિ આદિ રત્ન જેવા ભગવાનના વચનના થોડા જ્ઞાનને કારણે થયેલી છે, તેથી આવા જીવોને દ્રવ્યસમ્યક્ત છે. વળી, જેમણે સંયમ ગ્રહણ કરીને ભગવાનનાં શાસ્ત્રોના પરમાર્થનો બોધ કર્યો છે, ભગવાનના શાસ્ત્રોનાં પ્રત્યેક વચન કઈ રીતે રાગાદિના ઉચ્છેદનું કારણ છે તે સ્પષ્ટ રીતે જાણ્યું છે, અને અન્ય દર્શનોનાં વચનો મોક્ષમાર્ગને બતાવનારાં હોવા છતાં પૂર્ણ વિવેકવાળાં નહીં હોવાથી એકાંતે રાગાદિનો ઉચ્છેદ કરનારાં નથી તેવું જેઓને જ્ઞાન છે, તેવા જીવોને ભગવાનના વચન પ્રત્યે અનંતગુણી શ્રદ્ધા થાય છે, જે ભાવસમ્યક્તરૂપ છે. ll૧૦૬પી. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૬ ગાથા : तम्हा उ भावसम्मं एवंविहमेव होइ नायव्वं । पसमाइलिंगजणयं निअमा एवंविहं चेव ॥१०६६॥ અન્વયાર્થ : ત ૩ વળી તે કારણથી પફમાહ્નિકાનપાયં પ્રશમાદિ લિંગનું જનક એવું માનવસમું ભાવસમ્યક્ત વંવિમેવ આવા પ્રકારનું જ નાયબ્રે ફોડું=જ્ઞાતવ્ય થાય છે; નિવમા નિયમથી વંવિદં વેવ આવા પ્રકારનું જ છે=ભાવસમ્યક્ત પોતાના પ્રશમાદિ કાર્યને કરનારું જ છે. ગાથાર્થ : વળી તે કારણથી પ્રશમાદિ લિંગનું જનક એવું ભાવસભ્યત્વ ગાથા ૧૦૬૪ના ઉત્તરાર્ધમાં બતાવ્યું એવા પ્રકારનું જ જાણવું, નિચમા ભાવસભ્યત્વ પોતાના પ્રશમાદિ કાર્યને કરનારું જ છે. ટીકા : ___ यस्मादेवं तस्माद् भावसम्यक्त्वमेवंविधमेव-यथोक्तलक्षणं भवति ज्ञातव्यं प्रशमादिलिङ्गजनकंस्वकार्यकृदित्यर्थः, नियमादेवंविधमेव, नाऽन्यदिति गाथार्थः ॥१०६६॥ ટીકાર્યઃ જે કારણથી આમ છે–પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે અજ્ઞાતગુણવાળા જિનવચનમાં જે શ્રદ્ધા થાય છે તે શ્રદ્ધા કરતાં વિજ્ઞાતગુણવાળા જિનવચનમાં અનંતગુણી જ શ્રદ્ધા થાય છે એમ છે, તે કારણથી પ્રશમાદિ લિંગને પેદા કરનારું પોતાના કાર્યને કરનારું, ભાવસમ્યક્ત આવા પ્રકારનું જ યથોક્તલક્ષણવાળું =જે પ્રમાણે ગાથા ૧૦૬૪ના ઉત્તરાર્ધમાં કહેવાયું તે પ્રકારના સ્વરૂપવાળું જ, જ્ઞાતવ્ય થાય છે; નિયમથી આવા પ્રકારનું જ છે=ભાવસમ્યક્ત પોતાના પ્રશમાદિ કાર્યને કરનારું જ છે, અન્ય નહીં=ભાવસમ્યક્ત પોતાના કાર્યને નહી કરનારું હોતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસમ્યક્ત કરતાં ભાવસમ્યક્તમાં અનંતગુણી જ તીવ્ર શ્રદ્ધા હોય છે, તે કારણથી ભાવસમ્યક્ત ગાથા ૧૦૬૪ના ઉત્તરાર્ધમાં કહેવાયેલ સ્વરૂપવાળું જ છે; કેમ કે આવા પ્રકારની શ્રદ્ધાવાળા જીવો ભગવાનના વચનના પરમાર્થને જાણીને અવશ્ય શક્તિ અનુસાર યત્ન કરનારા હોય છે, તેથી તેઓની ભગવાનના વચનમાં થયેલી અનંતગુણી રુચિ અવશ્ય પોતાના કાર્યને કરે છે. આથી જિનવચનના પરમાર્થને જાણીને, ઉચિત ક્રિયાઓ કરીને, પ્રશમાદિ લિંગો પેદા કરાવે તેવી ઉત્તમ કોટિની રુચિ ભાવસમ્યક્તમાં હોય છે. વળી તેને દઢ કરવા માટે ટીકામાં કહ્યું કે ભાવસમ્યક્ત નિયમથી આવા પ્રકારનું જ છે અર્થાત્ પ્રમાદિરૂપ પોતાનું કાર્ય કરે એવા પ્રકારનું જ છે, અન્ય નહીં. આનાથી એ પ્રાપ્ત થાય કે યથાવસ્થિત વસ્તુને ગ્રહણ કરનારા જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ એવું પ્રશમાદિ કાર્યને કરનારું ભાવસમ્યક્ત છે, અને ભાવસમ્યક્ત આવું કેમ છે? તે બતાવવા માટે પૂર્વગાથામાં For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૬૬-૧૦૦ કહ્યું કે દ્રવ્યસમ્યક્ત કરતાં ભાવસમ્યક્તમાં અનંતગુણી જ તીવ્ર શ્રદ્ધા હોય છે, અને આ અનંતગુણી શ્રદ્ધા જિનવચનના પરમાર્થને જાણવામાત્રથી ચરિતાર્થ થનારી નથી, પરંતુ જિનવચનના બોધ પ્રમાણે શક્તિ અનુસાર પ્રયત્ન કરાવનારી છે. માટે પ્રસ્તુત ગાથાના અંતે કહ્યું કે ભાવસમ્યક્ત નિયમ આવા પ્રકારનું જ છે. ૧૦૬૬ો અવતરણિકા: ભાવસમ્યક્ત પામ્યા પછી તેનાથી ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તે બતાવે છે – ગાથા : तत्तो अ तिव्वभावा परिसुद्धो होइ चरणपरिणामो । तत्तो दुक्खविमोक्खो सासयसोक्खो तओ मोक्खो ॥१०६७॥ અન્વયાર્થ : તત્તો અને તેનાથી=ભાવસમ્યક્તથી, (તીવ્ર શુભ ભાવ થાય છે.) તિવ્યભાવ=તીવ્ર ભાવથી પરિશુદ્ધ વરVારિ ITનો પરિશુદ્ધ એવો ચરણનો પરિણામ રોટ્ટ થાય છે, તત્તો તેનાથી=પરિશુદ્ધ એવા ચરણના પરિણામથી, દુવિનોવોદુઃખનો વિમોક્ષ થાય છે, તો તેનાથી દુઃખના વિમોક્ષથી, સાસયસોમgો મોવલ્લો-શાશ્વત સૌખ્યરૂપ મોક્ષ થાય છે. ગાથાર્થ : અને ભાવસભ્યત્ત્વથી તીવ્ર શુભ ભાવ થાય છે, તીવ્ર શુભ ભાવથી પરિશુદ્ધ એવો ચારિત્રનો પરિણામ થાય છે, તે પરિણામથી દુઃખનો વિમોક્ષ થાય છે, તે દુઃખના વિમોક્ષથી શાશ્વત સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. ટીકા : ____ ततश्च यथोदितात् सम्यक्त्वात् तीव्रो भावः शुभः, ततः तीव्रभावात् परिशुद्धो भवति निष्कलङ्कश्चरणपरिणामो भावरूप इत्यर्थः, ततः चरणपरिणामात् सकाशाद् दुःखविमोक्षः-घातिकर्मभवोपग्राहिकर्मविमोक्षः, शाश्वतसौख्यस्ततो मोक्ष इति गाथार्थः ॥१०६७॥ ટીકાર્થ : અને તેનાથી યથોદિત એવા સમ્યક્તથી=જે પ્રકારે ગાથા ૧૦૬૪ના ઉત્તરાર્ધમાં કહેવાયું તે પ્રકારના ભાવસમ્યક્તથી, તીવ્ર એવો શુભ ભાવ થાય છે, તે તીવ્ર ભાવથી પરિશુદ્ધ=નિષ્કલંક, એવો ભાવરૂપ ચરણનો પરિણામ થાય છે; તે ચરણના પરિણામથી દુઃખનો વિમોક્ષ થાય છે=ઘાતી કર્મ અને ભવોપગ્રાહી કર્મનો વિમોક્ષ થાય છે, તેનાથી તે દુઃખના વિમોક્ષથી, શાશ્વત સુખપણારૂપ મોક્ષ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦-૧૦૬૮ ભાવાર્થ : દ્રવ્યસમ્યક્ત પામ્યા પછી શાસ્ત્રાભ્યાસ કરીને ગીતાર્થ થયેલા મહાત્માઓને ભાવસમ્યક્ત થાય છે, અને તે ભાવસમ્યક્તથી તેઓને તીવ્ર ભાવ થાય છે અર્થાતુ ભાવસભ્યત્વવાળા જીવો પ્રગમાદિ ભાવવાળા હોય છે, તેથી તેઓને સંસારનો અંત કરે એવો તીવ્ર શુભ ભાવ થાય છે, જેનાથી તેઓને પરિશુદ્ધ એવો ચારિત્રનો પરિણામ થાય છે અર્થાત્ દોષોથી સંપૂર્ણ રહિત અને ઉત્તરોત્તર સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને તેવો અસંગઅનુષ્ઠાનરૂપ ચારિત્રનો પરિણામ થાય છે; અને તેનાથી તેઓના દુઃખનો મોક્ષ થાય છે અર્થાત્ જીવને દુઃખ દેનારાં એવાં ઘાતી કર્મો અને ભવોપગ્રાહી કર્મોનો વિમોક્ષ થાય છે. આશય એ છે કે ભાવસમ્યક્તવાળા યોગીઓને સંસારનો ઉચ્છેદ કરાવે એવો તીવ્ર શુભ ભાવ વર્તે છે, તેથી તેઓ અત્યંત અપ્રમાદભાવથી ચારિત્રમાં યત્ન કરીને ક્ષપકશ્રેણિ માંડે છે, અને ઘાતી કર્મોનો નાશ કરે છે; તેમ જ ઉચિત કાળે યોગનિરોધ કરીને ભવોપગ્રાહી એવાં સર્વ કર્મોનો નાશ કરે છે, અને અંતે તેઓ શાશ્વત સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ કરે છે. ૧૦૬૭ી. અવતરણિકા: प्रासङ्गिकमभिधाय प्रकृते मीलयति - અવતરણિતાર્થ : - પ્રાસંગિકને કહીને પ્રકૃતિમાં મેળવે છે – ભાવાર્થ : ગાથા ૧૦૧૯-૧૦૨૦માં ગીતાર્થ આચાર્યએ શિષ્યો પાસે શેનું વ્યાખ્યાન કરવું જોઈએ? તે બતાવતાં કહ્યું કે આચાર્યએ શિષ્યો પાસે સુપ્રશસ્ત એવા નંદીસૂત્ર આદિ જિનવચનનું વ્યાખ્યાન કરવું જોઈએ, અથવા કોઈ યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું અથવા તો દૃષ્ટિવાદાદિમાંથી નિવ્ઢ એવાં શેષ શાસ્ત્રોનું વ્યાખ્યાન કરવું જોઈએ. વળી દૃષ્ટિવાદાદિમાંથી નિવ્યંઢ એવાં શાસ્ત્રો ક્યાં છે? તે બતાવવા માટે ગાથા ૧૦૨૧માં નિબૂઢનું લક્ષણ કરતાં કહ્યું કે ગ્રંથરૂપ જેમાં કષ-છેદ-તાપથી પરિશુદ્ધ એવો સમ્યગુ ધર્મ વર્ણન કરાયો હોય તે ગ્રંથરૂપ નિબૂઢ છે. તેથી જિજ્ઞાસા થાય કે ધર્મના વિષયમાં કષ-છેદ-તાપ કેવા પ્રકારનાં છે? માટે ગાથા ૧૦૨૨થી ૧૦૨૪માં કષાદિનું સ્વરૂપ બતાવ્યું, અને ગાથા ૧૦૨૫માં કહ્યું કે કષાદિથી પરિશુદ્ધ ન હોય એવો શ્રત અને ચારિત્રરૂપ ધર્મ ફળને અવશ્ય સાધતો નથી; અને તેની પુષ્ટિ માટે ગાથા ૧૦૨૬૧૦૨૭માં કહ્યું કે ધર્મ એ ઉત્તમ પુરુષાર્થ છે, તેથી ધર્મમાં ઠગાયેલો જીવ સર્વ કલ્યાણોમાં ઠગાય છે, અને ધર્મમાં નહીં ઠગાયેલો જીવ સર્વ કલ્યાણોમાં ઠગાતો નથી. આથી કલ્યાણના અર્થી જીવે સૂક્ષ્મ બુદ્ધિથી શ્રુતધર્મ અને ચારિત્રધર્મની કષાદિથી પરીક્ષા કરવી જોઈએ વળી ત્યાં કોઈને જિજ્ઞાસા થાય કે તે કલ્યાણો શું છે? તેથી પ્રાસંગિક રીતે ગાથા ૧૦૨૮માં કહ્યું કે સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવને દેવલોકાદિમાં શુભાનુબંધી સુખો પ્રાપ્ત થાય છે એ કલ્યાણો છે. ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષબીજ શું ચીજ છે? તેથી ગાથા ૧૦૨૯માં પ્રાસંગિક રીતે મોક્ષબીજનું સ્વરૂપ બતાવીને ગાથા ૧૦૩૧માં કહ્યું કે ભૂતાર્થના વાચક એવા ધૃતધર્મથી ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં પણ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૬૮ ૧૯૧ આનુષંગિક શંકા થઈ કે જીવને ભૂતાર્થવાચક એવા શ્રુતધર્મની અનંતીવાર પ્રાપ્તિ થવા છતાં અત્યાર સુધી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ કેમ ન થયું ? તેનો પણ ઉચિત ખુલાસો કરીને ગાથા ૧૦૬૭ સુધી બતાવ્યું કે જ્યારે ભૂતાર્થવાચક શ્રુતધર્મથી જીવનું વીર્ય ઉલ્લસિત થાય છે, ત્યારે ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ થાય છે, જે પરંપરાએ મોક્ષનું કારણ બને છે. આમ, ગાથા ૧૦૨૮થી આરંભીને કલ્યાણો શું છે ? ઇત્યાદિ સર્વ વસ્તુને પ્રાસંગિક રીતે કહીને તેનું પ્રકૃત સાથે મિલન કરે છે, અર્થાત્ ગાથા ૧૦૨૭માં કહેલ કે બુદ્ધિમાને સૂક્ષ્મ બુદ્ધિથી શ્રુતાદિ ધર્મની સમ્યગ્ પરીક્ષા કરવી જોઈએ, તે કથનનું પ્રકૃત કથન સાથે યોજન કરે છે ગાથા : — सुअधम्मस्स परिक्खा तओ कसाईहिं होइ कायव्वा । तत्तो रित्तधम्मो पायं होइ त्ति काऊणं ॥ १०६८॥ અન્વયાર્થ: તો-તે કારણથી=જે કારણથી ગાથા ૧૦૨૫ થી ૧૦૨૭ કહ્યું એમ છે તે કારણથી, સુગધમ્મા=શ્રુતધર્મની વસાસ્કૃતૢિ=કષાદિ વડે પરિવા=૫રીક્ષા જાયવ્યા હોŞ-કર્તવ્ય થાય છે. (અહીં પ્રશ્ન થાય કે કલ્યાણનું કારણ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ છે, તેથી કષાદિ વડે બંને ધર્મની પરીક્ષા કરવી જોઈએ; છતાં માત્ર શ્રુતધર્મની પરીક્ષા કરવી જોઈએ એમ કેમ કહ્યું ? એથી કહે છે –) પાયં-પ્રાયઃ તત્તો-તેનાથી=શ્રુતધર્મથી, વૃત્તિધો-ચારિત્રધર્મ હો=થાય છે, ત્તિ હ્રા (કષાદિ વડે શ્રુતધર્મની પરીક્ષા કરવી જોઈએ.) ં=એથી કરીને ગાથાર્થ જે કારણથી ગાથા ૧૦૨૫થી ૧૦૨૦માં કહ્યું એમ છે તે કારણથી, શ્રુતધર્મની કષાદિ વડે પરીક્ષા કરવી જોઈએ. અહીં પ્રશ્ન થાય કે કલ્યાણનું કારણ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ છે, તેથી કપાદિ વડે બંને ધર્મની પરીક્ષા કરવી જોઈએ, છતાં શ્રુતધર્મની જ પરીક્ષા કરવાની કેમ કહી ? એથી કહે છે પ્રાયઃ કરીને શ્રુતધર્મથી ચારિત્રધર્મ થાય છે, એથી કરીને કષાદિ વડે શ્રુતધર્મની પરીક્ષા કરવી જોઈએ. ટીકા ઃ श्रुतधर्म्मस्य चारित्रधर्म्मव्यवस्थाकारिणः परीक्षा - विचारणा ततः कषादिभिः = कषच्छेदतापैर्भवति कर्त्तव्या, किमित्यत्राह-ततः = श्रुतधर्म्मात् चारित्रधर्म्म: प्रायो - बाहुल्येन भवतीति कृत्वा, तस्मिन् परीक्षिते स परीक्षित एवेति गाथार्थः ॥ १०६८॥ ટીકાર્ય શ્રુતધર્મ......ર્તવ્યા, તે કારણથી=ગાથા ૧૦૨૫ થી ૧૦૨૭માં કહ્યું કે કષાદિ વડે અપરિશુદ્ધ એવો For Personal & Private Use Only — Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૮ ધર્મ અવશ્ય ફળમાં વિસંવાદી છે, ધર્મમાં ઠગાયેલો જીવ સર્વ કલ્યાણોમાં ઠગાય છે અને ધર્મમાં નહીં ઠગાયેલો જીવ સર્વ કલ્યાણોમાં ઠગાતો નથી, તે કારણથી, ચારિત્રધર્મની વ્યવસ્થાને કરનારા મૃતધર્મની કષાદિ વડે કષછેદ અને તાપ વડે, પરીક્ષા=વિચારણા, કર્તવ્ય થાય છે. ક્રિમિન્યત્રીદ - કયા કારણથી? અર્થાત્ શ્રતધર્મની અને ચારિત્રધર્મની પરીક્ષા કરવી જોઈએ એમ ન કહેતાં મૃતધર્મની પરીક્ષા કરવી જોઈએ, એમ કયા કારણથી કહ્યું? એમાં કહે છે – તત: ત્વી, પ્રાયઃ=બહુલપણાથી, તેનાથી શ્રુતધર્મથી, ચારિત્રધર્મ થાય છે, એથી કરીને કષાદિ વડે મૃતધર્મની પરીક્ષા કરવી જોઈએ, એમ કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે શ્રુતધર્મથી ચારિત્રધર્મ થાય છે, તો પણ કલ્યાણનું કારણ તો ધૃતરૂપ અને ચારિત્રરૂપ ઉભય ધર્મ છે. તેથી જેમ કષાદિ વડે શ્રતધર્મની પરીક્ષા કરવી જોઈએ તેમ ચારિત્રધર્મની પણ પરીક્ષા કરવી જોઈએ. એથી કહે છે – ત થા તે પરીક્ષિત હોતે છતે=ભૃતધર્મ કષાદિ વડે પરીક્ષા કરાયેલ હોતે છતે, તે પરીક્ષિત જ થાય છે=ચારિત્રધર્મ પરીક્ષા કરાયેલ જ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૨૫માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જે ધર્મ કષાદિ ત્રણેય વડે પરિશુદ્ધ ન હોય અથવા તો કષાદિ ત્રણમાંથી કોઈપણ એકમાં સારી રીતે ઘટતો ન હોય, તેવો ધર્મ નિયમથી પોતાના સાધ્યને સાધતો નથી; અને ગાથા ૧૦૨૬-૧૦૨૭માં કહ્યું કે ધર્મ એ ઉત્તમ પુરુષાર્થ છે, તેથી ધર્મમાં છેતરાયેલો જીવ સર્વ કલ્યાણોમાં છેતરાય છે, અને ધર્મમાં નહીં છેતરાયેલો જીવ સર્વ કલ્યાણોમાં છેતરાતો નથી. તેથી કલ્યાણના અર્થી જીવે શ્રતધર્મ અને ચારિત્રધર્મની સૂક્ષ્મ બુદ્ધિથી પરીક્ષા કરવી જોઈએ. આમ છતાં પ્રસ્તુત ગાથામાં કષાદિ વડે માત્ર શ્રતધર્મની પરીક્ષા કરવાની કહી. તેથી વિચારકને પ્રશ્ન થાય કે કષાદિ વડે શ્રતધર્મની પરીક્ષા કરવામાં આવે તો સાચો શ્રતધર્મ પ્રાપ્ત થાય, પરંતુ કષાદિ વડે ચારિત્રધર્મની પરીક્ષા કરવામાં ન આવે તો સાચો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય નહીં; અને શ્રતધર્મ શુદ્ધ પ્રાપ્ત થવા છતાં ચારિત્રધર્મ શુદ્ધ પ્રાપ્ત ન થાય તો કલ્યાણ કઈ રીતે થઈ શકે? માટે ખુલાસો કર્યો કે પ્રાયઃ કૃતધર્મથી ચારિત્રધર્મ થાય છે. તેથી શ્રતધર્મ કષાદિ વડે શુદ્ધ પ્રાપ્ત થયો હોય તો ચારિત્રધર્મ પણ શુદ્ધ જ પ્રાપ્ત થાય, અને તે સ્પષ્ટ કરવા માટે ટીકામાં કહ્યું કે શ્રુતધર્મની પરીક્ષા કરાયે છતે ચારિત્રધર્મની પણ પરીક્ષા થઈ જાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કલ્યાણનો અર્થી જીવ કષ-છેદ-તાપ વડે મૃતધર્મની પરીક્ષા કરે, અને તે શુદ્ધ કૃતધર્મથી પ્રાપ્ત થયેલા બોધ પ્રમાણે સમ્યગ્ પ્રવૃત્તિ કરે તો તેને ચારિત્રધર્મ પણ શુદ્ધ પ્રાપ્ત થાય છે. માટે શ્રુતધર્મની પરીક્ષાથી ચારિત્રધર્મની પણ પરીક્ષા થઈ જાય છે. અહીં ‘પ્રાયઃ' શબ્દથી એ કહેવું છે કે કેટલાક જીવો શ્રતધર્મની કષાદિથી પરીક્ષા કરીને સમ્યમ્ શ્રતધર્મને પ્રાપ્ત કરે છે, પરંતુ તેઓમાં તેવા પ્રકારનું સત્ત્વ ન હોવાથી તેઓ સમ્યગું ચારિત્રધર્મને પ્રાપ્ત કરી શકતા નથી; છતાં કલ્યાણનો અર્થી જીવ શુદ્ધ એવા શ્રુતધર્મને સ્વીકાર્યા પછી પ્રાયઃ કરીને ચારિત્રધર્મને પણ સ્વીકારે છે, એમ જણાવવા માટે કહ્યું કે પ્રાયઃ શ્રતધર્મથી ચારિત્રધર્મ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૮-૧૦૬૯ વળી, ટીકામાં શ્રુતધર્મનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે “ચારિત્રધર્મની વ્યવસ્થા કરનાર.” તેનાથી એ પ્રાપ્ત થાય કે શ્રતધર્મ માત્ર બોધથી ચરિતાર્થ થતો નથી, પરંતુ કલ્યાણના અનન્ય કારણભૂત એવા ચારિત્રધર્મની કેવા પ્રકારની ઉચિત વ્યવસ્થા છે? તેને બતાવનારો છે. આથી શ્રુતધર્મની જેમ જેમ અધિક અધિક વૃદ્ધિ થાય છે, તેમ તેમ યોગ્ય જીવમાં ચારિત્રધર્મના ઊંચા કંડકોની પણ પ્રાપ્તિ થાય છે. માટે શ્રુતધર્મ ચારિત્રધર્મની નિષ્પત્તિ કરનાર છે, અને આવા પ્રકારના શ્રતધર્મની કષાદિ વડે પરીક્ષા કરવાથી ચારિત્રધર્મની પણ પરીક્ષા થઈ જાય છે. ૧૦૬૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે કષાદિથી શ્રતધર્મની પરીક્ષા કરવી જોઈએ. તેથી હવે કષથી શુદ્ધ એવો શ્રુતધર્મ બતાવવા માટે કષનું લક્ષણ બતાવે છે – ગાથા : सुहुमो असेसविसओ सावज्जे जत्थ अत्थि पडिसेहो । रागाइविउडणसहं झाणाइ अ एस कससुद्धो ॥१०६९॥ અન્વયાર્થ : નત્ય-જ્યાં=જે મૃતધર્મમાં, સવિષે સાવઘવિષયક જુનો સૂક્ષ્મ, અવિસો અશેષ વિષયવાળો પડિલેહપ્રતિષેધ મલ્થિ છે, જ્ઞાફિ અને ધ્યાનાદિ રા//mવિડ UIÉરાગાદિના વિકુટ્ટનમાં સહ છે=રાગાદિનો નાશ કરવામાં સમર્થ છે, એ (શ્રુતધર્મ) સસુદ્ધો કષશુદ્ધ છે. ગાથાર્થ : જે શ્રુતધર્મમાં સાવધવિષયક સૂક્ષ્મ અને અશેષ વિષયવાળો પ્રતિષેધ છે, અને ધ્યાનાદિ રાગાદિનો નાશ કરવામાં સમર્થ છે, એ શ્રુતધર્મ કષશુદ્ધ છે. ટીકાઃ सूक्ष्मो-निपुणोऽशेषविषयः व्याप्त्येत्यर्थः सावधे-सपापे यत्राऽस्ति प्रतिषेधः श्रुतध, तथा रागादिविकुट्टनसह-समर्थं ध्यानादि च, एष कषशुद्धः श्रुतधर्म इति गाथार्थः ॥१०६९॥ ટીકાઈ: જે શ્રતધર્મમાં સાવધવિષયક સપાપવિષયક=પાપવાળી પ્રવૃત્તિવિષયક, સૂક્ષ્મ=નિપુણ, વ્યાપ્તિથી અશેષ વિષયવાળો પ્રતિષેધ છે, અને રાગાદિના વિકુટ્ટનમાં સહ સમર્થ, એવા ધ્યાનાદિ છે, એ શ્રુતધર્મ કષશુદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: જે શ્રુતધર્મમાં કર્મબંધના કારણભૂત એવી પાડવાની પ્રવૃત્તિનો સૂક્ષ્મ નિષેધ છે, વ્યાપ્તિથી સમગ્ર પાપની પ્રવૃત્તિનો નિષેધ છે અર્થાત્ સંપૂર્ણ પાપપ્રવૃત્તિમાં વ્યાપ્તિથી નિષેધ છે, અને રાગાદિ મોહના પરિણામનો For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૯-૧૦૦૦ નાશ કરવામાં સમર્થ એવાં ધ્યાન-અધ્યયનાદિની વિધિ છે, તે મૃતધર્મ કષપરીક્ષાથી શુદ્ધ છે. શાસ્ત્ર સામાન્યથી વિધિ અને નિષેધ બતાવે છે અર્થાત્ જે પ્રવૃત્તિ આત્માને અહિતકારી છે તેનો નિષેધ કરે છે, અને જે પ્રવૃત્તિ આત્માને હિતકારી છે તેનું વિધાન કરે છે; અને જે શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો હોવા છતાં સૂક્ષ્મ નિષેધ બતાવ્યો ન હોય, તે શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિનો પૂલથી નિષેધ બતાવ્યો હોવાથી તે શાસ્ત્ર કષથી શુદ્ધ નથી; પરંતુ જે શાસ્ત્રમાં સૂક્ષ્મ પણ પાપની પ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો હોય તે શાસ્ત્ર કષથી શુદ્ધ છે; અને જે શાસ્ત્રમાં કોઈક પાપપ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો હોય, અને કોઈક પાપપ્રવૃત્તિનો નિષેધ ન બતાવ્યો હોય, તે શાસ્ત્ર પણ કષથી શુદ્ધ નથી; પરંતુ જે શાસ્ત્રમાં સર્વ પાપપ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો હોય તે શાસ્ત્ર કષથી શુદ્ધ છે. વળી, શાસ્ત્ર જેમ આત્માનું અહિતમાંથી રક્ષણ કરવા માટે પાપનો નિષેધ કરે છે, તેમ આત્માને હિતમાં પ્રવૃત્તિ કરાવવા માટે ધ્યાન-અધ્યયનાદિનું વિધાન પણ કરે છે. તેથી જે શાસ્ત્રમાં રાગાદિ રૂપ મોહના પરિણામનો નાશ કરવા સમર્થ બને એવી ધ્યાનાદિની ક્રિયા બતાવી હોય તે શાસ્ત્રનાં વિધિવાક્યો કષશુદ્ધ છે; પરંતુ જે શાસ્ત્રમાં બતાવેલી ધ્યાનાદિની પ્રવૃત્તિ મોહનું ઉમૂલન કરવા સમર્થ ન બનતી હોય, તે શાસ્ત્રનાં વિધિવાક્યો કષશુદ્ધ નથી. આમ, જે શાસ્ત્રનાં વિધિવચનો રાગાદિના ઉન્મેલનનું કારણ બનતાં હોય, અને નિષેધવચનો સૂક્ષ્મ અને સંપૂર્ણ પાપપ્રવૃત્તિના નિરોધનું કારણ બનતાં હોય, તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ કહેવાય. એ જ રીતે આવા કષશુદ્ધ શાસ્ત્રના વચનાનુસાર જે પુરુષને યથાર્થ જ બોધ થાય, તે પુરુષને પ્રાપ્ત થયેલ શ્રુતજ્ઞાન કષશુદ્ધ છે અને કષશુદ્ધ પણ શાસ્ત્રથી જે પુરુષને તે પ્રકારનો યથાર્થ બોધ ન થાય, તે પુરુષને પ્રાપ્ત થયેલ શ્રુતજ્ઞાન કષશુદ્ધ નથી. /૧૦૬૯ો. અવતરણિકા : इत्थं लक्षणमभिधायोदाहरणमाह - અવતરણિકાઈઃ આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, લક્ષણને કષશુદ્ધ ધૃતધર્મના સ્વરૂપને, કહીને ઉદાહરણને વિધિનિષેધવિષયક કષશુદ્ધ ધૃતધર્મના દષ્ટાંતને, કહે છે – ગાથા : जह मणवयकाएहि परस्स पीडा दढं न कायव्वा । झाएअव्वं च सया रागाइविवक्खजालं तु ॥१०७०॥ અન્વયાર્થ: નદ જે પ્રમાણે માવહિં મન-વચન-કાયા વડે પર પીડા પરની પીડા ઢંદઢ અત્યંત, ન #ાવ્યા ન કરવી જોઈએ, સયા રં=અને સદા રામવિવનાનં તુકરાગાદિના વિપક્ષનાલનું જ ક્ષાબં ધ્યાન કરવું જોઈએ. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૦ ૧૯૫ ગાથાર્થ : જે પ્રમાણે મન-વચન-કાયા વડે પરની પીડા અત્યંત ન કરવી જોઈએ, અને હંમેશાં રાગાદિના વિપક્ષ એવા પદાર્થનું જ ચિંતવન કરવું જોઈએ અર્થાત્ તેવા પદાર્થને બતાવનારા શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ અને તેના અર્થથી આત્માને ભાવિત કરવો જોઈએ. ટીકા : ___ यथा मनोवाक्कायैः करणभूतैः परस्य पीडा दृढं न कर्त्तव्या क्षान्त्यादिभेदेन, तथा ध्यातव्यं च सदा विधिना रागादिविपक्षजालं तु यथोचितमिति गाथार्थः ॥१०७०॥ ટીકાર્ય : જે પ્રમાણે કરણભૂત એવા મન-વચન-કાયા વડે પરની પીડા ક્ષાંતિ આદિના ભેદથી ક્ષમાદિના પરિણામથી, દઢ=અત્યંત, ન કરવી જોઈએ અને તે રીતે સદા વિધિ વડે રાગાદિના વિપક્ષનાલનું જ યથોચિત ધ્યાન કરવું જોઈએ=રાગાદિથી વિપરીત ભાવોના સમૂહનું ઔચિત્યપૂર્વક ધ્યાન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કષશુદ્ધ કૃતધર્મનું લક્ષણ બતાવતાં પ્રથમ નિષેધ બતાવ્યો, કે જે શાસ્ત્રમાં સાવદ્યવિષયક સૂક્ષ્મ અને સંપૂર્ણ નિષેધ હોય તે શાસ્ત્ર કષશુદ્ધ છે. તેમાં હવે દષ્ટાંત બતાવે છે – જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે કે પરપીડાના કરણભૂત એવાં મન-વચન-કાયા દ્વારા અન્ય જીવોની પીડાનું અત્યંત વર્જન કરવું જોઈએ, અને તે અત્યંત વર્જન ક્ષાંતિ આદિના ભેદથી કરવું જોઈએ, અર્થાત્ જે સાધુ ક્ષમા વગેરે દશ પ્રકારના શ્રમણધર્મમાં અત્યંત અપ્રમાદથી યત્ન કરતા હોય, તે સાધુ અન્ય જીવોની પીડાનું અત્યંત વર્જન કરી શકે છે, અન્ય નહીં. અને આવા પ્રકારનો સાવદ્ય પ્રવૃત્તિનો નિષેધ જે શાસ્ત્રમાં કર્યો હોય તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ છે; તેમ જ તેવા શાસ્ત્રના વચનથી થયેલો યથાર્થ બોધ કષશુદ્ધ શ્રુતજ્ઞાન છે. વળી, પૂર્વગાથામાં કષશુદ્ધ શ્રતધર્મનું લક્ષણ બતાવતાં વિધિ બતાવી, કે જે શાસ્ત્રમાં રાગાદિના નાશમાં સમર્થ એવા ધ્યાનાદિનું વિધાન હોય તે શાસ્ત્ર કષશુદ્ધ છે. તેમાં હવે દષ્ટાંત બતાવે છે – જે શાસ્ત્રમાં એવું કહ્યું હોય કે હંમેશાં વિધિપૂર્વક રાગાદિના વિપક્ષના સમૂહને બતાવનારાં શાસ્ત્રવચનોનું યથોચિત ચિંતવન કરવું જોઈએ, તે શાસ્ત્ર કષશુદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ શાસ્ત્રમાં વિધિપૂર્વક ધ્યાનાદિ કરવાનું વિધાન હોય, પરંતુ તે ધ્યાનાદિ રાગાદિના ઉચ્છેદનું કારણ બને તે રીતે ન બતાવ્યાં હોય, તો તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ નથી. અને જે શાસ્ત્રમાં કહ્યું હોય કે હંમેશાં રાગાદિનો ઉચ્છેદ થાય તે રીતે વિધિપૂર્વક ધ્યાનાદિ ઉચિત અનુષ્ઠાન સેવવાં જોઈએ, તો તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ છે; કેમ કે આવા શાસ્ત્રમાં બતાવેલ વિધિવાક્ય અનુસાર પ્રવૃત્તિ કરવામાં આવે, તો જીવમાં અવશ્ય મોહના પરિણામો ઘટે છે, જેથી ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થાય છે. માટે આવા પ્રકારના વિધિ અને નિષેધવાળો મૃતધર્મ કષશુદ્ધ છે. અહીં વિશેષ એ છે કે પરપીડા અત્યંત ન કરવી જોઈએ એ કથનથી જીવરક્ષાની સૂક્ષ્મ યતના પ્રાપ્ત થાય; પરંતુ શાંતિ આદિના ભેદથી પરપીડા અત્યંત કરવી ન જોઈએ, એ કથનથી એ પ્રાપ્ત થાય કે સાધુમાં For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા” દ્વાર / ગાથા ૧૦૦૦-૧૦૦૧ ક્ષમા આદિ ભાવો ન વર્તતા હોય તે વખતે બાહ્ય રીતે પરપીડાના પરિહાર અર્થે સાધુ સૂક્ષ્મ યતના કરતા હોય તોપણ તે સાધુમાં પરપીડાને અનુકૂળ કષાયની પરિણતિ વર્તે છે; કેમ કે કાષાયિક ભાવો પરપીડાના બીજ છે. આથી પરપીડાના પરિવારના અર્થી સાધુએ જેમ બાહ્ય રીતે સૂક્ષ્મ યતના કરવી જોઈએ, તેમ અંતરંગ રીતે પરપીડાના બીજભૂત કાષાયિક ભાવોના અપ્રવર્તનમાં પણ યત્ન કરવો જોઈએ. તેથી પરપીડાના પરિવાર માટે ક્ષમા આદિ ભાવપૂર્વક બાહ્ય ઉચિત જયણા કરનારા સાધુથી જ સાવદ્ય પ્રવૃત્તિનો સૂક્ષ્મ અને સંપૂર્ણ વિષયવાળો પરિહાર થાય છે. વળી, “સદા વિધિપૂર્વક રાગાદિ વિપક્ષનાલનું યથોચિત ધ્યાન કરવું જોઈએ.એ કથનમાં યથોચિત’ શબ્દનું તાત્પર્ય એ છે કે પોતાની ભૂમિકાનો વિચાર કરીને ઉપરની ભૂમિકાને પ્રાપ્ત કરવામાં જે રાગાદિ બાધક બનતા હોય તે રાગાદિના વિરુદ્ધ ભાવોના સમૂહનું ચિંતવન કરવું જોઈએ, પરંતુ જો પોતાની ભૂમિકાનો વિચાર કર્યા વગર અત્યંત ઉપરની ભૂમિકાની પ્રાપ્તિના બાધક એવા રાગાદિના વિરુદ્ધ ભાવોનું ચિંતવન કરવામાં આવે તો ફળ પ્રાપ્ત થાય નહીં. જેમ કે દેશવિરતિ પાળવા માટે પણ અસમર્થ શ્રાવક જિનકલ્પ વગેરેના ભાવોની નિષ્પત્તિમાં બાધક બનનારા રાગાદિના વિપક્ષ ભાવોનું ચિંતવન કરે તો તે ચિંતવન ફળપ્રાપ્તિનું કારણ બનતું નથી, પરંતુ દેશવિરતિની નિષ્પત્તિમાં બાધક બનનારા રાગાદિના ઉચ્છેદને અનુકૂળ એવાં ઉચિત અનુષ્ઠાનો કરીને રાગાદિના વિપક્ષ ભાવો કરવા પ્રયત્ન કરે તો તે ભાવો ફળપ્રાપ્તિનું કારણ બની શકે. માટે પોતાની ભૂમિકાના ઔચિત્યથી રાગાદિના વિપરીત ભાવોના કારણભૂત અનુષ્ઠાનોમાં કલ્યાણના અર્થી જીવે યત્ન કરવો જોઈએ. વળી, આ યત્ન પણ માત્ર અનુષ્ઠાનોના સેવનથી થતો નથી, પરંતુ જિનવચન અનુસાર વિધિપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરવાથી થાય છે, અને તે પ્રવૃત્તિ પણ ક્યારેક કરવાથી ફળ નિષ્પન્ન થતું નથી, પરંતુ હંમેશાં કરવાથી ફળ નિષ્પન્ન થાય છે. આથી એ ફલિત થયું કે દેશવિરતિના બાધક એવા રાગાદિના ઉચ્છેદનું કારણ બને એવાં ઉચિત અનુષ્ઠાનો વિધિપૂર્વક સદા સેવવાથી રાગાદિનો ઉચ્છેદ થાય છે. આથી ગુણસ્થાનકની પ્રવૃત્તિમાં વિધિપૂર્વક યત્ન કરનાર શ્રાવક જેમ ધર્મનાં અનુષ્ઠાનો કરતી વખતે રાગાદિના વિપક્ષ ભાવો પેદા થાય તે રીતે યત્ન કરે, તેમ સંસારની પ્રવૃત્તિઓ કરતી વખતે પણ રાગાદિના પરિવારમાં અત્યંત સાવધાનતાપૂર્વક યત્ન કરે, એ સર્વ રાગાદિના ઉચ્છેદના ચિંતનસ્વરૂપ છે. આમ, જે શાસ્ત્રમાં મન-વચન-કાયા વડે પરપીડા કરવાનો દઢ નિષેધ કર્યો હોય, અને રાગાદિના વિપક્ષ ભાવોનું સદા અને યથોચિત ધ્યાન કરવાનું વિધાન કર્યું હોય, તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ છે. ll૧૦૭૦ના અવતરણિકા : व्यतिरेकतः कषशुद्धमाह - અવતરણિકાર્ય : વ્યતિરેકથી કષશુદ્ધ એવા આગમને કહે છે – For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વારે / ગાથા ૧૦૦૧ ભાવાર્થ : ગાથા ૧૦૭૦માં કયો શ્રતધર્મ કષશુદ્ધ છે? તે બતાવ્યું. હવે કયો શ્રતધર્મ કષશુદ્ધ નથી? તે બતાવે ગાથા : थूलो ण सव्वविसओ सावज्जे जत्थ होइ पडिसेहो । रागाइविउडणसहं न य झाणाई वि तयसुद्धो ॥१०७१॥ અન્વચાઈ: - નલ્થ-જ્યાં=જે આગમમાં, સવિન્ને સાવદ્યવિષયક શૂનો સદ્ગવિસોત્રશૂલ (અને) ન સર્વવિષયવાળો અસર્વવિષયવાળો, પડિલેહ-પ્રતિષેધ છે, સારૂં વિય અને ધ્યાનાદિ પણ રાવિડ સદં ર-રાગાદિના વિકુટનમાં સહ નથી=રાગાદિનો નાશ કરવામાં સમર્થ નથી, (તે આગમ) તયસુદ્ધો તેનાથી અશુદ્ધ છે=કષથી અશુદ્ધ છે. ગાથાર્થ : જે આગમમાં સાવધવિષયક સ્કૂલ અને અસર્વવિષયવાળો પ્રતિષેધ છે, અને ધ્યાનાદિ પણ રાગાદિનો નાશ કરવામાં સમર્થ નથી, એ આગમ કષથી અશુદ્ધ છે. ટીકા : स्थूल:=अनिपुणः न सर्वविषयः अव्यापकः सावद्ये वस्तुनि यत्र भवति प्रतिषेधः आगमे, रागादिविकुट्टनसमर्थं न च ध्यानाद्यपि यत्र, स तदशुद्धः कषाशुद्ध इति गाथार्थः ॥१०७१॥ ટીકાર્ય : જે આગમમાં સાવદ્ય વસ્તુવિષયક સ્કૂલ=અનિપુણ, ન સર્વવિષયવાળો=અવ્યાપક, પ્રતિષેધ હોય, અને જ્યાં=જે આગમમાં, ધ્યાનાદિ પણ રાગાદિના વિકુટ્ટનમાં સમર્થ ન હોય, તે આગમ તેનાથી અશુદ્ધ છે=કષથી અશુદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે આગમમાં હિંસાદિ પાંચ સાવદ્ય પ્રવૃત્તિઓનો સ્થૂલથી નિષેધ કર્યો હોય પરંતુ અતિ સૂક્ષ્મતાથી નિષેધ ન કર્યો હોય, અને સર્વવિષયક નિષેધ ન કર્યો હોય, તે આગમ કષશુદ્ધ નથી. જેમ કે કોઈ શાસ્ત્ર એકેન્દ્રિયાદિની સૂક્ષ્મ યતના પણ બતાવતું હોય, અને એકેન્દ્રિયાદિની હિંસાનો સર્વવિષયવાળો બાહ્ય નિષેધ પણ બતાવતું હોય; આમ છતાં ક્ષમા આદિ ભાવોમાં યત્નપૂર્વકની એકેન્દ્રિયાદિની સૂક્ષ્મ યતના ન બતાવતું હોય અર્થાત્ હિંસાના બીજભૂત એવા કાષાયિક ભાવોના પરિહારપૂર્વકનો એકેન્દ્રિયાદિની હિંસાનો નિષેધ ન બતાવતું હોય, તો તે શાસ્ત્ર કષશુદ્ધ નથી. વળી, જે આગમમાં ધ્યાન-અધ્યયનાદિ કરવાની વિધિ બતાવી હોય, પરંતુ તે ધ્યાનાદિની વિધિ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ રાગાદિના ઉચ્છેદમાં સમર્થ બને તે રીતે બતાવી ન હોય, તો તે આગમ કષશુદ્ધ નથી. આનાથી એ ફલિત થાય કે કોઈ શાસ્ત્રમાં એકેન્દ્રિયાદિવિષયક હિંસાનો સૂક્ષ્મ નિષેધ ન કર્યો હોય, અને કદાચ સૂક્ષ્મ નિષેધ કર્યો હોય તોપણ સર્વથા નિષેધ ન કર્યો, માત્ર હિંસાનો બાહ્ય નિષેધ કર્યો હોય, જેના કારણે ક્ષમા આદિ ભાવોની વૃદ્ધિ થતી ન હોય, તો તે શાસ્ત્રના વચનથી હિંસાનો પૂર્ણ નિષેધ નહીં થતો હોવાથી તે શાસ્ત્ર કષશુદ્ધ નથી. વળી, કોઈ શાસ્ત્રમાં આત્મિક ગુણોના ઉલ્લસન માટે ધ્યાનાદિ ક્રિયાનું વિધાન કર્યું હોય, પરંતુ તે ધ્યાનઅધ્યયનાદિ ક્રિયાનું વિધાન તે પ્રકારે ન કર્યું હોય કે જેનાથી રાગાદિનો ઉચ્છેદ થાય, તો તે શાસ્ત્રનું વિધિવચન શુદ્ધ નહીં હોવાથી તે શાસ્ત્ર કષશુદ્ધ નથી. ૧૦૭૧ અવતરણિકા : अत्रैवोदाहरणमाह અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૧-૧૦૭૨ અવતરણિકાર્ય અહીં જ=વ્યતિરેકથી કશુદ્ધ આગમમાં જ, ઉદાહરણને કહે છે – ગાથા : અન્વયાર્થ: जह पंचहिं बहुएहि च एगा हिंसा मुसं विसंवाए । इच्चाओ झाणम्मि अ झाएअव्वं अगाराई ॥ १०७२॥ રૂથ્થાઓ-ઇત્યાદિમાં=પ્રસ્તુત ગાથાની ટીકામાં ‘થોત્તે'થી જે ઉદ્ધરણો આપ્યાં છે એ વગેરેની વિચારણામાં, નદ્દ–જે પ્રમાણે પંચહ્નિ=પાંચ કારણો વડે (હિંસા) થાય છે, વહુત્તિ ==અને બહુ એકેન્દ્રિયાદિ વડે IT હિંસા-એક હિંસા થાય છે, વિસંવાદ્ મુસઁ-વિસંવાદમાં મૃષા થાય છે, જ્ઞાળમ્મિ સ્ર=અને ધ્યાનમાં અIIÍ= ‘અ’કારાદિનું જ્ઞાસ્રવ્યું ધ્યાન કરવું જોઈએ. (એ પ્રકારનું કથન કષથી અશુદ્ધ આગમનું ઉદાહરણ છે.) ગાથાર્થ ટીકામાં ‘યથોñ’થી જે ઉદ્ધરણો આપ્યાં છે, એ વગેરેની વિચારણામાં, જે પ્રમાણે પાંચ કારણો વડે હિંસા થાય છે, અને ઘણા એકેન્દ્રિયાદિને મારવાથી એક હિંસા થાય છે, વિસંવાદમાં મૃષાવાદ થાય છે, અને ધ્યાનમાં ‘ૐ’કારાદિનું ધ્યાન કરવું જોઈએ, એ કથન કપથી અશુદ્ધ આગમનું ઉદાહરણ છે. ટીકા : यथा पञ्चभिः कारणैः- प्राण्यादिभिः बहुभिश्च एकेन्द्रियादिभिरेका हिंसा, यथोक्तं "प्राणी प्राणिज्ञानं घातकचित्तं च तद्गता चेष्टा । प्राणैश्च विप्रयोगः पञ्चभिरापद्यते हिंसा ॥१॥" For Personal & Private Use Only - Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૨ तथा "अनस्थिमतां शकटभरेणैको घात" इति, तथा मृषा विसंवादे वास्तव इति, आह - મન્તોfપ સ્વજા રોષ:, પપશુદ્ધચર્થરિતાઃ न मृषायै विसंवादविरहात्तस्य कस्यचित् ॥१॥" इत्यादौ विचारे, तथा ध्याने च ध्यातव्यमकारादि, यथोक्तम् - “વહારોત્ર વિયા, સવારે વિષ્પગુચ્યતે | મહેશ્વરી મારતું, ત્રયમેત્ર તત્ત્વતઃ II" इति गाथार्थः ॥१०७२॥ ટીકાર્ય : જે પ્રમાણે પ્રાણી આદિ પાંચ કારણો વડે હિંસા થાય છે, અને બહુ એકેન્દ્રિયાદિ વડે એક હિંસા થાય છે. તેમાં યથોથી સાક્ષી આપે છે – “પ્રાણી, પ્રાણીનું જ્ઞાન અને ઘાતકચિત્ત, તર્ગત ચેષ્ટા=પ્રાણીના ઘાતવિષયક પ્રયત્ન, અને પ્રાણોથી વિયોગ; પાંચ કારણો વડે હિંસા પ્રાપ્ત થાય છે.” તથા અસ્થિવાળાઓના શકટભરથી એક ઘાત થાય છે=હાડકાં વગરના જીવોનું ગાડું ભરવાથી અર્થાતુ એક ગાડાં જેટલા હાડકાં વગરના જીવોને મારવાથી એક જીવનો ઘાત થાય છે. “રૂતિ' બૌદ્ધદર્શન અનુસાર અહિંસાના સ્વરૂપના કથનની સમાપ્તિ માટે છે. તથા વાસ્તવવાળા વિસંવાદમાં મૃષા થાય છે=વાસ્તવિક વસ્તુનો વિસંવાદ કરવામાં મૃષાવાદ થાય છે. 'તિ' મૃષાવાદના સ્વરૂપના કથનની સમાપ્તિ અર્થે છે. તેમાં માદ થી સાક્ષી આપે છે – “પાપની શુદ્ધિ અર્થે બોલાયેલા અવિદ્યમાન પણ પોતાના દોષો મૃષા માટે નથી, કેમ કે તે કોઈપણના વિસંવાદનો વિરહ છે–પાપની શુદ્ધિ અર્થે બોલાયેલા એવા તે કોઈપણ વચનનો અન્ય પદાર્થ સાથે વિસંવાદ થતો નથી.” અને તે રીતે ધ્યાનમાં સકારાદિનું ધ્યાન કરવું જોઈએ. તેમાં યથો થી સાક્ષી આપે છે – અહીં=ધ્યાનના વિષયમાં, બ્રહ્મ સકાર જાણવો, વિષ્ણુ મકાર, વળી મહેશ્વર નકાર કહેવાય છે. તત્ત્વથી ત્રણ એકત્ર છે–પરમાર્થથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર"ૐકારમાં એક ઠેકાણે છે.” ઇત્યાદિ વિચારમાં વ્યતિરેકથી કષશુદ્ધ એવા આગમનું ઉદાહરણ છે, એમ અવતરણિકા સાથે યોજન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કયું આગમ કષથી અશુદ્ધ છે? તે બતાવ્યું. તેમાં હવે ઉદાહરણ આપે છે – બૌદ્ધદર્શનવાળા કહે છે કે પ્રાણી આદિ પાંચ કારણોથી હિંસા થાય છે, પરંતુ પાંચમાંથી એકાદ કારણ પણ વિદ્યમાન ન હોય અને બાકીનાં ચારે કારણ હોય, તોપણ હિંસા થતી નથી. તેથી એ પ્રાપ્ત થાય કે બૌદ્ધદર્શન પ્રમાણે સાવદ્ય પ્રવૃત્તિનો નિષેધ સર્વવિષયવાળો નથી; કેમ કે બૌદ્ધદર્શનને માન્ય એવાં પાંચ કારણોમાંથી એકાદ કારણ ન હોય તો વાસ્તવમાં કર્મબંધ થતો નથી એમ નથી, પરંતુ કર્મબંધ થાય છે. જેમ પ્રાણી ન હોય પણ ઘાતકચિત્ત હોય તો પણ વાસ્તવમાં કર્મબંધ થાય છે; જ્યારે બૌદ્ધદર્શન પ્રાણી ન હોય પણ માત્ર ઘાતકચિત્ત હોય તો હિંસા થતી નથી એમ માને છે. તેથી બૌદ્ધદર્શન પ્રમાણે સાવદ્યવિષયક નિષેધ સર્વવિષયવાળો પ્રાપ્ત થતો નથી. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૨ વળી, બૌદ્ધદર્શનીઓ કહે છે કે જીવ વિદ્યમાન હોય, “આ જીવ છે એવું જ્ઞાન હોય, મારવાને અનુકૂળ ઘાતકચિત્ત હોય, મારવાની ક્રિયા થતી હોય, અને જીવના પ્રાણનો નાશ થાય, તો જ હિંસા થાય છે; પરંતુ મારવાનો પ્રયત્ન કરવા છતાં જીવના પ્રાણનો નાશ ન થાય, તો હિંસા થતી નથી. આ પ્રકારની તેઓની ભૂલદષ્ટિ છે, જયારે સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો ઘાતકચિત્ત હોય તો પ્રાણઘાતનો પ્રયત્ન ન કર્યો હોય તોપણ હિંસા થાય છે; પ્રાણઘાતનો પ્રયત્ન કર્યો હોય અને પ્રાણનો ઘાત ન થયો હોય તોપણ હિંસા થાય છે; કેમ કે હિંસાકૃત કર્મબંધ જીવના અધ્યવસાયથી થાય છે, અને ઘાતકચિત્ત હોય તો અધ્યવસાય છે, તેથી અવશ્ય હિંસાનું ફળ મળે છે. આથી જીવને મારવાનો સાક્ષાત્ વિચાર ન કર્યો હોય, તોપણ અયતનાપૂર્વક ચાલનારા કે અયતનાપૂર્વક પ્રવૃત્તિ કરનારા સાધુ દ્વારા હિંસા થાય છે, એમ જૈનદર્શન સ્વીકારે છે; એટલું જ નહીં પરંતુ ષકાયનું પાલન કરનારા સાધુ પણ હિંસાના બીજભૂત એવા ક્ષમાદિ ભાવોમાં યત્ન ન કરતા હોય તો તે સાધુ હિંસા કરે છે એમ જૈનદર્શન સ્વીકારે છે. માટે જૈનશાસનમાં બતાવેલ હિંસાનો નિષેધ સૂક્ષ્મ છે; કેમ કે જૈનદર્શન સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકેન્દ્રિયાદિની હિંસાનો પણ પરિહાર કરવાનું કહે છે. તેમ જ જૈનશાસનમાં બતાવેલ હિંસાનો નિષેધ સર્વવિષયક છે; કેમ કે જૈનદર્શન હિંસાના બીજભૂત એવા કાપાયિક ભાવોનો ઉચ્છેદ કરવા દ્વારા ક્ષમાદિ ભાવોમાં યત્ન કરવાનું પણ કહે છે. તેથી હિંસાના પરિવાર માટે સાધુમાં અપ્રમાદભાવ ન વર્તતો હોય તો અવશ્ય હિંસા થાય છે, એમ જૈનદર્શન માને છે. આ રીતે જૈનોનું આગમ કષશુદ્ધ છે, બૌદ્ધદર્શન સ્કૂલ અને અપૂર્ણ હિંસાનો નિષેધ કરનાર હોવાથી પાંચ કારણો ભેગા હોય તો જ હિંસા માને છે, અને પાંચમાંથી એકાદ કારણ ન હોય તોપણ હિંસા થતી નથી, એમ માને છે. માટે તેઓનું આગમ કષશુદ્ધ નથી. વળી, બૌદ્ધદર્શનવાળા કહે છે કે ગાડાં જેટલા હાડકાં વગરના જીવોની હિંસા થાય, ત્યારે એક જીવની હિંસા થાય છે. આ પણ તેઓની ભૂલદષ્ટિ છે; કેમ કે એક પણ જીવની હિંસા એ હિંસા જ છે, અને ચિત્તમાં ક્રૂરતાનો અધ્યવસાય જેટલો અધિક હોય તેટલો કર્મબંધ પણ અધિક થાય. - બંને દર્શનોનાં શાસ્ત્રોમાં બતાવાયેલું આ પ્રકારનું હિંસાનું સ્વરૂપ જોતાં હિંસાનો નિષેધ કરનારા જૈનદર્શનનો સાવદ્યવિષયક પ્રતિષેધ નિપુણતાવાળો છે; અને બૌદ્ધદર્શનનો સાવદ્યવિષયક પ્રતિષેધ અનિપુણતાવાળો છે. આથી જૈનદર્શનનું આગમ કષશુદ્ધ છે અને બૌદ્ધદર્શનનું આગમ કષઅશુદ્ધ છે. વળી, કેટલાંક દર્શનો મૃષાવાદના વિષયમાં કહે છે કે વાસ્તવિક પદાર્થથી વિપરીત કહેવામાં મૃષાવાદ થાય છે, પરંતુ પાપની શુદ્ધિ માટે પોતાનામાં ન હોય તેવા દોષો કહેવામાં મૃષાવાદ થતો નથી. જેમ કે કોઈ વ્યક્તિએ કોઈનો ઘાત ન કર્યો હોય છતાં તે બોલે કે “હું ઘાતક છું, કૂર છું,” તો તે વ્યક્તિનું તે વચન મૃષાવાદરૂપ નથી, કેમ કે તેના વચનમાં બાહ્ય કોઈ પદાર્થનું વિપરીત કથન નથી. આવા પ્રકારનું મૃષાવાદનું સ્વરૂપ સ્થૂલથી રમ્ય લાગે, પરંતુ વસ્તુતઃ પોતાનામાં ન હોય તેવા દોષો બોલવા એ પણ અસંબદ્ધ પ્રલાપરૂપ હોવાથી મૃષાવાદરૂપ છે. તેથી આવા પ્રકારનું મૃષાવાદનું વિપરીત સ્વરૂપ બતાવનાર આગમ કષશુદ્ધ નથી. વળી, કેટલાક ધ્યાનના વિષયમાં કહે છે કે “ૐ'કારનું ધ્યાન કરવું જોઈએ; કેમ કે “3'કાર બ્રહ્મનો વાચક છે, 'મ'કાર વિષ્ણુનો વાચક છે અને “'કાર મહેશ્વરનો વાચક છે. માટે “3%'કારના ધ્યાનથી આ ત્રણેયનું ધ્યાન થાય છે. આ પ્રમાણે ધ્યાનનું વિધાન કરનાર આગમ કષશુદ્ધ નથી; કેમ કે જે ધ્યાન રાગાદિનો નાશ કરવા સમર્થ ન હોય તે ધ્યાને મોક્ષનું કારણ બનતું નથી. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૨, ૧૦૦૩-૧૦૦૪ આનાથી એ ફલિત થાય કે રાગાદિનો નાશ ન કરે તેવો નવકારનો જાપ કે નવકારનું ધ્યાન બતાવનાર વચન પણ કષશુદ્ધ નથી; પરંતુ જેનાથી અરિહંતાદિના ભાવોને અભિમુખ ચિત્ત જતું હોય, અને તેના કારણે રાગાદિનો ઉચ્છેદ થતો હોય, તેવું ધ્યાન કે તેનું અધ્યયન બતાવનાર જૈનદર્શનનું આગમ કષશુદ્ધ છે. આથી ૐકાર પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનો વાચક છે તેવી બુદ્ધિમાત્રથી તેનું ધ્યાન કલ્યાણનું કારણ બનતું નથી, કે તે પંચપરમેષ્ઠીનો વાચક છે તેવી બુદ્ધિમાત્રથી પણ કલ્યાણનું કારણ બનતું નથી, પરંતુ પંચપરમેષ્ઠીની ઉપસ્થિતિપૂર્વક તેઓની અભિમુખ જવાનું કારણ બનતું હોય, અને રાગાદિના ઉચ્છેદમાં સમર્થ બનતું હોય, તેવું ગ્રૂ'કારનું ધ્યાન કલ્યાણનું કારણ બને છે. માટે પંચપરમેષ્ઠીની સન્મુખ જવાનો યત્નપૂર્વકનો 'કારનો જાપ બતાવનાર આગમ કષશુદ્ધ છે. / ૧૦૭ર/ અવતરણિકા : छेदमधिकृत्याह - અવતરણિકાર્ય : છેદને આશ્રયીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૦૬૮માં કહેલ કે શ્રુતધર્મની કષાદિથી પરીક્ષા કરવી જોઈએ. તેથી ગાથા ૧૦૬૯થી ૧૦૭૨માં કષશુદ્ધ આગમનું અન્વયથી અને વ્યતિરેકથી વર્ણન કર્યું. હવે છેદશુદ્ધ આગમનું વર્ણન કરવા માટે છેદનું લક્ષણ બતાવે છે – ગાથા : सइ अप्पमत्तयाए संजमजोएसु विविहभेएसु । जा धम्मिअस्स वित्ती एअं बझं अणुट्ठाणं ॥१०७३॥ एएण न बाहिज्जइ संभवइ अ तं दुगं पि निअमेण । एअवयणेण सुद्धो जो सो छेएणं सुद्धो त्ति ॥१०७४॥ અન્વયાર્થ : વિવિમેપનું સંગમનો; વિવિધ ભેટવાળા સંયમના યોગોમાં સફ મuTયાહુ સદા અપ્રમત્તતાથી થમિક-ધાર્મિકની ના વિત્તી જે વૃત્તિ છે, મંત્રએ વર્ષો મણુકાdi=બાહ્ય અનુષ્ઠાન (છેદપરીક્ષામાં અધિકૃત છે.) =આનાથી=એ બાહ્ય અનુષ્ઠાનથી, તે તુi fપ તે દ્વય પણ =વિધિ અને નિષેધ એ બંને પણ, જ વાહિmડું બાધ પામતા નથી, નિમણે મ=અને નિયમથી સંમવડું સંભવે છે=વધે છે; મવાળો આ વચનથી=ઉપરમાં કહેવાયેલ અનુષ્ઠાનના કથનથી, યુદ્ધો નો શુદ્ધ જે (આગમ) હોય, તો તે છેvi યુદ્ધ છેદથી શુદ્ધ છે. » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૩-૧૦૭૪ ગાથાર્થ: વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં સદા અપ્રમત્તતાથી ધાર્મિકની જે વૃત્તિ છે, એ બાહ્ય અનુષ્ઠાન છેદપરીક્ષામાં અધિકૃત છે. એ બાહ્ય અનુષ્ઠાનથી વિધિ અને નિષેધ એ બંને પણ બાધ પામતા નથી અને નિયમથી વધે છે, આ વચનથી શુદ્ધ એવું જે આગમ હોય તે છેદથી શુદ્ધ છે. ટીકા : सदाऽप्रमत्ततया हेतुभूतया संयमयोगेषु कुशलव्यापारेषु विविधभेदेषु = अनेकप्रकारेषु या धार्मिकस्य = સાધો: વૃત્તિ-વર્તના, તદ્વાશ્ચમનુષ્ઠાનમિાધિવૃતમિતિ ગાથાર્થ: શ્૦૭રૂ/ = एतेन अनुष्ठानेन न बाध्यते सम्भवति च = वृद्धिं याति तद् द्वितयमपि विधिप्रतिषेधरूपं नियमेन, एतद्वचनेन यथोदितानुष्ठानोक्त्या शुद्धो य आगमः, स छेदेन शुद्ध इति गाथार्थः ॥ १०७४॥ ટીકાર્ય વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં=અનેક પ્રકારવાળા કુશલના વ્યાપારોમાં, સદા હેતુભૂત એવી અપ્રમત્તતાથી ધાર્મિકની=સાધુની, જે વૃત્તિ છે=વર્તના છે, એ બાહ્ય અનુષ્ઠાન અહીં અધિકૃત છે=છેદશુદ્ધ આગમની વિચારણામાં ગ્રહણ કરાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. આ અનુષ્ઠાનથી=પૂર્વગાથામાં વર્ણન કર્યું એ અનુષ્ઠાનથી, વિધિ-પ્રતિષધરૂપ તે દ્વિતય પણ બાધ પામતા નથી અને નિયમથી સંભવે છે=વૃદ્ધિને પામે છે. આ વચનથી=યથોદિત એવા અનુષ્ઠાનની ઉક્તિથી=જે પ્રમાણે ઉપરમાં કહેવાયું તે પ્રકારના અનુષ્ઠાનને કહેવાથી, શુદ્ધ એવું જે આગમ હોય, તે છેદથી શુદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: સંયમવૃદ્ધિના ઉપાયભૂત એવા અનેક પ્રકારના કુશલ વ્યાપારોમાં સાધુએ સદા યત્ન કરવાનો હોય છે, જે બાહ્ય અનુષ્ઠાનરૂપ છે; અને તે બાહ્ય અનુષ્ઠાનો કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધનો બાધ ન કરતાં હોય, અને તે વિધિ-નિષેધની નક્કી વૃદ્ધિ કરતાં હોય, તો તેવાં અનુષ્ઠાનો બતાવનાર આગમ છેદશુદ્ધ છે. આનાથી એ ફલિત થાય કે જે આગમમાં કર્મબંધના કારણીભૂત એવા હિંસાદિ ભાવોનો નિષેધ કર્યો હોય, અને રાગાદિનો ઉચ્છેદ કરવામાં સમર્થ બને એવાં ધ્યાન-અધ્યયનાદિનું વિધાન કર્યું હોય, તે આગમ કષશુદ્ધ છે; અને તે વિધિ અને નિષેધની પુષ્ટિ કરે એવી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ જે આગમમાં બતાવી હોય તે આગમ છેદશુદ્ધ છે. જેમ કે શાસ્ત્રમાં સાધુને રાગાદિના પ્રતિપક્ષના ભાવન અર્થે ધ્યાનાદિમાં યત્ન કરવાની વિધિ બતાવી છે, તેમ ચિત્તના પ્રતિબંધરૂપ ભાવહિંસાના પરિહાર અર્થે નવકલ્પી વિહાર કરવાની પણ વિધિ બતાવી છે; આમ છતાં રત્નત્રયીની વૃદ્ધિનું વિશેષ કારણ હોય તો અપવાદથી એક સ્થાને સ્થિરવાસ કરવાની પણ ભગવાનની અનુજ્ઞા છે, જે આપવાદિક અનુજ્ઞા નવકલ્પી વિહાર કરવાની વિધિનો બાધ કરતી નથી, પરંતુ નવકલ્પી વિહાર કરવાના પ્રયોજનને પુષ્ટ કરે છે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૩-૧૦૭૪, ૧૦૭૫ વળી સંયમની વૃદ્ધિ અર્થે સાધુને નદી ઊતરવાની પણ ભગવાનની અનુજ્ઞા છે, તે પણ આપવાદિક અનુજ્ઞા હોવાથી હિંસાના નિષેધનો બાધ કરતી નથી; કેમ કે ભગવાને પ્રમાદભાવથી થતી હિંસાનો નિષેધ કર્યો છે. તેથી અપ્રમાદભાવની વૃદ્ધિના ઉપાયભૂત એવું આ નદી ઊતરવાનું અનુષ્ઠાન અહિંસાનું કારણ છે. માટે જો સંયમવૃદ્ધિનું કારણ હોવા છતાં સાધુ નદી ન ઊતરે તો બાહ્ય હિંસાનો પરિહાર થવા છતાં પ્રમાદભાવની વૃદ્ધિ થવાથી ભાવહિંસાની પ્રાપ્તિ થાય. તેથી ભગવાનના આગમમાં બતાવેલ અપવાદથી નદી ઊતરવાનું પણ અનુષ્ઠાન હિંસાના નિષેધનું બાધક નથી, પણ પોષક છે. વળી કોઈ સાધુ, ધ્યાનાદિમાં અપ્રમાદભાવથી યત્ન કરતા હોય, છતાં અતિ ઠંડી વગેરે કોઈ કા૨ણે તેઓને ધ્યાનાદિમાં વ્યાઘાત થતો હોય, તો તે ધ્યાનાદિની વૃદ્ધિ અર્થે ભગવાનના આગમમાં તે સાધુને વસ્ત્રો રાખવાની અનુજ્ઞા છે; જ્યારે દિગંબરોના સાગમમાં વસ્ત્રો રાખવાનો એકાંતે નિષેધ છે, તેથી ધ્યાનાદિમાં અપ્રમાદભાવથી યત્ન કરનારા પણ સાધુ અતિ ઠંડી આદિમાં ધ્યાનાદિમાં યત્ન કરી શકે નહીં. માટે વસ્ત્રોનો એકાંતે નિષેધ કરનાર દિગંબરોનું આગમ ધ્યાનાદિ વિધિના પોષક અનુષ્ઠાનો નહીં બતાવતું હોવાથી છેદશુદ્ધ નથી. તે રીતે ભગવાનના આગમમાં જીવરક્ષા અર્થે પાત્રા રાખવાની અનુજ્ઞા છે; જ્યારે પાત્રા વગ૨ જીવરક્ષા નહીં થતી હોવા છતાં દિગંબરોના આગમમાં પાત્રા રાખવાનો એકાંતે નિષેધ છે. તેથી પાત્રાનો એકાંતે નિષેધ કરનાર દિગંબરોનું આગમ હિંસાના નિષેધના પોષક અનુષ્ઠાનો નહીં બતાવતું હોવાથી છેદશુદ્ધ નથી. આમ, જે આગમમાં બતાવેલ સર્વ ઉત્સર્ગ-અપવાદનાં અનુષ્ઠાનો વિધિ-નિષેધનાં પોષક હોય, પણ બાધક ન હોય, તે આગમ છેદશુદ્ધ છે. અહીં વિશેષ એ છે કે હિંસાદિના નિષેધથી ષટ્કાયના પાલનમાં અત્યંત ઉઘમ થાય છે અને ધ્યાનઅધ્યયનના વિધાનથી રાગાદિનો હ્રાસ થાય છે, જેથી સંયમનાં કંડકો વધે છે, અને તે વિધિ-નિષેધને પોષક એવા બાહ્ય અનુષ્ઠાનો જૈનશાસ્ત્રમાં બતાવેલ હોવાથી તે અનુષ્ઠાનના બળથી તે વિધિ-નિષેધને અનુકૂળ અંતરંગ ઉદ્યમ થઈ શકે છે, માટે તેવા વિધિ-નિષેધને બતાવનાર અને તેવા વિધિ-નિષેધના પોષક બાહ્ય અનુષ્ઠાનો બતાવનારું શાસ્ત્ર કષશુદ્ધ અને છેદશુદ્ધ છે. ૧૦૭૩/૧૦૭૪॥ અવતરણિકા : ૨૦૩ इहैवोदाहरणमाह - અવતરણિકાર્ય : અહીં જ=છેદશુદ્ધ આગમમાં જ, ઉદાહરણને કહે છે ભાવાર્થ: કશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-પ્રતિષેધને પોષક એવાં બાહ્ય અનુષ્ઠાનનું જે આગમ વિધાન કરે, અને તે વિધિ-પ્રતિષેધને બાધક એવાં બાહ્ય અનુષ્ઠાનનું જે આગમ નિષેધ કરે, તે આગમ છેદશુદ્ધ છે. આ પ્રમાણે ગાથા ૧૦૭૩-૧૦૭૪માં છેદશુદ્ધ આગમનું સ્વરૂપ બતાવ્યું. હવે કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધનાં પોષક બનતાં હોય તેવા અનુષ્ઠાનનું પ્રસ્તુત ગાથામાં ઉદાહરણ આપે છે, અને તે વિધિ-નિષેધનાં બાધક બનતાં હોય તેવા અનુષ્ઠાનનું ગાથા ૧૦૭૬માં ઉદાહરણ આપે છે . - For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ગાથા : અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૦૭૫ जह पंचसु समिईसुं तीसु अ गुत्तीसु अप्पमत्तेणं । सव्वं चिअ कायव्वं जइणा सइ काइगाई वि ॥ १०७५ ॥ અન્વયાર્થ : નઃ-જે પ્રમાણે પંચમુ સમિનું=પાંચ સમિતિઓ વિષયક તીથુ અ ગુન્નીસુ=અને ત્રણ ગુપ્તિઓ વિષયક સ-સદા અપ્પમત્તેનું નફા=અપ્રમત્ત એવા યતિએ સર્વાં ચિત્ર-સર્વ જ જાયવ્યં કરવું જોઈએ, જાગારૂં વિ-કાયિકાદિ પણ (અપ્રમત્ત થઈને કરવું જોઈએ.) ગાથાર્થ જે પ્રમાણે પાંચ સમિતિઓ વિષયક અને ત્રણ ગુપ્તિઓ વિષયક સદા અપ્રમત્ત એવા સાધુએ સર્વ જ કરવું જોઈએ, માથું આદિ પણ સદા અપ્રમત્ત થઈને કરવું જોઈએ. ટીકા : यथा पञ्चसु समितिषु - ईर्यासमित्यादिरूपासु तिसृषु च गुप्तिषु मनोगुप्त्यादिषु अप्रमत्तेन सता सर्वमेवाऽनुष्ठानं कर्त्तव्यं यतिना = साधुना सदा, कायिकाद्यपि, आस्तां तावदन्यदिति गाथार्थः ॥१०७५॥ ટીકાર્ય જે પ્રમાણે ઈર્યાસમિતિ આદિરૂપ પાંચ સમિતિઓ વિષયક, અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓ વિષયક, સદા અપ્રમત્ત છતા યતિએ=સાધુએ, સર્વ જ અનુષ્ઠાન કરવું જોઈએ, અન્ય તો દૂર રહો કાયિકાદિ પણ, અર્થાત્ સાધુએ બીજાં અનુષ્ઠાન તો સમિતિ-ગુપ્તિવિષયક સદા અપ્રમાદભાવથી કરવાં જોઈએ, પરંતુ મારું આદિ પણ અનુષ્ઠાન સમિતિ-ગુપ્તિવિષયક સદા અપ્રમાદભાવથી કરવાં જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: સાધુએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં સદા અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમની સર્વ ક્રિયાઓ કરવી જોઈએ, અને માત્ર આદિ નાનાં અનુષ્ઠાન પણ સમિતિ-ગુપ્તિમાં અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે કરવાં જોઈએ, તો અન્ય સર્વ અનુષ્ઠાનોનું તો પૂછવું જ શું ? આ પ્રમાણે જે આગમમાં કહેવાયું હોય તે આગમનાં અનુષ્ઠાનો વિધિ-નિષેધનાં પોષક હોવાથી તે આગમ છેદશુદ્ધ છે. આનાથી એ ફલિત થાય કે ભગવાનના આગમમાં ‘આ અનુષ્ઠાન કરવું જ જોઈએ' એવી એકાંતે વિધિ પણ નથી કે ‘આ અનુષ્ઠાન ન જ કરવું જોઈએ', એવો એકાંતે પ્રતિષેધ પણ નથી; પરંતુ જીવને નિર્લેપ થવામાં અનન્ય કારણીભૂત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરિણામની વૃદ્ધિ થાય તે રીતે સર્વ અનુષ્ઠાનો કરવાની વિધિ છે, અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરિણામની હાનિ થાય તે રીતે સર્વ અનુષ્ઠાનો કરવાનો નિષેધ છે. તેથી ભગવાનના આગમના આવા પ્રકારના વિધાનથી અને પ્રતિષેધથી કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધની પુષ્ટિ થાય છે. તે આ રીતે - For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૦પ-૧૦૦૬ કષશુદ્ધ આગમમાં કર્મબંધને અનુકૂળ એવા હિંસા આદિ ભાવોનો ક્ષાંતિ આદિના ભેદથી પ્રતિષેધ કરાયો છે, અને રાગાદિના વિકુટ્ટનમાં સમર્થ એવી ધ્યાનાદિની વિધિ બતાવી છે. એ બંનેથી એ પ્રાપ્ત થયું કે જીવે કર્મબંધને અનુકૂળ એવી ક્રિયાઓમાંથી નિવૃત્ત થઈને, રાગાદિના ઉચ્છેદમાં સમર્થ એવા આત્મિક ભાવોના ઉલ્લસન માટે ધ્યાનાદિમાં યત્ન કરવો જોઈએ. આથી જે સાધુઓ ભગવાનના વચન અનુસાર સમિતિ-ગુપ્તિવિષયક અપ્રમાદભાવવાળા થઈને સંયમનાં સર્વ અનુષ્ઠાનો કરે છે, તેઓના કર્મબંધને અનુકૂળ હિંસા આદિ ભાવો નિવર્તન પામે છે, અને તેઓનું વીર્ય આત્મભાવો તરફ જવા માટે ઉલ્લસિત બને છે. આથી સમિતિ-ગુપ્તિમાં સદા અપ્રમાદી થઈને સંયમનાં સર્વ અનુષ્ઠાનો સેવનારા, યાવત માત્રુ આદિ પણ અપ્રમાદી થઈને કરનારા સાધુઓનાં સર્વ અનુષ્ઠાનો, શાસ્ત્રમાં જે હિંસાદિનો નિષેધ કર્યો છે તેને, અને ધ્યાનાદિનું જે વિધાન કર્યું છે તેને અનુકૂળ બને છે; કેમ કે સમિતિ-ગુપ્તિથી યુક્ત થઈને કરાતી માત્રુ આદિની ક્રિયા પણ રાગાદિના ઉમૂલનને અનુકૂળ માનસવ્યાપાર રૂપ છે. તેથી આ પ્રમાણે કહેનાર આગમ છેદશુદ્ધ છે. ૧૦૭પી અવતરણિકા: તથા – અવતરણિકાર્ય : કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ અને પ્રતિષેધનો બાધ નહીં કરનારા અને વૃદ્ધિ કરનારાં કેવાં અનુષ્ઠાનોનું ભગવાનના આગમમાં વિધાન છે, તે પૂર્વગાથામાં દર્શાવ્યું. હવે વિધિ-નિષેધને બાધ કરનારાં કેવાં અનુષ્ઠાનોનો ભગવાનના આગમમાં નિષેધ છે, તે દર્શાવવા તથાથી સમુચ્ચય કરે છે – ગાથા : जे खलु पमायजणगा वसहाई ते वि वज्जणिज्जा उ । महुअरवित्तीए तहा पालेअव्वो अ अप्पाणो ॥१०७६॥ અન્વયાર્થ: ને વસ્તુ ખરેખર જે વહાર્ફ વસતિ આદિ પનીયનTIT=પ્રમાદનાં જનક છે, તે વિગતે પણ વર્ષોના વર્જનીય જ છે, ત=તથા મદુરવિણ-મધુકરની વૃત્તિથી અખાને આત્મા પાજોગવ્યો સપાલનીય જ છે. * “' અને ' વંકારના અર્થમાં છે. ગાથાર્થ : ખરેખર જે વસતિ વગેરે પ્રમાદને પેદા કરનારા છે, તે વસતિ આદિ પણ ત્યજવાં જ જોઈએ, અને ભમરાની વૃત્તિથી આત્માનું પાલન કરવું જ જોઈએ. ટીકા : ये खलु प्रमादजनकाः परम्परया वसत्यादयः, आदिशब्दात् स्थानदेशपरिग्रहः, तेऽपि वर्जनीया एव For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦es सर्वथा, मधुकरवृत्त्या गृहिकुसुमपीडापरिहारेण तथा पालनीय एवाऽऽत्मा, नाऽकाले त्याज्य इति गाथार्थः I૬ ૦૭દ્દા ટીકાર્થ : ખરેખર જે વસતિ આદિ પરંપરાથી પ્રમાદનાં જનક છે, તે વસતિ આદિ પણ સર્વથા વર્જવાં જ જોઈએ, તથા મધુકરની વૃત્તિથીeગૃહીરૂપી કુસુમની પીડાના પરિહારથી, આત્મા પાળવો જ જોઈએ, અકાળમાં ત્યજવો ન જોઈએ. ‘માદ્રિ' શબ્દથી “વરત્યાયઃ”માં સાવિ' શબ્દથી, સ્થાન અને દેશનો પરિગ્રહ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનના આગમમાં વિધિ-નિષેધનાં પોષક એવાં ક્યાં અનુષ્ઠાન કરવાનો કહ્યાં છે? તે પૂર્વગાથામાં બતાવ્યું. હવે ભગવાનના આગમમાં વિધિ-નિષેધનાં બાધક એવાં કયાં અનુષ્ઠાનો વર્જવાનાં કહ્યાં છે ? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – સંયમ ગ્રહણ કરીને સંયમની વૃદ્ધિ માટે ધ્યાન-સ્વાધ્યાયાદિમાં યત્ન કરતા સાધુએ પણ પરંપરાથી પ્રમાદનાં જનક એવાં વસતિ આદિનું વર્જન કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુઓ સંયમવૃદ્ધિ અર્થે વસતિની યાચના કરીને કોઈ વસતિમાં ઊતર્યા હોય, અને તે વસતિ સ્ત્રી આદિથી સંસક્ત હોય, તો તત્કાલ તે વસતિ સંયમવૃદ્ધિનું કારણ જણાતી હોવા છતાં પરંપરાએ પ્રમાદને પેદા કરનાર બને છે. તેથી આવી વસતિનો સાધુઓએ સર્વથા ત્યાગ કરવો જોઈએ. આનાથી એ ફલિત થયું કે કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધનો પરંપરાએ પણ જે અનુષ્ઠાનથી બાધ થવાનો સંભવ હોય, તે અનુષ્ઠાનનો ભગવાનના આગમમાં ત્યાગ કરવાનું કહ્યું છે, અને તે અનુષ્ઠાનના પરિહારથી વિધિ-નિષેધની પુષ્ટિ થાય છે. માટે ભગવાનનું આગમ છેદશુદ્ધ છે. વળી, ભગવાને અકાળે દેહનો ત્યાગ કરવાનો નિષેધ કર્યો છે, કેમ કે સાધુ આહાર ગ્રહણ ન કરે અને અકાળે દેહનો ત્યાગ કરે તો દેવભવની પ્રાપ્તિ થાય તોપણ અવિરતિની પ્રાપ્તિ થાય, જેથી આગમમાં બતાવેલ વિધિ-નિષેધની પુષ્ટિ થાય નહીં. આથી સાધુ ઉચિત વિધિથી આહાર વાપરીને દેહને ટકાવે તો હિંસાદિના નિષેધમાં ઉપકારક એવા અપ્રમાદભાવની વૃદ્ધિ થાય, અને રાગાદિના ઉચ્છેદને અનુકૂળ એવા ધ્યાનાદિના વિધાનમાં પણ યત્ન થાય. માટે મૃત્યુના નજીકના કાળને છોડીને સાધુએ દેહનું પાલન કરવું જોઈએ. આનાથી એ ફલિત થયું કે અકાળે દેહનો ત્યાગ કરવાથી કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધનો બાધ થતો હોવાથી, ભગવાનના આગમમાં ભમરાની વૃત્તિથી દેહનું પાલન કરવાનું કહ્યું છે, જેથી વિધિનિષેધની પુષ્ટિ થાય. માટે ભગવાનનું આગમ છે શુદ્ધ છે. વળી, સાધુએ દેહનું પાલન કઈ રીતે કરવું જોઈએ? તે બતાવવા માટે કહે છે કે જેમ ભમરો ફૂલને પીડા ન થાય એ રીતે ફૂલમાંથી રસ પીએ છે, તેમ સાધુએ પણ ગૃહસ્થને પીડા ન થાય એ રીતે ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ, અને તેવી ભિક્ષા વાપરીને દેહનું પાલન કરવું જોઈએ, જેથી આગમમાં બતાવેલ વિધિ અને નિષેધની વૃદ્ધિ થાય. ll૧૦૭૬ll For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૭-૧૦૭૮ અવતરણિકા : अत्र व्यतिरेकमाह - અવતરણિકાર્થ : અહીં=છેદશુદ્ધ આગમમાં, વ્યતિરેકને કહે છે ભાવાર્થ: ગાથા ૧૦૭૩-૧૦૭૪માં છેદશુદ્ધ આગમનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૦૭૫-૧૦૭૬માં છેદશુદ્ધ આગમ કેવાં અનુષ્ઠાનોનું વિધાન કરે છે ? અને કેવાં અનુષ્ઠાનોનો નિષેધ કરે છે ? તે બતાવ્યું. હવે છેદશુદ્ધ આગમનું સ્વરૂપ વ્યતિરેકથી બતાવે છે ગાથા : - जत्थ उ पमत्तयाए संजमजोएसु विविहभेएसु । नो धम्मिअस्स वित्ती अणणुट्ठाणं तयं होइ ॥ १०७७॥ एएणं बाहिज्ज संभवइ अ तद्दुगं न णिअमेण । अवयणोववेओ जो सो छेएण नो सुद्धो ॥१०७८॥ ૨૦૦ અન્વયાર્થ: વિવિભેસુ ૩ સંગમનોપુ નથ-વળી વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં જ્યાં પમત્તયા=પ્રમત્તતાથી મ્મિગન્ન-ધાર્મિકની વિત્તી નો-વૃત્તિ નથી, તયં-તે અળબુઢ્ઢાળ હો-અનનુષ્ઠાન થાય છે. Vi=આનાથી=એ અનુષ્ઠાનથી, તદુÎ-તે દ્વય=વિધિ અને નિષેધ એ બંને, વાહિખ્ખŞ=બાધ પામે છે, ત્રિમેળ અ=અને નિયમથી ન સંભવડ્=સંભવતા નથી=વધતા નથી; અવયળોવવેો-આ વચનોપપેત= ઉપરમાં કહેવાયેલા અનુષ્ઠાનના કથનથી યુક્ત, નો-જે (આગમ) હોય, સો-તે છેળ યુદ્ધો નો-છેદથી શુદ્ધ નથી. ગાથાર્થ વળી વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં જ્યાં પ્રમત્તતાથી ધાર્મિકની વૃત્તિ નથી, તે અનનુષ્ઠાન થાય છે. એ અનુષ્ઠાનથી વિધિ અને નિષેધ એ બંને પણ બાધ પામે છે, અને નિયમથી વધતા નથી, આ વચનથી યુક્ત એવું આગમ હોય તે છેદથી શુદ્ધ નથી. ટીકા ઃ यत्र तु प्रमत्ततया हेतुभूतया संयमयोगेषु - संयमव्यापारेषु विविधभेदेषु-विचित्रेष्वित्यर्थः नो धार्मिकस्य=तथाविधयतेः वृत्तिः = वर्त्तना, अननुष्ठानं वस्तुस्थित्या तद् भवति, तत्कार्यासाधकत्वादिति ગાથાર્થ: ૫૬૦૭૭।। For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૦૦૦-૧૦૦૮ एतेन अनुष्ठानेन बाध्यते सम्भवति च-वृद्धिमुपगच्छति च तद् द्वयं-विधिप्रतिषेधरूपं न नियमेन, एतद्वचनोपेतः इत्थंविधानुष्ठानवचनान्यः (?एतद्वचनोपपेतः इत्थंविधानुष्ठानवचनयुक्तो यः) आगमः, स छेदेन-प्रस्तुतेन न शुद्ध इति गाथार्थः ॥१०७८॥ નોંધ: ટીકામાં પdવનોપેત: ધૈવિધાનુષ્ઠાનવના છે, તેને સ્થાને પdવનોપપેતઃ સ્થવિધાનુનવત્રનયુ યઃ હોવું જોઈએ. ટીકાર્ય : વળી વિવિધ ભેટવાળા સંયમના યોગોમાં વિચિત્ર એવા સંયમના વ્યાપારોમાં,જ્યાં=જે અનુષ્ઠાનમાં, હેતુભૂત એવી પ્રમત્તતાથી ધાર્મિકની તેવા પ્રકારના યતિની=શાસ્ત્રાનુસારી યત્ન કરનારા સાધુની, વૃત્તિ-વર્તના, નથી, તે અનુષ્ઠાન વસ્તુસ્થિતિથી અનનુષ્ઠાન થાય છે, કેમ કે તેનું કાર્યનું અસાધકપણું છે–તે અનુષ્ઠાનનું વિધિ-નિષેધના પાલનથી સાધ્ય એવા શુદ્ધિરૂપ કાર્યનું નહીં સાધનારપણું છે. આ અનુષ્ઠાનથી=પૂર્વગાથામાં વર્ણન કર્યું એ અનુષ્ઠાનથી, વિધિ-પ્રતિષેધરૂપ તે દ્રય ખાધ પામે છે, અને નિયમથી સંભવતા નથી=વૃદ્ધિને પામતા નથી. આ વચનથી ઉપપેત આવા પ્રકારવાળા અનુષ્ઠાનના વચનથી યુક્ત, એવું જે આગમ હોય, તે પ્રસ્તુત એવા છેદથી શુદ્ધ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુના પડિલેહણાદિ અનેક પ્રકારના સંયમના વ્યાપારો છે, અને તે અનુષ્ઠાનો ઉચિત કાળે ઉચિત પ્રકારે કરવામાં ન આવે તો તે અનુષ્ઠાનો પ્રમાદનું કારણ બને છે. તેથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરનારા સાધુ પ્રમાદનું કારણ બને તે રીતે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા નથી. અને પ્રમાદનું કારણ બને તેવા અનુષ્ઠાનો વાસ્તવિક રીતે અનનુષ્ઠાન છે; કેમ કે પ્રમાદનું કારણ બનનારાં આ અનુષ્ઠાનો વિધિ-નિષેધનાં પોષણરૂપ કાર્ય સાધતાં નથી. તેથી સ્થૂલદષ્ટિથી અનુષ્ઠાન લાગવા છતાં પરમાર્થથી આવાં અનુષ્ઠાન સંયમવૃદ્ધિને અનુકૂળ અનુષ્ઠાન નથી; અને આવાં અનુષ્ઠાન કરવાથી શાસ્ત્રમાં બતાવેલ વિધિ અને નિષેધનો બાધ થાય છે; કેમ કે કષશુદ્ધ શાસ્ત્રનાં વિધિવાક્યો રાગાદિનો નાશ કરવામાં સમર્થ બને એવા ધ્યાનાદિ અનુષ્ઠાનનું વિધાન કરે છે, જ્યારે પ્રમાદનું કારણ બને એવાં ધ્યાનાદિ અનુષ્ઠાન કરવાથી રાગાદિનો નાશ થતો નથી. વળી કષશુદ્ધ શાસ્ત્રનાં નિષેધવાક્યો સાવઘ પ્રવૃત્તિનો સૂક્ષ્મ અને અશેષ નિષેધ કરે છે, જ્યારે પ્રમાદનું કારણ બને એવાં પડિલેહણાદિ અનુષ્ઠાન કરવાથી સાવદ્ય પ્રવૃત્તિનો સૂક્ષ્મ અને અશેષ પરિહાર થતો નથી. વળી, પ્રમાદનું કારણ બને એ પ્રકારે સેવાયેલ અનુષ્ઠાનથી વિધિ-પ્રતિષેધની વૃદ્ધિ પણ થતી નથી; કેમ કે જે અનુષ્ઠાનનું સેવન રાગાદિ ભાવોની હાનિ કરતું ન હોય, પણ પ્રમાદનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનથી વિધિની વૃદ્ધિ થતી નથી, અને જે અનુષ્ઠાનનું સેવન ક્ષમા આદિ ભાવોથી યુક્ત ષકાયના પાલન દ્વારા સાવદ્ય પ્રવૃત્તિની સૂક્ષ્મ અને અશેષ નિવૃત્તિ કરતું ન હોય, પરંતુ પ્રમાદનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનથી સૂક્ષ્મ અને અશેષ પ્રતિષેધની વૃદ્ધિ થતી નથી. આથી આવાં પ્રમાદનાં પોષક ધ્યાનાદિ કે પડિલેહણાદિ અનુષ્ઠાનો બતાવનારું જે આગમ હોય તે છેદશુદ્ધ નથી. /૧૦૭૭/૧૦૭૮ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૦૯-૧૦૮૦ २०८ अवतरशि: अत्रैवोदाहरणमाह - અવતરણિકાર્ય : અહીં જ વ્યતિરેકથી છેદશુદ્ધ આગમમાં જ, ઉદાહરણને કહે છે – गाथा: जह देवाणं संगीअगाइकज्जम्मि उज्जमो जइणो । कंदप्पाईकरणं असब्भवयणाभिहाणं च ॥१०७९॥ तह अन्नधम्मिआणं उच्छेओ भोअणं गिहेगऽण्णं । असिधाराइ अ एअं पावं बज्झं अणुट्ठाणं ॥१०८०॥ અન્વયાર્થ: जह-४ प्रभाएो संगीअगाइकज्जम्मि जइणो उज्जमो (हवोन) संगा यम यतिनो उद्यम, कंदप्पाईकरणं पाहनु ४२९, असब्भवयणाभिहाणं चमने असभ्य वयनन मामथान, तह-तथा अन्नधम्मिआणं उच्छेओ=अन्य पामिनो ७२७६, गिहेगऽण्णं भोअणं-मां नवाणु मो०४, असिधाराइ अमने (241) सिधा छ, एअं बज्झं अणुट्ठाणं-240 . अनुष्ठान पावं-५५ . गाथार्थ: જેમ દેવોના સંગીતાદિ કાર્ય માટે સાધુએ પ્રયત્ન કરવો જોઈએ, કંદાદિ કરવાં જોઈએ, અને અસભ્ય વચન બોલવાં જોઈએ, અને અન્ય ધર્મવાળા જીવોનો નાશ કરવો જોઈએ, એક ઘરમાં એક અન્નનું ભોજન કરવું જોઈએ, અને આ ભોજન અસિધારાદિ છે. આ બાહ્ય અનુષ્ઠાન પાપરૂપ છે. टीमा: यथा देवानां सङ्गीतकादिनिमित्तमुद्यमो यते:=प्रव्रजितस्य, यथोक्तम् - ___ "सङ्गीतकेन देवस्य, प्रीती रावणवाद्यतः । तत्प्रीत्यर्थमतो यत्नः, तत्र कार्यो विशेषतः ॥१॥" तथा कन्दर्पादिकरणं भ्रूक्षेपादिना, तथाऽसभ्यवचनाभिधानं च 'ब्रह्मघातकोऽहम् इत्यादि, एवं किल तद्वेदनीयकर्मक्षय इति गाथार्थः ॥१०७९॥ तथा अन्यधार्मिकाणां तीर्थान्तरीयाणामुच्छेदो-विनाशः, यथोक्तम् - "अन्यधर्मस्थिताः सत्त्वा, असुरा इव विष्णुना । उच्छेदनीयास्तेषां हि, वधे दोषो न विद्यते ॥१॥" इति । तथा भोजनं गृह एवैकान्नं तदनुग्रहाय, तथा असिधारादि चैतत् प्रकृष्टेन्द्रियजयाय, एतत्पापं पापहेतुत्वाद् बाह्यमनुष्ठानमशोभनमिति गाथार्थः ॥१०८०॥ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૯-૧૦૮૦ ટીકાર્ય : જે પ્રમાણે દેવોના સંગીતાદિન નિમિત્તે યતિનો પ્રવ્રજિતનો, ઉદ્યમ. તેમાં ચોથી સાક્ષીપાઠ આપે છે – રાવણવાદ્યથી સંગીત દ્વારા દેવને પ્રીતિ થાય છે. આથી તેની પ્રીતિ અર્થે=દેવને ખુશ કરવા માટે, ત્યાં=રાવણવાદ્યથી સંગીત કરવામાં, યતિએ વિશેષથી યત્ન કરવો જોઈએ.” તથા ભ્રકુટિના પાદિ દ્વારા કંદર્પાદિનું કરવું, અને “બ્રહ્મઘાતક હું છું” ઇત્યાદિ અસભ્ય વચનનું બોલવું, આ રીતેકંદર્પાદિ કરીએ અને અસભ્ય વચન બોલીએ એ રીતે, ખરેખર તેના વેદનીયકર્મનો ક્ષય થાય છે=કંદર્પાદિ કરીને ભોગવવા યોગ્ય કર્મ અને અસભ્ય વચનો બોલીને ભોગવવા યોગ્ય કર્મનો નાશ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. તથા અન્ય ધાર્મિકોનો=તીર્થાતરીયોનો=અન્યદર્શનવાળા જીવોનો, ઉચ્છેદ=વિનાશ. તેમાં થોથી સાક્ષીપાઠ આપે છે – વિષ્ણુ વડે અસુરોની જેમ અન્ય ધર્મમાં રહેલા સત્ત્વો જીવો, ઉચ્છેદ કરવા યોગ્ય છે. ખરેખર તેઓના=અન્ય ધર્મમાં રહેલા જીવોના, વધમાં દોષ થતો નથી.” “રૂતિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. તથા ગૃહમાં જ=ગૃહસ્થના ઘરમાં જ, તેના અનુગ્રહ માટે=ગૃહસ્થના ઉપકાર માટે, યતિએ એક અન્નવાળું ભોજન કરવું જોઈએ, અને આeગૃહસ્થના ઘરમાં એક અન્નનું ભોજન કરવું એ, પ્રકૃષ્ટ ઇન્દ્રિયના જય માટે અસિધાર વગેરે છે. આ સંગીતાદિ નિમિત્તે ઉદ્યમ વગેરે બતાવ્યા એ, બાહ્ય અનુષ્ઠાન પાપ છે અશોભન છે, કેમ કે પાપનું હેતુપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જેમ કેટલાક દર્શનવાળા કહે છે કે “રાવણ નામના વાજિંત્રથી સંગીત વગાડીએ તો દેવતાને પ્રીતિ થાય છે, આથી સાધુએ દેવતાની પ્રીતિ માટે રાવણ વાજિંત્રથી સંગીત વગાડવામાં ઉદ્યમ કરવો જોઈએ.” પરંતુ તેમના દર્શનમાં બતાવેલ આવું અનુષ્ઠાન વિધિ-નિષેધનું પોષક નથી, પણ સાધુની પ્રમત્તતાનું વર્ધક છે. માટે આ પ્રમાણે કહેનારું આગમ છેદશુદ્ધ નથી. વળી, કેટલાક દર્શનકારો કહે છે કે ભૂક્ષેપાદિ દ્વારા કંદર્પાર્દિ ક્રીડાઓ કરવી જોઈએ; કેમ કે તેવી ક્રીડાઓ કરવાથી, તે તે ક્રીડાથી વેદન કરવા યોગ્ય કર્મોનો ક્ષય થાય છે. વળી કહે છે, પોતાના આત્માની શુદ્ધિ માટે “હું બ્રહ્મઘાતક છું, હું ક્રૂર છું,” વગેરે અસભ્ય વચનો બોલવાં જોઈએ; કેમ કે તેમ બોલવાથી તેવા વચનપ્રયોગોથી વેદન કરવા યોગ્ય કર્મોનો ક્ષય થાય છે. વસ્તુતઃ કંદર્પાદિ કરવાથી પ્રમાદની વૃદ્ધિ થાય છે અને અસભ્ય વચનો બોલવાથી જૂઠું બોલવાની પ્રકૃતિ પડે છે. તેથી આવા પ્રકારનાં અનુષ્ઠાન વિધિનિષેધનાં પોષક બનતાં નથી. માટે આ પ્રમાણે કહેનારું આગમ છેદશુદ્ધ નથી. વળી, કેટલાક દર્શનકારો કહે છે કે અન્ય દર્શનવાળા જીવોનો નાશ કરવામાં પાપ નથી, અને તેમાં સાક્ષી આપે છે કે જેમ વિષ્ણુએ દુષ્ટ એવા અસુરોનો નાશ કર્યો, તેમ અન્ય દર્શનવાળા જીવોનો નાશ કરવો જોઈએ, તેઓના નાશમાં કોઈ દોષ નથી. આવું અનુષ્ઠાન વિધિ-નિષેધને પોષનાર નથી પણ મલિન કરનાર છે. માટે આ પ્રમાણે કહેનારું આગમ છેદશુદ્ધ નથી. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૯-૧૦૮૦, ૧૦૮૧-૧૦૮૨ ૨૧૧ વળી, કેટલાક દર્શનીઓ કહે છે કે સાધુએ ગૃહસ્થ ઉપર ઉપકાર કરવા માટે ગૃહસ્થના ઘરમાં જ એક અન્નનું ભોજન કરવું જોઈએ, અને આ એક અન્નનું ભોજન અસિધારાદિ છે, જેનાથી ઇન્દ્રિયોનો પ્રકૃષ્ટ જય થાય છે; કેમ કે ગૃહસ્થના ઘરમાં એક અન્નનું ભોજન કરવાથી ગૃહસ્થ પર ઉપકાર થાય છે અને ઇન્દ્રિયો પર સંયમ વધે છે. વસ્તુતઃ આ પ્રમાણે કહેવું પણ ઉચિત નથી; કેમ કે પકાયના પાલન અર્થે સાધુએ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે, તેના બદલે સાધુ ગૃહસ્થના ઉપકાર માટે તેના ઘરમાં જ ભોજન કરે તો પોતાના નિમિત્તે થતા આરંભ-સમારંભમાં તે સાધુ નિમિત્ત બને છે; અને આ એક અત્રનું ભોજન ઇન્દ્રિયોના જય માટે સ્થૂલથી ઉપાય દેખાય, પરંતુ ઇન્દ્રિયોનો જય ધ્યાનાદિ અનુષ્ઠાનમાં યત્ન કરવાથી થાય છે, પોતાને ઇષ્ટ એવા એક અન્નનું ભોજન કરવામાત્રથી ઇન્દ્રિયોનો જય થતો નથી. દેહ પ્રત્યે પણ નિરપેક્ષ સાધુ સંયમની વૃદ્ધિ માટે વિધિપૂર્વક આહાર વાપરે, અને તેનાથી પુષ્ટ થયેલ દેહને ઉચિત સંયમના યોગોમાં પ્રવર્તાવે, તો ઇન્દ્રિયોનો જય થાય. તેથી ઇન્દ્રિયોના જય માટે ઉચિત અનુષ્ઠાન બતાવવાને બદલે આરંભ-સમારંભના કારણભૂત એવું ગૃહસ્થના ઘરે એક અન્નનું ભોજન કરવાનું બતાવનાર આગમ છે શુદ્ધ નથી. આમ, ગાથા ૧૦૭૯-૧૦૮૦માં બતાવેલ સર્વ બાહ્ય અનુષ્ઠાનો સાધુ માટે પાપરૂપ છે, એમ જણાવવા માટે ગાથા ૧૦૮૦ના અંતિમ પાદમાં કહે છે કે આ બાહ્ય અનુષ્ઠાનો પાપ છે; કેમ કે આ અનુષ્ઠાનો પાપનો હેતુ છે. માટે આવાં અનુષ્ઠાનો અસુંદર છે. આનાથી અર્થથી એ ફલિત થાય કે જે આગમમાં ધ્યાનાદિ અનુષ્ઠાન કે ભિક્ષાટનાદિ અનુષ્ઠાન વિધિનિષેધનાં પોષક બને તે રીતે બતાવવામાં ન આવ્યાં હોય, તે આગમ છેદશુદ્ધ નથી. ૧૦૭૯/૧૦૮૦ અવતરણિકા : इहैव तापविधिमाह - અવતરણિતાર્થ : અહીં જ તાપવિધિને કહે છે=આગમની પરીક્ષામાં જ તાપપરીક્ષા કરવાની વિધિ બતાવે છે – ગાથા : जीवाइभाववाओ जो दिद्वैवाहिं णो खलु विरुद्धो । बंधाइसाहगो तह एत्थ इमो होइ तावो त्ति ॥१०८१॥ અન્વયાર્થ : નો નીવાડુમાવવાનો જે જીવાદિ ભાવવાદ ઉ7 ખરેખર રિલેટિંગદષ્ટ અને ઈષ્ટથી વિરુદ્ધો વિરુદ્ધ નથી, તહં અને વંથાફલાહો બંધાદિનો સાધક છે, રૂમો એસ્થ અહીં આગમની પરીક્ષામાં, તાવો તાપ છે. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : ખરેખર જે જીવાદિ ભાવવાદ દષ્ટ અને ઇષ્ટથી વિરોધ પામતો ન હોય, અને બંધાદિને સાધનારો હોય, એ આગમની પરીક્ષામાં તાપ છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૧-૧૦૮૨ અવતરણિકા : હવે તાપશુદ્ધ આગમનું સ્વરૂપ બતાવે છે – ગાથા : एएण जो विसुद्धो सो खलु तावेण होइ सुद्धो त्ति । एएण वा असुद्धो सेसेहि वि तारिसो नेओ ॥१०८२॥ અન્વયાર્થ : પણUT=આનાથી=જીવાદિ ભાવવાદથી, નો વિયુદ્ધો-જે (શ્રતધર્મ) વિશુદ્ધ હોય તો તુ તાવે સુદ્ધોતે ખરેખર તાપથી શુદ્ધ દોડું થાય છે. વ=અથવા આનાથી તાપથી, સમુદ્ધો-અશુદ્ધ (શ્રુતધર્મ) સેદિ વિશેષમાં પણ કષ અને છેદમાં પણ, તારિણી નેમો તેવા પ્રકારનો જાણવો=અશુદ્ધ જાણવો. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : જીવાદિ ભાવવાદથી જે શ્રુતધર્મ વિશુદ્ધ હોય તે ધૃતધર્મ ખરેખર તાપથી શુદ્ધ છે, અથવા તાપથી અશુદ્ધ શ્રતધર્મ કષ અને છેદમાં પણ અશુદ્ધ જાણવો. ટીકાઃ जीवादिभाववाद: जीवाजीवादिपदार्थवादः यः कश्चित् दृष्टेष्टाभ्यां-वक्ष्यमाणाभ्यां न खलु विरुद्धः, अपि तु युक्त एव, बन्धादिसाधकः तथा निरुपचरितबन्धमोक्षव्यञ्जकः, अत्र-श्रुतधर्मे एष भवति ताप રૂતિ થાર્થ: ૨૦૮ एतेन यो विशुद्धः जीवादिभाववादेन स खलु तापेन भवति शुद्धः, स एव नाऽन्य इति, एतेन वाऽशुद्धः सन् शेषयोरपि कषच्छेदयोस्तादृशो ज्ञेयः=न तत्त्वतः शुद्ध इति गाथार्थः ॥१०८२॥ * “ગીવાનીવાડિપાર્થવાઃ''માં ‘મર' પદથી જીવાજીવનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : ખરેખર જે કોઈ જીવાદિ ભાવોનો વાદ=જીવ-અજીવાદિ પદાર્થોનો વાદ જીવ-અજીવ વગેરે તત્ત્વોનું કથન, વક્ષ્યમાણ એવા દષ્ટ અને ઇષ્ટથી આગળમાં કહેવાશે એવા પ્રત્યક્ષ અને આગમવચનથી, વિરુદ્ધ નથી, પરંતુ યુક્ત જ છે સંગત જ છે, અને બંધાદિનો સાધક છે =નિરુપચરિત બંધ અને મોક્ષનો વ્યંજક છે=વાસ્તવિક એવા બંધ અને મોક્ષને અભિવ્યક્ત કરનાર છે, આ=એ જીવાદિ ભાવોનો વાદ, અહીં=શ્રુતધર્મમાં, તાપ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. આનાથી જીવાદિ ભાવોના વાદથી, જે શ્રુતધર્મ વિશુદ્ધ હોય તે શ્રતધર્મ ખરેખર તાપથી શુદ્ધ થાય છે. આને જ સ્પષ્ટ કરે છે – તે જ, અન્ય નહીં જીવાદિ ભાવોના વાદથી વિશુદ્ધ મૃતધર્મ જ તાપથી શુદ્ધ છે, અન્ય ધૃતધર્મ તાપથી શુદ્ધ નથી. અથવા આનાથી અશુદ્ધ છતોત્રતાપથી અશુદ્ધ એવા ધૃતધર્મ, શેષ એવા કષ અને છેદમાં પણ તેવા પ્રકારનો=અશુદ્ધ, જાણવો અર્થાત્ તત્ત્વથી શુદ્ધ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૧-૧૦૮૨ ૨૧૩ ભાવાર્થ : જે જીવ-અજવાદિ પદાર્થોનું કથન અનુભવ સાથે અને આગમવચન સાથે વિરોધ પામતું ન હોય, પણ યુક્તિયુક્ત હોય, અને તે કથન પ્રમાણે જીવાદિ પદાર્થો સ્વીકારવાથી નિરુપચરિત એવા બંધ અને મોક્ષ સિદ્ધ થતા હોય, તે જીવાદિ પદાર્થોનું કથન શ્રતધર્મવિષયક તાપપરીક્ષા છે. આનાથી એ ફલિત થાય કે જીવ અને અજીવને પરિણામી માનવામાં આવે, તો તે કથન અનુભવથી પણ સંગત થાય છે, કેમ કે “પૂર્વે જે હું બાલ હતો તે જ હું અત્યારે યુવાન થયો”, એવો જીવને અનુભવ થાય છે. તેથી બાલ્યાવસ્થામાં રહેલો આત્મા યુવાવસ્થાના પરિણામરૂપે પરિણમન પામે છે. એ રીતે પૂર્વે જે માટીનો પિંડ હતો, તે જ અત્યારે ઘડો બન્યો, એવો અનુભવ થાય છે. તેથી માટી ઘટના પરિણામરૂપે પરિણમન પામી. વળી, જીવને પરિણામી માનવાથી, જીવ પોતાના પરિણામોથી જ કર્મો બાંધે છે, અને પોતાના પરિણામોથી જ કર્મોથી મુક્ત થાય છે, તેની પણ સિદ્ધિ થાય છે, અને કર્મોથી બંધાયેલો આત્મા સાધના કરીને મુક્ત થાય છે” એ પ્રકારના શાસ્ત્રવચન સાથે પણ આત્માને પરિણામી કહેનારું કથન સંગત થાય છે. આમ, જીવ અને અજીવને પરિણામી સ્વીકારનારું કથન દષ્ટ અને ઇષ્ટ સાથે વિરોધ પામતું નથી. વળી, કર્મ અને આત્માનો કથંચિત ભેદ સ્વીકારવામાં આવે અને કથંચિત્ અભેદ સ્વીકારવામાં આવે, તો નિરુપચરિત બંધ અને મોક્ષ સિદ્ધ થાય છે, તે આ રીતે – સંસારી જીવ પોતાના પરિણામોથી જ કર્મો બાંધે છે અને સાધના દ્વારા તે કર્મોથી મુક્ત થાય છે, તેથી કર્મપરમાણુઓ આત્માથી ભિન્ન છે; આમ છતાં જયારે કર્મોથી આત્મા બંધાય છે ત્યારે કથંચિત્ આત્મા તે કર્મો સાથે એકત્વભાવને પામે છે, અને જ્યારે આત્મા સાધના કરીને તે કર્મપરમાણુઓથી મુક્ત થાય છે ત્યારે આત્મા સર્વથા કર્મરહિત અવસ્થાને પામે છે. આમ, કર્મોને આત્માથી કથંચિત્ અતિરિક્ત માનનારું કથન નિરુપચરિત એવા બંધ અને મોક્ષને સાધનાર છે. આ રીતે જે આગમમાં બતાવેલ જીવ, અજીવાદિ તત્ત્વોનું કથન અનુભવ અને શાસ્ત્રવચન સાથે વિરુદ્ધ થતું ન હોય અને નિરુપચરિત એવા બંધ અને મોક્ષને અભિવ્યક્ત કરનાર હોય, તે આગમ તાપશુદ્ધ છે. વળી, જે દર્શનકારો આત્માને એકાંતે નિત્ય અથવા એકાંતે ક્ષણિક માને છે, તેઓના મતે જીવાદિ પદાર્થોનું કથન અનુભવ સાથે કે શાસ્ત્રવચન સાથે સંગત થતું નથી. તે આ રીતે – જો આત્માને એકાંતે નિત્ય માનીએ, તો આત્મામાં બાલ્યાવસ્થાના શરીરથી યુવાવસ્થાના શરીરમાં જે પરિવર્તન દેખાય છે, તે સંગત થાય નહીં, કેમ કે બાલ્યાવસ્થાનું શરીર નિત્ય ન રહ્યું, તેમાં પરિવર્તન થયું માટે જીવાદિ પદાર્થોનું કથન દષ્ટ સાથે વિરુદ્ધ થાય છે. વળી તેઓના મતમાં મોક્ષપ્રાપ્તિ અર્થે સાધનાનો જે ઉપાય બતાવાયો છે, તે પણ સંગત થાય નહીં; કેમ કે આત્મા એકાંતે નિત્ય હોય તો મોક્ષપ્રાપ્તિ અર્થે સાધના કરવાથી પણ આત્મામાં કોઈ પરિવર્તન થઈ શકે નહીં. માટે તેઓના મતમાં બતાવાયેલાં, આત્માને એકાંતે નિત્ય કહેનારાં અને મોક્ષપ્રાપ્તિ અર્થે સાધનાનો ઉપાય બતાવનારાં વચનોનો, પરસ્પર વિરોધ થાય છે. આથી તેઓના મત પ્રમાણે જીવાદિ પદાર્થોનું કથન ઇષ્ટ સાથે પણ વિરુદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૧-૧૦૮૨ વળી, જો આત્માને એકાંતે ક્ષણિક માનીએ, તો બાલ્યાવસ્થાથી યુવાવસ્થાને પામેલા આત્માને ‘હવે હું યુવાન છું' એ પ્રકારનો બંને અવસ્થામાં એક જ “હું પણાનો અનુભવ થાય છે, તે સંગત થાય નહીં. માટે તેઓના મત પ્રમાણે જીવાદિ પદાર્થોનું કથન દષ્ટ સાથે વિરુદ્ધ થાય છે. વળી તેઓના મતમાં મોક્ષપ્રાપ્તિ અર્થે સાધનાનો ઉપાય બતાવાયો છે, તે પણ સંગત થાય નહીં; કેમ કે આત્મા એકાંતે ક્ષણિક હોય તો મોક્ષપ્રાપ્તિ અર્થે સાધના કરવાની જરૂર રહેતી નથી. માટે તેઓના મતમાં બતાવાયેલો મોક્ષપ્રાપ્તિ અર્થે સાધનાનો ઉપાય વ્યર્થ છે. આથી તેઓના મત પ્રમાણે જીવાદિ પદાર્થોનું કથન ઈષ્ટ સાથે પણ વિરુદ્ધ થાય છે. આમ, અન્ય દર્શનકારોના મતમાં કહેવાયેલ એકાંતનિત્યવાદનાં કે એકાંતક્ષણિકવાદનાં વચનો અનુભવ અને શાસ્ત્રવચન સાથે સંગત નહીં થતાં હોવાથી તેઓનું આગમ તાપશુદ્ધ નથી. વળી, એકાંતનિત્યવાદી દર્શનો કર્મને આત્માથી ભિન્ન સ્વીકારે છે, છતાં એકાંતે ભિન્ન સ્વીકારે છે. તેથી તેઓના મતે નિરુપચરિત એવા બંધ અને મોક્ષ સિદ્ધ થાય નહીં. તે આ રીતે – તેઓ સંસારી અવસ્થામાં પણ કેવલ શુદ્ધ આત્મા માને છે અને મુક્ત અવસ્થામાં પણ કેવલ શુદ્ધ આત્મા માને છે; અને છતાં તેઓ મોક્ષ માટે સાધનાનો ઉપદેશ આપે છે, અને સાધના કરવાથી મુક્તિ થાય છે એમ પણ કહે છે. વસ્તુતઃ કર્મપરમાણુઓ સાથે આત્માનો સંબંધ સર્વથા થતો ન હોય તો, “જીવ સંસારમાં કર્મોથી બંધાયેલો છે” એ રૂપ બંધનું કથન બોલવામાત્રરૂપ સિદ્ધ થાય. એ રીતે જો સંસારમાં પણ કેવલ શુદ્ધ આત્મા હોય અને મોક્ષમાં પણ કેવલ શુદ્ધ આત્મા હોય, તો સાધના કરીને જીવ કર્મોથી મુક્ત થાય છે એ રૂપ મોક્ષનું કથન પણ બોલવામાત્રરૂપ સિદ્ધ થાય. આથી જે દર્શનકારો કર્મને આત્માથી એકાંતે ભિન્ન સ્વીકારે છે, તેઓના મત પ્રમાણે જીવ કર્મોથી બંધાયેલો છે એ રૂ૫ બંધ, અને જીવ કર્મોથી મુક્ત થાય છે એ રૂપ મોક્ષ, નિરુપચરિત સિદ્ધ થતા નથી. આથી તેઓનું આગમ તાપશુદ્ધ નથી. વળી, એકાંતક્ષણિકવાદી દર્શનો કર્મને આત્માથી ભિન્ન સ્વીકારતા નથી, પરંતુ કર્મને વાસનારૂપે સ્વીકારે ‘ છે. તેઓના મતે પણ નિરુપચરિત એવા બંધ અને મોક્ષ સિદ્ધ થાય નહીં. તે આ રીતે – તેઓ સંસારી અવસ્થામાં રહેલો આત્મા પણ કર્મ સાથેના સંયોગ વગરનો કેવલ શુદ્ધ માને છે, અને મુક્ત અવસ્થામાં પણ કેવલ શુદ્ધ આત્મા માને છે. તેથી તેઓના મતે સંસારી આત્મા અને મુક્ત આત્મામાં કોઈ ભેદ સિદ્ધ થાય નહીં; આમ છતાં તેઓ આત્મામાં જે વાસના સ્વીકારે છે તે જો આત્મા સાથે કર્મનો સંયોગ ન થતો હોય તો સંગત થાય નહીં, અને સર્વથા શુદ્ધ એવા સંસારી આત્મામાં જો વાસનારૂપ કર્મ હોય તો સર્વથા શુદ્ધ એવા મુક્ત આત્મામાં પણ વાસનારૂપ કર્મ સ્વીકારવું પડે. આથી સંસારી આત્મા અને મુક્ત આત્મા વચ્ચે કોઈ વિલક્ષણ અવસ્થાના સ્વીકારને અનુકૂળ એવો પદાર્થ સ્વીકારવો જોઈએ, જે પદાર્થના સંયોગવાળો આત્મા સંસારી છે, અને તેના વિયોગવાળો આત્મા મુક્ત છે એમ કહી શકાય. વસ્તુતઃ કર્મપરમાણુઓ સાથે આત્માનો સંબંધ થતો ન હોય, તો જીવ સંસારમાં કર્મોથી બંધાયેલો છે એ રૂપ બંધનું કથન શબ્દમાત્રરૂપ સિદ્ધ થાય; એ રીતે જો સંસારમાં પણ કેવલ શુદ્ધ આત્મા હોય અને મોક્ષમાં પણ કેવલ શુદ્ધ આત્મા હોય, તો સાધના કરીને જીવ કર્મોથી મુક્ત થાય છે એ રૂપ મોક્ષનું કથન પણ શબ્દમાત્રરૂપ સિદ્ધ થાય. આથી જે દર્શનકારો કર્મને આત્માથી ભિન્ન સ્વીકારતા નથી, તેઓના મત પ્રમાણે પણ જીવ કર્મોથી બંધાયેલો છે એ રૂપ બંધ, અને જીવ કર્મોથી મુક્ત થાય છે એ રૂપ મોક્ષ, નિરુપચરિત સિદ્ધ થતો નથી. આથી તેઓનું આગમ તાપશુદ્ધ નથી. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૧-૧૦૮૨, ૧૦૮૩ ૨૧૫ આમ, ઉપર વર્ણન કર્યું એ રીતે, જે આગમમાં બતાવેલ જીવ-અજીવાદિ ભાવોનો વાદ દષ્ટ અને ઇષ્ટ સાથે વિરુદ્ધ થતો ન હોય, પરંતુ યુક્તિયુક્ત જ હોય, અને નિરુપચરિત એવા બંધ-મોક્ષને અભિવ્યક્ત કરનાર હોય, તે જીવાદિ ભાવોના વાદને બતાવનારું આગમ તાપથી શુદ્ધ છે; પરંતુ જે આગમ તાપથી શુદ્ધ નથી, તે આગમ કદાચ કષથી શુદ્ધ હોય અને છેદથી પણ શુદ્ધ હોય, તોપણ તે આગમ પરમાર્થથી કષ અને છેદમાં પણ અશુદ્ધ છે; કેમ કે તે આગમથી થયેલો બોધ વિપર્યાસરૂપ હોવાથી તે આગમના અધ્યયનની પ્રવૃત્તિથી કષાયોના ઉચ્છેદમાં યત્ન કરવામાં આવે તોપણ વિપર્યાલ જ દઢ થાય છે. /૧૦૮૧/૧૦૮રો અવતરણિકા : इहैवोदाहरणमाह - અવતરણિતાર્થ : અહીં જન્નતાપશુદ્ધ આગમમાં જ, ઉદાહરણને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૦૮૧-૧૦૮૨માં તાપશુદ્ધ આગમનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. હવે તાપશુદ્ધ આગમ જીવાદિ પદાર્થોનો વાદ કેવા પ્રકારનો કરે છે? તે ઉદાહરણરૂપે બતાવે છે – ગાથા : संतासंते जीवे णिच्चाणिच्चायणेगधम्मे अ। जह सुहबंधाईआ जुज्जंति न अण्णहा निअमा ॥१०८३॥ અન્વયાર્થ : નઈ જે પ્રમાણે સંતાસંતે સતઅસતુfષ્યાગિન્નાયાથખે અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો નીવે જીવ હોતે છતે સુવંશાત્રસુખ-બંધાદિ ગુગંતિ ઘટે છે, પUTહીં અન્યથા નિગમ ન નિયમથી નહીં-ઘટતા નથી. ગાથાર્થ : જે પ્રમાણે સ-અસત્ રૂપ અને નિત્ય-અનિત્ય વગેરે અનેક ધર્મોવાળો જીવ હોતે છતે, સુખબંધાદિ ઘટે છે, અન્યથા નિયમથી ઘટતા નથી. ટીકા : सदसद्रूपे जीवे स्वरूपपररूपाभ्यां, नित्यानित्याद्यनेकम्मिणि च द्रव्यपर्यायाभिधेयपरिणामाद्यपेक्षया, यथा सुखबन्धादयः सुखादयोऽनुभूयमानरूपा बन्धादयोऽभ्युपगताः युज्यन्ते घटन्ते, न अन्यथा अन्येन प्रकारेण नियमाद् युज्यन्त इति गाथार्थः ॥१०८३॥ * “નિત્યનિત્યાનેથffr'માં ‘વિ' પદથી ભેદભેદરૂપ અનેક ધર્મનું ગ્રહણ કરવું. * “વ્યપર્યાયામધેયપરિપેક્ષા''માં “મા'િપદથી વ્યવહાર-નિશ્ચયથી અભિધેય એવા પરિણામોની અપેક્ષાનું ગ્રહણ કરવું. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૩ * “મુરબ્રાય:'માં ‘માર' પદથી દુઃખ, હર્ષ, શોકાદિ ભાવોનું ગ્રહણ કરવું. * “વચાર:''માં ‘આ’ પદથી મોઢા, કર્તા, ભોક્તાનું ગ્રહણ કરવું. ટીકાર્ય : તાપશુદ્ધ આગમમાં જીવાજીવાદિનું કેવું વર્ણન હોય? તે બતાવવા માટે યથાથી. ઉદાહરણ આપે છે – સ્વરૂપ અને પરરૂપથી સત્-અસત્ રૂપ જીવ હોતે છતે, અને દ્રવ્ય-પર્યાયથી અભિધેય પરિણામાદિની અપેક્ષાથી નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો હોતે છતે=દ્રવ્યથી અભિધેય એવા પરિણામની દૃષ્ટિથી નિત્ય ધર્મવાળો અને પર્યાયથી અભિધેય એવા પરિણામની દૃષ્ટિથી અનિત્ય ધર્મવાળો જીવ હોતે છતે, સુખબંધાદિ અનુભૂયમાનરૂપવાળા સુખાદિ-અભ્યપગત એવા બંધાદિ=જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળા સુખદુઃખ વગેરે અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધ-મોક્ષ વગેરે, ઘટે છે. અન્યથા=અન્ય પ્રકાર વડે, નિયમથી ઘટતા નથી, અર્થાતુ એકાંતે સ પ્રકાર વડે કે એકાંતે અસદ્ પ્રકાર વડે, અથવા એકાંતે નિત્ય પ્રકાર વડે કે એકાંતે અનિત્ય પ્રકાર વડે જીવ હોતે છતે, નિયમથી સુખ-બંધાદિ ઘટતા નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જીવદ્રવ્ય પોતાના સ્વરૂપે સત્ છે અને બીજાના સ્વરૂપે અસત્ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવદ્રવ્યમાં વર્તતા ભાવારૂપે જીવ સત્ છે અને જીવદ્રવ્યથી અન્ય દ્રવ્યમાં વર્તતા ભાવારૂપે જીવ અસત્ છે. આથી જીવ સ્વરૂપે સત્ છે અને પરરૂપે અસત્ છે. વળી, દ્રવ્યથી અભિધેય એવા પરિણામની અપેક્ષાએ જીવદ્રવ્યનો વિચાર કરીએ તો, જીવ નિત્ય છે; કેમ કે દ્રવ્યથી અભિધેય એવો પરિણામ અર્થાત્ “હું છું હું છું” એ પ્રકારના પોતાના અસ્તિત્વનો પરિણામ, જીવમાં સદા એક સરખો વર્તે છે; અને પર્યાયથી અભિધેય એવા પરિણામની અપેક્ષાએ જીવદ્રવ્યનો વિચાર કરીએ તો, જીવ અનિત્ય છે; કેમ કે પર્યાયથી અભિધેય એવો પરિણામ અર્થાત્ “પૂર્વે હું બાલ હતો, હવે યુવાન છું” એ પ્રકારની પ્રતીતિનો નિયામક એવો પરિણામ, જીવમાં સદા ભિન્ન ભિન્ન વર્તે છે. વળી, વ્યવહારનયથી અભિધેય એવા પરિણામની અપેક્ષાએ જીવદ્રવ્યનો વિચાર કરીએ તો, દેહ અને કર્મ સાથે જીવનો કથંચિત્ એકત્વભાવ વર્તે છે. તેથી વ્યવહારનયથી અભિધેય એવો જીવમાં વર્તતો પરિણામ જીવને દેહ અને કર્મથી અભિન્ન બતાવે છે; અને નિશ્ચયનયથી અભિધેય એવા પરિણામની અપેક્ષાએ જીવદ્રવ્યનો વિચાર કરીએ તો, જીવદ્રવ્ય પોતે દેહ નથી કે કર્મ નથી, પરંતુ જીવ જીવ જ છે; તેમ કર્મ પોતે જીવદ્રવ્ય નથી, પરંતુ કર્મ કર્મ જ છે; અને દેહ પોતે જીવદ્રવ્ય નથી, પરંતુ દેહ દેહ જ છે. તેથી એક ક્ષેત્રમાં દેહ અને કર્મ સાથે અણુ-તણુરૂપે જોડાયેલા પણ જીવમાં વર્તતો નિશ્ચયનયથી અભિધેય એવો પરિણામ દેહને, કર્મને અને જીવને પૃથફ પૃથફ બતાવે છે. આ રીતે જીવને સદ્અસદ્ રૂપ અને નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મવાળો માનીએ તો, જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળા સુખ-દુઃખાદિ ભાવો ઘટે છે, અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધ-મોક્ષાદિ ભાવો પણ ઘટે છે; પરંતુ જો જીવને એકાંતે સત્ કે એકાંતે અસતુ, અથવા એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વગેરે ધર્મવાળો માનીએ તો, જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ ભાવો અને શાસ્ત્રમાં બતાવાયેલા બંધાદિ ભાવો નક્કી જીવમાં ઘટે નહીં. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૮૩-૧૦૮૪ ૨૧૭ અહીં વિશેષ એ છે કે જો જીવને પોતાના સ્વરૂપે સત્ અને બીજાના સ્વરૂપે પણ સત્ સ્વીકારવામાં આવે, તો જેમ પોતાને થતા સુખાદિનો પોતાને અનુભવ થાય છે, તેમ બીજાને થતા સુખાદિનો પણ પોતાને અનુભવ થવો જોઈએ; કેમ કે વિવક્ષિત જીવ જેમ પોતાના સ્વરૂપે છે, તેમ બીજાના સ્વરૂપે પણ છે. તેથી તે જીવને પોતામાં વર્તતા ભાવોની જેમ બીજામાં વર્તતા ભાવોનો પણ અનુભવ થવો જોઈએ, અને આમ સ્વીકારીએ તો તે જીવને પોતાના અને બીજાના સુખાદિનો પણ અનુભવ થાય; પરંતુ જે પ્રકારે સંસારી જીવો પોતે અનુભવે છે, તે પ્રકારે માત્ર પોતાને અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિનો અનુભવ થાય નહીં. વસ્તુતઃ દરેક જીવને પોતામાં વર્તતા સુખાદિ ભાવોનો પોતાને અનુભવ થાય છે, પણ બીજામાં વર્તતા સુખાદિ ભાવોનો પોતાને અનુભવ થતો નથી. આથી સર્વ જીવો પોતામાં વર્તતા ભાવોથી સત્ છે, અને બીજામાં વર્તતા ભાવોથી અસત્ છે, એમ માનવું ઉચિત છે. વળી, જો આત્માને એકાંતે નિત્યાદિ ધર્મવાળો સ્વીકારીએ તો, શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ભાવો પણ ઘટે નહીં. આથી આત્માને દ્રવ્યથી નિત્ય, પર્યાયથી અનિત્ય; કથંચિત્ કર્મથી ભિન્ન, કથંચિત્ કર્મથી અભિન્ન એવા ધર્મોવાળો સ્વીકારવામાં આવે, તો શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ સર્વ ભાવો ઘટી શકે, જેનું વિસ્તૃત વર્ણન સ્વયં ગ્રંથકાર આગળમાં કરવાના છે. ૧૦૮૩ અવતરણિકા : एतदेवाह - – અવતરણિકાર્ય : આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં તાપશુદ્ધ આગમમાં ઉદાહરણ બતાવતાં કહ્યું કે જીવને સદ્-અસદ્ રૂપ અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મોવાળો સ્વીકારીએ તો જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ, અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, અન્યથા નહીં. એને જ ગાથા ૧૧૧૦ સુધી કહે છે ગાથા : संतस्स सरूवेणं पररूवेणं तहा असंतस्स । हंदि विसिवृत्तणओ होंति विसिट्टा सुहाई અન્વયાર્થઃ રૂવેળ અંતસ્ત્ર-સ્વરૂપથી સત્ત્નું તહા=અને પરવેનું અસંતÇ=૫૨રૂપથી અસનું વિત્તિgત્તળોવિશિષ્ટત્વ હોવાથી=પરસ્વરૂપના અસત્ત્વથી વિશિષ્ટ એવું સ્વસ્વરૂપનું સત્ત્વ હોવાથી, વિસિટ્ટા-વિશિષ્ટ=પોતાને જે પ્રકારે અનુભવાઈ રહ્યા છે તેવા પ્રકારના વિશિષ્ટ, સુહાસુખાદિ હ્રૌંતિ-થાય છે. * ‘હઁર્િ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થઃ પોતાના રૂપે સત્ અને બીજાના રૂપે અસત્ એવા જીવનું વિશિષ્ટપણું હોવાથી પોતાને અનુભવાઈ રહ્યા છે તે પ્રકારના વિશિષ્ટ સુખાદિ થાય છે. ॥१०८४॥ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૮૪ ટીકા : सतो विद्यमानस्य स्वरूपेण आत्मनियतेन, पररूपेण अन्यसम्बन्धिना तथाऽसतः स्वरूपेणैवाऽविद्यमानस्य, न च स्वसत्त्वमेवाऽन्यासत्त्वम्, अभिन्ननिमित्तत्वे सदसत्त्वयोर्विरोधात्, तथाहिसत्त्वमेवाऽसत्त्वमिति व्याहतं, न च तत्तत्र नास्ति, स्वसत्त्ववदसत्त्वे तत्सत्त्वप्रसङ्गादिति पररूपासत्त्वधर्मकं स्वरूपसत्त्वं विशिष्टं भवति, अन्यथा वैशिष्ट्यायोगात्, तदाह-हन्दि विशिष्टत्वादुक्तेन प्रकारेण भवन्ति विशिष्टाः स्वसंवेद्याः सुखादयः, आदिशब्दाद्दुःखबन्धादिपरिग्रह इति गाथार्थः ॥१०८४॥ ટીકાર્ય : ___आत्मनियतेन स्वरूपेण सतः विद्यमानस्य, तथा पररूपेण असत: अन्यसम्बन्धिना स्वरूपेण एव વિદ્યમાન, ફ્રેન પ્રકારે વિશિષ્ટત્વત્ વિશિષ્ટ સ્વયંવેદાઃ સુવઃ મત્તા આત્મામાં નિયત એવા સ્વરૂપથી સનું વિદ્યમાન એવા જીવનું, અને પરરૂપથી અસનું અન્યના સંબંધવાળા સ્વરૂપથી જ અવિદ્યમાન એવા જીવનું, કહેવાયેલ પ્રકારથી વિશિષ્ટપણું હોવાથી વિશિષ્ટ એવા સ્વને સંવેદ્ય સુખાદિ થાય છે, એમ અન્વય છે. માલિશબ્દાર્ ૩:વસ્થાપિરિ “સુરીય:'માં ‘આ’ શબ્દથી દુઃખ-બંધાદિનો પરિગ્રહ છે. ગાથાના ઉત્તરાર્ધનું સ્પષ્ટીકરણ કરતાં ટીકામાં કહ્યું કે ઉક્ત પ્રકારથી વિશિષ્ટપણું હોવાથી વિશિષ્ટ એવાં સુખાદિ થાય છે. તે ઉક્ત પ્રકારનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – ન = સ્વસર્વ જીવ મજાસત્ત્વમ્, પિન્ન.વિરોથાત્ ા અને સ્વસત્ત્વ જ અન્યઅસત્ત્વ નથી, અર્થાત્ જીવમાં સ્વનું સત્ત્વ અને અન્યનું અસત્ત્વ એમ બંને રહેલ છે એમ કહેવાને બદલે જીવમાં રહેલું સ્વનું સત્ત્વ જ અન્યનું અસત્ત્વ છે એમ ન કહેવું, કેમ કે અભિન્ન નિમિત્તપણું હોતે છતે સતુ-અસતુપણાનો વિરોધ છે= સત્ત્વનું અને અસત્ત્વનું એક નિમિત્ત હોતે છતે સત્પણા અને અસતુપણા વચ્ચે વિરોધ થાય, અર્થાત્ જીવમાં રહેલા સ્વના સત્ત્વને અન્યનું અસત્ત્વ સ્વીકારીએ તો સત્ત્વની પ્રતીતિનું અને અસત્ત્વની પ્રતીતિનું એક નિમિત્તપણું પ્રાપ્ત થયે છતે, વિવક્ષિત જીવ માણવકરૂપે સત્ છે અને દેવદત્તરૂપે અસત્ છે, એ પ્રકારની પ્રતીતિમાં વિરોધ પ્રાપ્ત થાય. - હવે અભિન્ન નિમિત્તપણું હોતે છતે સત્ત્વ અને અસત્ત્વનો વિરોધ કઈ રીતે થાય? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – સર્વ પદ્ય સર્વ રૂતિ વ્યાહતં સત્ત્વ જ અસત્ત્વ છે એ વ્યાહત છે અર્થાત્ સ્વનું સત્ત્વ જ પરનું અસત્ત્વ છે એમ બોલવું એ પરસ્પર હણાયેલું છે. અહીં પૂર્વપક્ષી કહે છે કે વિવક્ષિત જીવમાં પરસ્વરૂપનું અસત્ત્વ નથી, માટે સત્ત્વ જ અસત્ત્વ છે, એ પ્રકારનું કથન પરસ્પર હણાશે નહીં. તેનું નિરાકરણ કરતાં કહે છે – તત્ ૦ અને તે પરસ્વરૂપનું અસત્ત્વ, તત્ર ત્યાં વિવક્ષિત જીવમાં, નાતિ નથી ને એમ નહીં; સ્વસર્વવત્ મત્તે તત્સત્ત્વઝ , કેમ કે સ્વસત્ત્વની જેમ અસત્ત્વ હોતે છતે તેના સત્ત્વનો પ્રસંગ છે=સ્વના સ્વરૂપના સતપણાની જેમ પરના સ્વરૂપના અભાવનું અસત્પણું હોતે છતે પરના સ્વરૂપના સતપણાનો પ્રસંગ છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૪ ત્તિ એથી=જીવ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે એથી, પરરૂપાસત્ત્વધર્મવં... મવતિ પરરૂપઅસત્ત્વના ધર્મવાળું સ્વરૂપ સત્ત્વ વિશિષ્ટ થાય છે; અન્યથા વૈશિશ્ચાયો, કેમ કે અન્યથા વૈશિસ્યનો અયોગ છે=જીવ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ ન સ્વીકારીએ તો, પરરૂપના અસત્ત્વથી વિશિષ્ટ એવા સ્વરૂપના સત્ત્વરૂપ વિશિષ્ટપણાનો અયોગ પ્રાપ્ત થાય. તવાદ- તેને કહે છે અર્થાતુ ન સ્વસત્ત્વમેવાડજાસત્ત્વમ્ થી માંડીને વૈશિષ્ટચાયા સુધીના કથનથી ગ્રંથકારે સિદ્ધ કર્યું કે પરરૂપઅસત્ત્વના ધર્મવાળું સ્વરૂપસત્ત્વ વિશિષ્ટ થાય છે, તેને મૂળગાથાના ઉત્તરાર્ધથી કહે છે – - ઉક્ત પ્રકારથી વિશિષ્ટપણું હોવાથી વિશિષ્ટ એવા સ્વસંવેદ્ય સુખાદિ થાય છે, જેનો અન્વય ઉપરમાં યોજન કરીને બતાવેલો છે. તિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે જીવ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ હોતે છતે સ્વસંવેદ્ય એવા સુખાદિ ઘટે છે. તેને પ્રસ્તુત ગાથામાં યુક્તિથી બતાવે છે – દરેક જીવ પોતાના આત્મામાં નિયત એવા સ્વરૂપથી વિદ્યમાન છે, પરંતુ બીજાના સ્વરૂપથી વિદ્યમાન નથી અર્થાત્ પોતામાં વર્તતા અસ્તિત્વ, દ્રવ્યત્વ, ચેતનવ આદિ ભાવરૂપે જીવ વિદ્યમાન છે, પરંતુ પોતાના જેવા બીજા જીવમાં વર્તતા અસ્તિત્વ, દ્રવ્યત્વાદિ ભાવો રૂપે જીવ વિદ્યમાન નથી. આથી “આ આત્મા બીજાનો આત્મા નથી”, એવો વ્યવહાર સંગત થાય છે. આનાથી એ ફલિત થાય કે માણવક નામની વ્યક્તિમાં રહેલા અસ્તિત્વ, ચેતનતાદિ ધર્મોથી માણવક નામની વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ધરાવે છે, પરંતુ દેવદત્ત નામની વ્યક્તિમાં રહેલા અસ્તિત્વ, ચેતનત્વાદિ ધર્મોથી માણવક નામની વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ધરાવતી નથી. આથી જ માણવકને જોઈને “આ દેવદત્ત નથી” એમ કહેવાય છે; પરંતુ જો માણવક જેમ પોતાનામાં વર્તતા ધર્મોથી વિદ્યમાન છે, તેમ દેવદત્તમાં વર્તતા ધર્મોથી પણ વિદ્યમાન હોય, તો માણવકને જોઈને “આ માણવક છે, તેમ દેવદત્ત પણ છે” એમ કહેવાય; જ્યારે માણવકને જોઈને “આ માણવક છે, દેવદત્ત નથી” એવી પ્રતીતિ થાય છે. આથી માણવક નામની વ્યક્તિ માણવકરૂપે સત્ છે અને દેવદત્તરૂપે અસત્ છે. તેથી માણવકમાં પોતાનું સ્વરૂપ ભાવરૂપે વર્તે છે અને બીજાનું સ્વરૂપ અભાવરૂપે વર્તે છે. અહીં બૌદ્ધદર્શનકારો કહે કે સ્વસત્ત્વથી જુદું અન્યઅસત્ત્વ નથી, પણ સ્વસત્ત્વ જ અન્ય અસત્ત્વ છે; અને આમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે માણવકમાં જે પોતાનું સત્ત્વ વિદ્યમાન છે, તેનાથી અતિરિક્ત દેવદત્તનું અસત્ત્વ વિદ્યમાન નથી, પરંતુ માણવકના પોતાના સત્ત્વરૂપ જ દેવદત્તનું અસત્ત્વ છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – સ્વસત્ત્વ જ અન્ય અસત્ત્વ છે અને સ્વસત્ત્વથી અતિરિક્ત અન્યઅસત્ત્વ નથી, એમ કહી શકાય નહીં; કેમ કે સ્વસત્ત્વથી અતિરિક્ત અન્યઅસત્ત્વ ન સ્વીકારીએ તો, માણવકને જોઈને “આ માણવક છે, દેવદત્ત નથી” એ પ્રકારની બંને પ્રતીતિનું નિમિત્ત માણવકમાં વર્તતું પોતાનું સ્વરૂપ છે એમ માનવું પડે; અને જો બંને પ્રતીતિનું એક નિમિત્ત હોય તો માણવકમાં માણવકનું સત્ત્વ છે અને દેવદત્તનું અસત્ત્વ છે, એવી પ્રતીતિનો For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૮૪ વિરોધ પ્રાપ્ત થાય; કેમ કે માણવકનું જે સત્ત્વ છે તે જ દેવદત્તનું અસત્ત્વ છે એમ કહીએ તો, સત્ત્વ જ અસત્ત્વ છે એમ કહેવું પડે, અને સત્ત્વ જ અસત્ત્વ છે એવું વચન પરસ્પર હણાય છે. અહીં બૌદ્ધદર્શનકારો કહે કે માણવકમાં દેવદત્તનું અસત્ત્વ નથી; કેમ કે જગતમાં અસત્ત્વ નામનો કોઈ પદાર્થ જ નથી. માટે માણવક પોતાના સ્વરૂપરૂપ જ છે, માણવકમાં માણવકના પોતાના સ્વરૂપથી અતિરિક્ત એવો દેવદત્તના સ્વરૂપનો અભાવ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે . - ૨૨૦ માણવકમાં દેવદત્તના સ્વરૂપનો અભાવ નથી, એમ ન કહેવું; કેમ કે એમ સ્વીકારીએ તો સ્વસત્ત્વની જેમ અસત્ત્વ હોતે છતે તેના સત્ત્વનો પ્રસંગ આવે, અર્થાત્ માણવકમાં જેમ પોતાના સ્વરૂપનું સત્ત્વ છે તેમ દેવદત્તના સ્વરૂપના અભાવનું અસત્ત્વ હોય અર્થાત્ દેવદત્તના સ્વરૂપનો અભાવ ન હોય, તો માણવકમાં દેવદત્તના સ્વરૂપનું સત્ત્વ માનવાનો પ્રસંગ આવે; અને જો માણવકમાં પોતાના સ્વરૂપના સત્ત્વની જેમ દેવદત્તના સ્વરૂપનું સત્ત્વ સ્વીકારીએ તો, માણવકને જોઈને “માણવક છે, તેમ દેવદત્ત પણ છે,’ એવી પ્રતીતિ થવાનો પ્રસંગ આવે. આથી એ ફલિત થાય કે માણવકમાં જેમ પોતાના સ્વરૂપનો ભાવ છે, તેમ દેવદત્તના સ્વરૂપનો અભાવ પણ છે. તેથી માણવક પોતાના સ્વરૂપે સત્ છે અને અન્યના સ્વરૂપે અસત્ પણ છે. આથી એ પ્રાપ્ત થાય કે માણવક, દેવદત્તના સ્વરૂપના અસત્ત્વ ધર્મથી વિશિષ્ટ એવા માણવકના સ્વરૂપના સત્ત્વ ધર્મવાળો છે. જો માણવકને દેવદત્તના સ્વરૂપના અસત્ત્વથી વિશિષ્ટ એવા પોતાના સ્વરૂપના સત્ત્વવાળો ન માનીએ, અને માત્ર પોતાના સ્વરૂપના સત્ત્વવાળો માનીએ, તો વૈશિષ્ટ્યનો અયોગ પ્રાપ્ત થાય, અર્થાત્ માણવકમાં પોતાનું સ્વરૂપ માત્ર છે એમ કહી શકાય, પણ માણવકમાં દેવદત્તના સ્વરૂપના અભાવથી વિશિષ્ટ એવું પોતાનું સ્વરૂપ છે એમ કહી શકાય નહીં; જ્યારે માણવકમાં દેવદત્તના સ્વરૂપના અભાવથી વિશિષ્ટ એવા પોતાના સ્વરૂપનો ભાવ છે, માટે માણવકને પોતાને સંવેદન થતા સુખાદિ ઘટે છે; પરંતુ જો માણવકમાં પોતાના સત્ત્વથી અતિરિક્ત એવો દેવદત્તના સત્ત્વનો અભાવ ન હોય તો, માણવક નામનો પુરુષ જેમ માણવકરૂપે છે તેમ દેવદત્તરૂપે પણ છે એમ માનવું પડે, અને એમ માનીએ તો માણવકને જેમ પોતાના સુખાદિનો અનુભવ થાય છે તેમ દેવદત્તના સુખાદિનો પણ અનુભવ થવો જોઈએ; કેમ કે માણવક માણવકરૂપે સત્ છે અને દેવદત્તરૂપે અસત્ નથી. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે માણવક માણવકરૂપે પણ સત્ છે અને દેવદત્તરૂપે પણ સત્ છે. S આશય એ છે કે બૌદ્ધદર્શનકારો અભાવને તુચ્છ માનતા હોવાથી જગતમાં અભાવ નામનો પદાર્થ જ નથી એમ માને છે. તેથી બૌદ્ધના મત પ્રમાણે માણવકમાં તુચ્છ એવો દેવદત્તના સ્વરૂપનો અભાવ નથી; પરંતુ જો માણવકમાં દેવદત્તના સ્વરૂપનો અભાવ ન માનીએ, તો માણવકને જોઈને “આ દેવદત્ત નથી’ એમ કહી શકાય નહીં, જેના કારણે અર્થથી “આ દેવદત્ત છે’’ એ પ્રકારનો માણવકમાં દેવદત્તના સ્વરૂપનો સદ્ભાવ પણ પ્રાપ્ત થાય. આથી માણવકમાં દેવદત્તના સ્વરૂપના સદ્ભાવના પ્રસંગના નિવારણ માટે એમ માનવું પડે કે માણવકમાં દેવદત્તના સ્વરૂપનો અભાવ છે, પણ સદ્ભાવ નથી; અને આમ માનીએ તો અર્થથી માણવકમાં દેવદત્તના સ્વરૂપના અભાવધર્મથી વિશિષ્ટ એવો માણવકના સ્વરૂપનો સદ્ભાવ પ્રાપ્ત થાય, અને આ પ્રમાણે માનીએ તો વિશિષ્ટપણું હોવાને કારણે માણવકને પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ સંગત For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૪-૧૯૮૫ ૨૨૨૧ થાય છે. પરંતુ જો માણવકમાં દેવદત્તના સ્વરૂપના અભાવથી વિશિષ્ટ એવો પોતાના સ્વરૂપનો ભાવ ન માનીએ તો, માણવકમાં જેમ પોતાનું સ્વરૂપ વિદ્યમાન છે, તેમ પર એવા દેવદત્તનું સ્વરૂપ પણ વિદ્યમાન છે એમ પ્રાપ્ત થાય, જેથી માણવકને જેમ સ્વસંવેદ્ય સુખાદિ થાય છે, તેમ દેવદત્તસંવેદ્ય પણ સુખાદિ થવા જોઈએ; પરંતુ દરેક જીવને જે પ્રકારે પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ થાય છે, અને અન્ય જીવોને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ થતાં નથી, તે પ્રકારનાં સુખાદિ માણવકને થઈ શકે નહીં, પણ સર્વ જીવોને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિથી મિશ્ર એવાં પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ માણવકને થઈ શકે. આથી એ ફલિત થયું કે, જીવને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ સ્વીકારીએ તો જ પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં વિશિષ્ટ સુખાદિ ઘટી શકે, અન્યથા પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં અને બીજાને અનુભવાતા સ્વરૂપવાળાં મિશ્ર સુખાદિનો અનુભવ માનવાની આપત્તિ આવે. માટે જીવને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ માનવો એ યુક્તિયુક્ત છે. ૧૦૮૪ો. અવતરણિકા : विपक्षे बाधामाह - અવતરણિકાર્ય : વિપક્ષમાં બધાને કહે છે, અર્થાત્ આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ સ્વીકારવાને બદલે સ્વરૂપથી સત્ અને પરરૂપથી પણ સત્ સ્વીકારવારૂપ વિપક્ષમાં, સુખ માટે જીવો જે પ્રવૃત્તિ કરે છે તેમાં આવતો બાપદોષ બતાવે છે – ગાથા : इहरा सत्तामित्ताइभावओ कह विसिट्ठया तेसिं ? । तयभावम्मि तयत्थो हन्त पयत्तो महामोहो ॥१०८५।। અન્વયાર્થ : ડુંદરા-ઇતરથા=આત્માને સ્વરૂપથી સત અને પરરૂપથી પણ સત્ સ્વીકારીએ તો, સત્તામિત્તામાવો સત્તામાત્રાદિનો ભાવ હોવાથી તેસિકતેઓની સુખાદિની, વિgિયા-વિશિષ્ટતા ?-કેવી રીતે થાય? તમામ તેના અભાવમાં=વિશિષ્ટ સુખાદિના અભાવમાં, તયસ્થી તદર્થવાળા=વિશિષ્ટ સુખની પ્રાપ્તિ માટેનો, પત્તો પ્રયત્ન મહાપોહો મહામોહ છે. * “રા' ખેદ અર્થમાં છે. ગાથાર્થ : આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી પણ સત સ્વીકારીએ તો સત્તામાત્રાદિનો ભાવ હોવાથી સુખાદિની વિશિષ્ટતા કેવી રીતે થાય? અર્થાત્ ન થાય. અને વિશિષ્ટ સુખાદિના અભાવમાં વિશિષ્ટ સુખ મેળવવા માટેનો પ્રયત્ન મહામોહ છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુચોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૫ ટીકાઃ ___ इतरथा-यथा स्वरूपेण सत् तथा पररूपेणापि भावे, सत्तामात्रादिभावाद्, आदिशब्दादसत्त्वमात्रा(?त्र)ग्रह इति, कथं विशिष्टता प्रत्यात्मवेद्यतया तेषां सुखादीनां ?, तदभावे-विशिष्टसुखाद्यभावे तदर्थो= विशिष्टसुखार्थो हन्त प्रयत्नः क्रियाविशेषो महामोहोऽसम्भवप्रवृत्त्येति गाथार्थः ॥१०८५॥ નોંધ : ટીકામાં વિશાસત્ત્વમાત્ર પ્રદ્દઃ છે, તેને સ્થાને માહિશબ્દસર્વમાત્રા હોય તેમ જણાય છે. ટીકાર્ય : રૂતરથી.....માવી ઇતરથા જે રીતે સ્વરૂપથી સત્ છે તે રીતે પરરૂપથી પણ ભાવમાં જે રીતે આત્મા સ્વરૂપથી સત્ છે તે રીતે પરરૂપથી પણ આત્માના સતપણાના સદ્ભાવમાં, સત્તામાત્રાદિનો ભાવ હોવાથી તેષાં સુઠ્ઠાવીનાં પ્રત્યાત્મવેતય વિશિષ્ટતા વાર્થ ? તેઓની=સુખાદિની, પ્રતિઆત્મવેદ્યતા રૂપે દરેક આત્માને સંવેદ્યપણા રૂપે, વિશિષ્ટતા કેવી રીતે થાય ? તમાવે.....પ્રવૃજ્યાં તેના અભાવમાં વિશિષ્ટ સુખાદિના અભાવમાં, તેના અર્થવાળો પ્રયત્નકવિશિષ્ટ સુખના અર્થવાળી ક્રિયાવિશેષ, અસંભવમાં પ્રવૃત્તિ હોવાથી મહામોહ છે. માલિશબ્દા સર્વમાત્રપ્રહે, “કવિ' શબ્દથી=“સત્તામાત્રામાં ‘સર’ શબ્દથી, અસત્ત્વમાત્રનો ગ્રહ છે= સંગ્રહ છે. રૂતિ થાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૮૪માં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસંતુ સ્વીકારીએ તો આત્મામાં સંવેદ્ય વિશિષ્ટ સુખાદિ ઘટે છે. એને દઢ કરવા માટે કહે છે કે જો આત્માને સ્વરૂપથી સત અને પરરૂપથી પણ સત્ સ્વીકારીએ, તો જેમ આત્મા પોતાનામાં વર્તતા સ્વરૂપથી વિદ્યમાન છે, તેમ અન્ય પદાર્થોમાં વર્તતા સ્વરૂપથી પણ વિદ્યમાન છે એમ માનવું પડે, અને એમ સ્વીકારીએ તો આત્મા ચેતન છે જડ નથી, એમ કહી શકાય નહીં, કેમ કે આત્મા માત્ર પોતાના સ્વરૂપે નથી, પણ સર્વના સ્વરૂપે છે. વળી, માણવકને સામે રાખીને કહીએ કે માણવક સ્વરૂપથી પણ સત્ છે અને પરરૂપથી પણ સત્ છે, તો માણવક જેમ પોતાના સ્વરૂપથી વિદ્યમાન છે તેમ દેવદત્તાદિના સ્વરૂપથી પણ વિદ્યમાન થાય. તેથી માણવક માણવકરૂપે પણ સત્ છે, દેવદત્તરૂપે પણ સત્ છે અને ઘટ-પટાદિરૂપે પણ સત્ છે. આ રીતે માણવકમાં સર્વરૂપે સત્તામાત્ર માનવાનો પ્રસંગ આવે. વળી, માણવકને વિશેષરૂપેકમાણવકરૂપે, સત્ સ્વીકારીએ, તો માણવક માણવકરૂપે સત્ છે અને દેવદત્તાદિરૂપે સત્ નથી, એમ પ્રાપ્ત થાય; અને માણવકને પરરૂપે પણ સત્ સ્વીકારીએ તો માણવક માત્ર માણવકરૂપે જ સત્ નથી, પરંતુ માણવકરૂપે, દેવદત્તરૂપે, ઘટ-પટાદિ સર્વરૂપે સત્ છે એમ પ્રાપ્ત થાય. તેથી માણવકનું અસ્તિત્વ સત્તામાત્રરૂપે સ્વીકારી શકાય, પરંતુ અન્ય સર્વથી વ્યાવૃત્ત એવું માણવકનું પોતાનું For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૫-૧૦૮૬ અસ્તિત્વ સ્વીકારી શકાય નહીં; અને માણવકને સર્વરૂપે સત્ સ્વીકારીએ તો માણવકને પોતાને અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ સંગત ન થાય; કેમ કે માણવક માત્ર પોતાના વ્યક્તિત્વરૂપે જ સત્ નથી, પરંતુ દેવદત્તાધિરૂપે તેમ જ ઘટાધિરૂપે પણ સત્ છે, તેથી માણવક નામનો પુરુષ જેમ ચેતન છે તેમ જડ પણ છે, માટે ઘટાદિ જડરૂપે હોવાથી માણવકને સુખાદિનો અનુભવ થાય નહીં અને દેવદત્તાદિ ચેતનરૂપે પણ હોવાથી માણવકને સર્વ જીવોના મિશ્ર સુખાદિનો અનુભવ થાયપરંતુ અન્ય સર્વ જીવો કરતાં વિલક્ષણ એવો જે પ્રકારના સુખાદિનો અનુભવ પોતાને થવો જોઈએ, તે પ્રકારનો અનુભવ માણવકને થઈ શકે નહીં. અને જો માણવકમાં વસંવેદ્ય એવા વિશિષ્ટ સુખાદિનો અભાવ સ્વીકારીએ તો માણવક વિશિષ્ટ સુખ મેળવવા માટે જે પ્રયત્ન કરે છે તે મહામોહરૂપ માનવો પડે; કેમ કે પોતાનામાં સ્વસંવેદ્ય એવા વિશિષ્ટ સુખનો અસંભવ હોવા છતાં વિશિષ્ટ સુખ મેળવવા માટેની પ્રવૃત્તિ મહામોહ વગર સંભવે નહીં. આનાથી એ ફલિત થાય કે યોગીઓ પણ પોતાના સંસારનો અંત કરવા અને પૂર્ણ સુખમય મોક્ષને મેળવવા જે યોગસાધનામાં યત્ન કરે છે તે યત્ન પણ મહામોહરૂપ માનવો પડે; કેમ કે પોતાનામાં સંવેદ્ય એવા વિશિષ્ટ સુખનો અસંભવ હોવા છતાં વિશિષ્ટ સુખ મેળવવાનો યત્ન મહામોહ વગર થાય નહીં. આથી આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ સ્વીકારવો ઉચિત છે, અને જે આગમમાં આત્માને સ્વરૂપથી સત અને પરરૂપથી અસત્ બતાવ્યો હોય તે આગમના વચન પ્રમાણે સુખ-બંધાદિ સંગત થાય છે, તેથી તે આગમ તાપશુદ્ધ છે, એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૦૮૩ સાથે સંબંધ છે. I૧૦૮પા અવતરણિકા: ગાથા ૧૦૮૩માં તાપશુદ્ધ આગમમાં ઉદાહરણ બતાવતાં કહેલ કે જીવને અસરૂપ અને નિત્યઅનિત્યાદિ અનેક ધર્મવાળો સ્વીકારીએ તો જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ, અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, અન્યથા ઘટતા નથી. તેથી ગાથા ૧૦૮૪-૧૦૮૫માં જીવને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ ન સ્વીકારીએ તો સુખ-બંધાદિ કઈ રીતે ઘટતા નથી? તે બતાવ્યું. હવે જીવને એકાંતે નિત્ય અથવા એકાંતે અનિત્ય સ્વીકારીએ તો સુખ-બંધાદિ કઈ રીતે ઘટતા નથી? તે ગાથા ૧૦૮૬-૧૦૮૭માં બતાવે છે – ગાથા : निच्चो वेगसहावो सहावभूअम्मि कह णु सो दुक्खे । तस्सुच्छेअनिमित्तं असंभवाओ पयट्टिज्जा ? ॥१०८६॥ અન્વચાર્થ : નિડ્યો વિ હૃાવો તો નિત્ય પણ એક સ્વભાવવાળો આ (જીવ) સદાવભૂમિ ૩ સ્વભાવભૂત એવું દુઃખ હોતે છતે સંમવા અસંભવ હોવાને કારણેસ્વભાવભૂત એવા તે દુઃખના ઉચ્છેદનો અસંભવ હોવાને કારણે, તસુચ્છનિમિત્તે તેના=સ્વભાવભૂત એવા દુઃખના, ઉચ્છેદના નિમિત્તે દyપટ્ટિક્યા?=કેમ પ્રવર્તે ? * “y' વિતર્ક અર્થમાં છે. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અનુયોગગણાનુજ્ઞાવક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૮૬-૧૦૮૦ ગાથાર્થ : નિત્ય પણ એક સ્વભાવવાળો આ જીવ સ્વભાવભૂત એવું દુઃખ હોતે છતે તે દુઃખના ઉચ્છેદનો અસંભવ હોવાને કારણે સ્વભાવભૂત એવા દુઃખના ઉચ્છેદ માટે કેમ પ્રવર્તે? ટીકા : नित्योऽप्येकस्वभावः स्थिरतया, स्वभावभूते-आत्मभूते कथं न्वसौ नित्यः सन् दुःखे, किमित्याहतस्य दुःखस्योच्छेदनिमित्तं विनाशाय असम्भवाद्धेतोः प्रवर्तेत, कथं नैवेति गाथार्थः ॥१०८६॥ ટીકાર્થ : સ્થિતથા નિત્ય: પિસ્વભાવ: સ્થિરપણું હોવાથી નિત્ય પણ એક સ્વભાવવાળો સ્વભાવમૂતે મા-મૂતે दुःखे असम्भवाद् हेतोः तस्य उच्छेदनिमित्तं दुःखस्य विनाशाय नित्यः सन् असौ कथं नु प्रवर्तेत ? વાર્થ-નૈવ, સ્વભાવભૂત=આત્મભૂત, એવું દુઃખહોતે છતે, અસંભવ રૂપ હેતુથી તેના ઉચ્છેદના નિમિત્તે દુઃખના વિનાશ માટે, નિત્ય છતો આ=જીવ, કેમ પ્રવર્તે? કઈ રીતે ન જ પ્રવર્તે. તિ પાથર્થ: એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આત્માને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો માનવામાં ન આવે, પરંતુ સ્થિર એક સ્વભાવવાળો નિત્ય માનવામાં આવે, તો સંસારી આત્માને અનુભવાતું દુઃખ, નિત્ય એવા આત્માનું સ્વરૂપ છે એમ માનવું પડે; અને એમ માનીએ તો એકાંતે નિત્ય એવા આત્મામાં કોઈ પરિવર્તન નહીં થઈ શકવાથી તે દુ:ખનો પ્રયત્નથી પણ ઉચ્છેદ થાય નહીં. તેથી સંસારી જીવો દુ:ખનો ઉચ્છેદ કરવા માટે કઈ રીતે પ્રવૃત્તિ કરે ? અને સંસારી જીવો દુ:ખના ઉચ્છેદની પ્રવૃત્તિ કરીને દુઃખથી મુક્ત થાય છે તે વાત અનુભવથી સિદ્ધ છે. તેથી અનુભવ પ્રમાણે જીવને થતું દુ:ખ, અને જીવ દ્વારા કરાતો દુઃખનો ઉચ્છેદ, સ્વીકારવો હોય તો, આત્માને એકાંતે સ્થિર એક સ્વભાવવાળો નિત્ય માની શકાય નહીં. આથી આત્મામાં વર્તતા સુખાદિ પરિણામોને આશ્રયીને આત્માને અનિત્ય માનીએ તો જ અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ સંગત થાય, અન્યથા નહીં; એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૦૮૩ સાથે સંબંધ છે. /૧૦૮૬ો ગાથા : एगंतानिच्चो वि अ संभवसमणंतरं अभावाओ । परिणामिहेउविरहा असंभवाओ य तस्स त्ति ॥१०८७॥ અન્વયાર્થ : giાંતનિષ્યો વિ # અને એકાંતથી અનિત્ય પણ (જીવ) સંમવસમuતરંસંભવસમનંતર જીવની ઉત્પત્તિ થયા પછી, માવાનો અભાવ હોવાથી–ઉત્પત્તિની ઉત્તર ક્ષણમાં જીવનો અભાવ હોવાથી, પરિમિદેવરા પારિણામિક હેતુનો વિરહ હોવાને કારણે=ઉત્તર ક્ષણમાં થનારા દુઃખરૂપ કાર્યનો પરિણામી કારણ એવો ઉત્પત્તિક્ષણનો જીવદ્રવ્ય નહીં હોવાને કારણે, અસંમવા ય અને અસંભવ હોવાને કારણે=ઉત્પત્તિક્ષણની બીજી ક્ષણમાં જીવનું અસ્તિત્વ નહીં હોવાથી ઉત્પત્તિક્ષણની બીજી ક્ષણમાં જીવને દુઃખનો અસંભવ હોવાને કારણે, તસ્મ તેના=એકાંતે અનિત્ય એવા દુઃખના, (ઉચ્છેદ માટે કેવી રીતે પ્રવર્તે ?) For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૦ * પ્રસ્તુત ગાથાના અંતે રહેલ ત’ પછી ‘છે નિમિત્તે સો વદ નુ પટ્ટિના?' એટલું પૂર્વગાથામાંથી અનુવર્તના પામે છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અને એકાંતે અનિત્ય પણ જીવ ઉત્પન્ન થયા પછી ઉત્તર ક્ષણમાં જીવનો અભાવ હોવાથી, ઉત્તર ક્ષણના દુઃખરૂપ કાર્યનો પરિણામી કારણ એવો ઉત્પત્તિક્ષણનો જીવદ્રવ્ય નહીં હોવાને કારણે, અને ઉત્પત્તિક્ષણથી પછીની ક્ષણમાં જીવનું અસ્તિત્વ નહીં હોવાથી, ઉત્પત્તિક્ષણથી પછીની ક્ષણમાં જીવને દુઃખનો અસંભવ હોવાને કારણે એકાંતે અનિત્ય એવા દુખના ઉચ્છેદ માટે કેવી રીતે પ્રવર્તે? અર્થાત્ ન જ પ્રવર્તે. ટીકા : एकान्तेनाऽनित्योऽपि च निरन्वयनश्वरः सम्भवसमनन्तरम् उत्पत्त्यनन्तरम् अभावाद्-अविद्यमानत्वात् पारिणामिकहेतुविरहात्-तथाभाविकारणाभावेन असम्भवाच्च कारणात् तस्येत्येकान्तानित्यस्य स कथं प्रवर्तेत ? नैवेति गाथार्थः ॥१०८७॥ ટીકાર્ય : - જોન ચ નિત્ય =નિરવયનશ્વર: પિ અને એકાંતથી અનિત્ય=નિરન્વય-નશ્વર, પણ સભવ... વિદ્યમાનવી સંભવસમનંતર–ઉત્પત્તિઅનંતર જીવ ઉત્પન્ન થયા પછી, અભાવ હોવાથી=અવિદ્યમાનપણું હોવાથીઉત્તર ક્ષણમાં જીવનું અવિદ્યમાનપણું હોવાથી, પારિyrifમવા... UTTમાવેન પારિણામિક હેતુનો વિરહ હોવાને કારણે=તથાભાવિકારણનો અભાવ હોવાને કારણે દુઃખરૂપે પરિણમન પામનારા કારણ એવા જીવદ્રવ્યનો અભાવ હોવાને કારણે, સમવત્ ૨ વરVIK અને અસંભવરૂપ કારણથી–ઉત્પત્તિક્ષણથી પછીની ક્ષણમાં જીવનો અભાવ હોવાથી ઉત્પત્તિક્ષણથી પછીની ક્ષણમાં જીવને દુઃખનો અસંભવ હોવારૂપ કારણથી, તયે....થાર્થ તેના એકાંતથી અનિત્ય એવા દુઃખના, ઉચ્છેદ માટે તે=અનિત્ય જીવ, કેવી રીતે પ્રવર્તે ? ન જ પ્રવર્તે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આત્માને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો માનવામાં ન આવે, પરંતુ એકાંતે અનિત્ય માનવામાં આવે અર્થાત આત્મદ્રવ્ય અન્વયી ન હોય પણ આત્માનો નિરન્વય નાશ થતો હોય, તો આત્મા ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણમાં અવિદ્યમાન થાય, અને તેમ સ્વીકારીએ તો ઉત્પત્તિક્ષણનો આત્મા ઉત્તર ક્ષણમાં દુઃખઉત્પત્તિનો પારિણામિક હેતુ બને નહીં, કેમ કે દ્રવ્ય અન્વયી હોય તો ઉત્પત્તિક્ષણમાં વિદ્યમાન આત્મા ઉત્તર ક્ષણમાં થનારા દુઃખ પ્રત્યે પરિણામિક હેતુ બને, પરંતુ જે આત્માનું ઉત્પત્તિક્ષણ પછી અસ્તિત્વ જ નથી, તે આત્મા ઉત્તર ક્ષણમાં થનારા દુઃખ પ્રત્યે પારિણામિક હેતુ બની શકે નહીં. વળી, આત્માને એકાંતે અનિત્ય માનીએ તો ઉત્પત્તિક્ષણમાં આત્મામાં વિદ્યમાન એવા દુઃખનો ઉત્તર ક્ષણમાં અસંભવ છે; કેમ કે ઉત્પત્તિની પછીની ક્ષણમાં આત્માનું અસ્તિત્વ જ નહીં હોવાથી બીજી ક્ષણમાં For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૦-૧૦૮૮ આત્માને દુઃખ પણ સંભવતું નથી. માટે એકાંતે અનિત્ય એવા આત્મામાં ઉત્પન્ન થયેલું દુઃખ પણ એકાંતે અનિત્ય છે. આથી એકાંતે અનિત્ય એવા તે દુઃખના નાશ માટે જીવ કેવી રીતે પ્રયત્ન કરે ? અર્થાત્ પ્રયત્ન ન જ કરે. વળી, જીવ દુઃખના નાશ માટે પ્રયત્ન ન કરે એમ સ્વીકારીએ તો, સંસારી જીવો પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરતા દેખાય છે અને યોગીઓ પણ દુઃખના ઉચ્છેદ માટે યોગસાધના કરે છે, તેમ જ દરેક જીવને અનુભવ છે કે “પૂર્વે મને દુઃખ હતું, તે દુઃખના ઉચ્છેદ માટે મેં પ્રયત્ન કર્યો, અને મારા સમ્યગુ પ્રયત્નથી તે દુઃખનો ઉચ્છેદ થયો”; એ સર્વ સંગત થાય નહીં. આથી દુઃખપરિણામના આશ્રયભૂત એવા આત્મદ્રવ્યને નિત્ય માનીએ તો જીવો દ્વારા કરાતો દુઃખના ઉચ્છેદનો પ્રયત્ન સંગત થાય, અન્યથા નહીં. એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૦૮૩ સાથે સંબંધ છે. ૧૦૮૭ અવતરણિકા : एतदेव समर्थयन्नाह - અવતરણિતાર્થ : આને જ સમર્થન કરતાં કહે છે, અર્થાતુ ગાથા ૧૦૮૬માં કહ્યું કે જો આત્મા એકાંતે નિત્ય હોય તો દુઃખના ઉચ્છદ માટે જીવ શા માટે પ્રવર્તે? અને ગાથા ૧૦૮૭માં કહ્યું કે જો આત્મા એકાંતે અનિત્ય હોય તોપણ દુઃખના ઉચ્છદ માટે જીવ શા માટે પ્રવર્તે? એનું જ સમર્થન કરવા માટે જગતના સર્વ પદાર્થો નિત્યઅનિત્ય માનીએ તો અનુભવને અનુરૂપ વસ્તુ સંગત થાય, અન્યથા નહીં; એ બતાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : ण विसिट्ठकज्जभावो अणईअविसिट्ठकारणत्ताओ । एगंतऽभेअपक्खे निअमा तह भेअपक्खे अ ॥१०८८॥ અન્વયાર્થ : piાંતડમેપ એકાંતથી અભેદપક્ષમાં મારું વિસટ્ટારVITIો અનતીત વિશિષ્ટ કારણપણું હોવાથી નિગમ-નિયમથી વિસિટ્ટનમાવો =વિશિષ્ટ કાર્યનો ભાવ નથી, તદ મ=અને તે રીતે મેપર્વે (એકાંતથી) ભેદપક્ષમાં (નિયમથી વિશિષ્ટ કાર્યનો ભાવ નથી.), ગાથાર્થ : એકાંત અભેદપક્ષમાં અનતીત વિશિષ્ટ કારણપણું હોવાથી નિરમા વિશિષ્ટ કાર્યનો ભાવ નથી, અને તે રીતે એકાંત ભેદપક્ષમાં પણ નિરમા વિશિષ્ટ કાર્યનો ભાવ નથી. ટીકા : न विशिष्टकार्यभावोन घटादिकार्योत्पादो न्याय्यः, अनतीतविशिष्टकारणत्वात् अनतिक्रान्तनियतकारणत्वादित्यर्थः, एकान्ताभेदपक्षे कार्यकारणयोर्नित्यत्वपक्ष इत्यर्थः नियमाद्-अवश्यमेव नेति, तथा भेदपक्षे च कार्यकारणयोरेकान्तानित्यत्वपक्ष इत्यर्थः नियमाद्-अवश्यमेव नेति गाथार्थः ॥१०८८॥ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૮ ટીકાર્ય : વિશિષ્ટી : વિશિષ્ટ કાર્યનો ભાવ નથી=ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે એમ કહેવું યુક્તિયુક્ત નથી; મનાતીત....વિત્યર્થ: કેમ કે અનતીત વિશિષ્ટ કારણપણું છે=અનતિક્રાંત નિયત કારણપણું છે, અર્થાત્ માટીના પિંડમાં ઘટતું જે કારણપણું રહેલું છે તે વિશિષ્ટ કારણપણું છે, અને તે કારણપણું એકાંત નિત્યપક્ષમાં પરિવર્તન પામી શકે નહીં. માટે તે અતિક્રાંત ન થાય તેવું વિશિષ્ટ કારણપણું છે. આનાથી શું ફલિત થાય ? એ સ્પષ્ટ કરે છે – વત્તામે પક્ષેમવશ્યમેવ જ, કાર્ય અને કારણના એકાંતથી અભેદપક્ષમાં નિયત્વપક્ષમાં, નિયમથી=અવશ્ય જ, નથી ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી. ‘તિ' નિત્યત્વપક્ષમાં કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી, એ કથનની સમાપ્તિમાં છે. તથા ...થાર્થ અને તે રીતે=જે રીતે નિત્યત્વપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી તે રીતે, કાર્ય અને કારણના ભેદપક્ષમાં=એકાંતથી અનિત્યત્વપક્ષમાં, નિયમથી=અવશ્ય જ, નથી=ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૮૬માં કહ્યું કે આત્માને એકાંતે નિત્ય માનીએ તો દુ:ખના ઉચ્છદ માટે પ્રવૃત્તિ થાય નહીં અને ગાથા ૧૦૮૭માં કહ્યું કે આત્માને એકાંતે અનિત્ય માનીએ તોપણ દુઃખના ઉચ્છેદ માટે પ્રવૃત્તિ થાય નહીં. તેનું સમર્થન કરવા, એકાંત નિત્યપક્ષમાં કે એકાંત અનિત્યપક્ષમાં પિંડમાંથી ઘટરૂપ કાર્ય થાય છે, તે પણ સંગત ન થાય, તે બતાવે છે – એકાંત નિત્યપક્ષ એટલે કાર્ય-કારણનો એકાંતે અભેદપક્ષ; અને કાર્ય-કારણનો એકાંતે અભેદ સ્વીકારીએ તો માટીની પિંડઅવસ્થા ઘટનું કારણ છે, અને ઘટઅવસ્થા પિંડનું કાર્ય છે, એ સંગત થાય નહીં; કેમ કે ઘટ પ્રત્યે માટીના પિંડની કારણતા છે, અને એકાંત નિત્યપક્ષમાં કારણતામાં કંઈ પરિવર્તન થઈ શકે નહીં, અને કારણતામાં કંઈ પરિવર્તન થઈ શકે એમ માનીએ તો એકાંત નિત્યપક્ષ રહે નહીં. તેથી એકાંત નિત્યપક્ષ સ્વીકારવો હોય તો એમ માનવું પડે કે ઘટના કારણભૂત માટીનો પિંડ સદા પિંડરૂપે રહે છે; અને માટીના પિંડમાં રહેલી ઘટની નિયત કારણતાનો અતિક્રમ થયા વગર ઘટરૂપ કાર્ય બનતું નથી; કેમ કે પિંડમાં રહેલી ઘટની યોગ્યતારૂપ કારણતાના ઉપમર્દનથી અર્થાત્ નાશથી, પિંડ ઘટરૂપે પરિણમન પામે છે. જ્યારે એકાંત નિત્યપક્ષમાં પિંડમાં રહેલી ઘટની કારણતાનું ઉપમર્દન સ્વીકારી શકાય નહીં, પણ ઘટના કારણભૂત એવા માટીના પિંડસ્વરૂપ જ ઘટ છે, અને પિંડઅવસ્થાથી ભિન્ન અવસ્થાને પ્રાપ્ત થયેલી માટી ઘટ નથી એમ સ્વીકારવું પડે. આથી કાર્ય-કારણના એકાંત અભેદપક્ષમાં અનુભવ પ્રમાણે માટીના પિંડમાંથી બનતું ઘટરૂપ કાર્ય ઘટે નહીં, અને અન્ય પણ ઉપાદાન કારણમાંથી થતાં કાર્યો ઘટે નહીં, જેના કારણે જે પદાર્થો જે રૂપે રહેલા છે તે રૂપે જ સદા રહે છે, એમ માનવું પડે; અને એમ માનવું અનુભવવિરુદ્ધ છે. આથી એકાંત નિત્યપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી. વળી, કાર્ય-કારણના એકાંત અભેદપક્ષમાં જેમ ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાય નથી, તેમ કાર્ય-કારણના For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૮-૧૯૮૯ એકાંત ભેદપક્ષમાં પણ ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી, કેમ કે જે વસ્તુ બીજી ક્ષણમાં સર્વથા નશ્વર હોય તે વસ્તુનું કાર્ય ઉત્તરક્ષણવર્તી વસ્તુ છે એમ કહી શકાય નહીં. કેમ કહી શકાય નહીં? તે આગળની ગાથામાં ગ્રંથકાર સ્વયં પટના દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. /૧૦૮૮ાા અવતરણિકા : उभयत्र निदर्शनमाह - અવતરણિકાW: ઉભય સ્થાને નિદર્શનને કહે છે, અર્થાતુ એકાંત અભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાધ્ય નથી અને એકાંત ભેદપક્ષમાં પણ ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી, એ બંને સ્થાનમાં દષ્ટાંતને કહે છે – ગાથા : पिंडो पडु व्व ण घडो तप्फलमणईअपिंडभावाओ । तयईअत्ते तस्स उ तहभावा अन्नयाइत्तं ॥१०८९॥ અન્વયાર્થ : - fપવો પડુ ઘ-પિંડની જેમ, પટની જેમ=એકાંત અભેદપક્ષમાં વિશિષ્ટ કાર્યનો ભાવ નથી એમાં પિંડની જેમ' એ દષ્ટાંત છે, અને એકાંત ભેદપક્ષમાં વિશિષ્ટ કાર્યનો ભાવ નથી એમાં “પટની જેમ' એ દષ્ટાંત છે. (એકાંત અભેદપક્ષમાં અને એકાંત ભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી તે, અનુમાનના આકારથી સ્પષ્ટ કરે છે –) | મારું પિંડમાવો થવો તખન્ન અનતીત પિંડનો ભાવ હોવાથી ઘટ તેનું ફળ નથી પિંડનું ફળ નથી. (આ અનુમાન એકાંત અભેદપક્ષમાં છે. હવે એકાંત ભેદપક્ષમાં અનુમાન બતાવે છે –) તમિત્તે તેના અતીતત્વમાંsઘટના પિંડની અતીતતામાં, (ઘટ પિંડનું ફળ નથી; આ રીતે બંને પક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાય નથી, એમ સિદ્ધ થયું, અને તેથી શું ફલિત થયું? તે બતાવે છે –) તરસ ૩ તદમાવી અન્ન ફિરંeતેનો જ તથાભાવ હોવાથી અન્વયાદિત છેઃપિંડનો જ ઘટરૂપે ભાવ હોવાથી વસ્તુનું અન્વયાદિપણું છે. ગાથાર્થ : એકાંત અભેદપક્ષમાં વિશિષ્ટ કાર્યનો ભાવ નથી એમાં પિંડનું દષ્ટાંત છે, અને એકાંત ભેદપક્ષમાં વિશિષ્ટ કાર્યનો ભાવ નથી એમાં પટનું દષ્ટાંત છે. આને અનુમાન આકારથી સ્પષ્ટ કરે છે – અનતીત પિંડનો ભાવ હોવાથી ઘટ પિંડનું ફળ નથી, આ અનુમાન એકાંત અભેદપક્ષમાં છે. હવે એકાંત ભેદપક્ષમાં અનુમાન બતાવે છે – ઘટના પિંડના અતીતપણામાં ઘટ પિંડનું ફળ નથી. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૯ આ રીતે બંને પક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી એમ સિદ્ધ થયું અને તેથી શું ફલિત થયું? તે બતાવે છે – પિંડનો જ ઘટરૂપે ભાવ હોવાથી વસ્તુ અન્વચ અને વ્યતિરેકવાળી છે, જેથી અનેકાંતવાદ સિદ્ધ થયો. ટીકાઃ पिण्डवत् पटवदिति च दृष्टान्तौ, न घटस्तत्फलं-पिण्डफलमिति प्रतिज्ञा, अनतीतपिण्डभावत्वाद्, अभेदपक्षे पिण्डवखेतोः समानत्वात्, भेदपक्षे पटवत् तदतीतत्वे-घटस्य पिण्डातीततायां, तस्यैव तथाभावात्-पिंडस्यैव घटरूपेण भावाद्, अन्वयादित्वम् अन्वयव्यतिरेकित्वं वस्तुन इति गाथार्थः ॥१०८९॥ ટીકાર્ય : પિvgવષ્ટ , પિંડની જેમ અને પટની જેમ. આ બે દૃષ્ટાંત છે=પૂર્વગાથામાં કહ્યું કે એકાંત અભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી, ત્યાં “પિંડની જેમ એ દૃષ્ટાંત છે, અને એકાંત ભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી, ત્યાં પટની જેમ એ દષ્ટાંત છે. એકાંત અભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ કેમ નથી ? તે બતાવે છે – 7 દસ્તન્ન-સમાનત્વ, ઘટ તેનું ફળ=પિંડનું ફળ, નથી, એ પ્રકારની પ્રતિજ્ઞા છે. તેમાં હેતુ આપે છે – અનતીત પિંડભાવપણું છે અર્થાત્ જે પિંડમાંથી ઘટ બન્યો તે પિંડમાં અનતીત પિંડભાવપણું હોવાને કારણે ઘટ પિંડનું ફળ નથી. અહીં પ્રશ્ન થાય કે જે પિંડમાંથી ઘટ બન્યો, તે પિંડમાં અનતીત પિંડભાવપણું કેમ છે? તેમાં હેતુ આપે છે – અભેદપક્ષમાં પિઇ વત્' સાથે હેતુનું સમાનપણું છે="પિંડની જેમ” એ દૃષ્ટાંત સાથે હેતુનું સમાનપણું છે, અર્થાત્ જે પિંડમાંથી ઘટ નથી બન્યો, તે પિંડ જે સ્વરૂપે વિદ્યમાન છે તે સ્વરૂપે, જે પિંડમાંથી ઘટ બન્યો છે તે પિંડ પણ વિદ્યમાન છે. તેથી વિધવત્ એ દષ્ટાંત સાથે ઘટના હેતુભૂત એવા પિંડનું સરખાપણું છે. આથી ઘટ એ પિંડનું ફળ નથી, એમ અન્વય છે. એકાંત ભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ કેમ નથી ? તે બતાવે છે – મેપક્ષે પિછાતીતતાય, ભેદપક્ષમાં તેનું અતીતપણું હોતે છતે=ઘટના પિંડનું અતીતપણું હોતે છતે, પટની જેમ=પટ જેમ પિંડનું ફળ નથી, તેમ ઘટ પણ પિંડનું ફળ નથી. પિંડ અને પટના દષ્ટાંતથી ઉપરમાં સ્થાપન કર્યું એ રીતે એકાંત અભેદપક્ષમાં કે એકાંત ભેદપક્ષમાં ઘટ પિંડના ફળરૂપે સિદ્ધ થતો નથી, છતાં અનુભવ પ્રમાણે ઘટને પિંડના ફળરૂપે સ્વીકારીએ તો પદાર્થ નિત્યઅનિત્ય સિદ્ધ થાય. તે બતાવવા અર્થે કહે છે – તચૈવ-વસ્તુ, તેનો જ તે પ્રકારે ભાવ હોવાથી–પિંડનો જ ઘટરૂપે ભાવ હોવાથી, અન્વયાદિપણું છે–વસ્તુનું અન્વય-વ્યતિરેકીપણું છે, અર્થાત્ પિંડ ઘટરૂપે બન્યો તેમાં માટી અન્વયી છે=અનુગત છે, અને પિંડઅવસ્થા-ઘટઅવસ્થા વ્યતિરેકી છે–પરસ્પર અનrગત છે. આથી માટીરૂપે વસ્તુ નિત્ય છે અને પિંડઘટાદિ રૂપે વસ્તુ અનિત્ય છે. રૂતિ થાઈ: એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૯ ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે એકાંત નિત્યપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાય નથી, તેમાં પિંડનું દૃષ્ટાંત છે; અને આ દષ્ટાંતના બળથી અનુમાન કઈ રીતે થાય? તે સ્પષ્ટ કરવા કહે છે કે અનતીત પિંડભાવપણું હોવાથી પિંડનું ફળ ઘટ નથી; કેમ કે અભેદપક્ષમાં પડવત્ એ દષ્ટાંત સાથે અનતિપિu૬માવત્થાત્ એ હેતુનું સમાનપણું છે. આ અનુમાનમાં “ઘટ’ પક્ષ છે, “પિંડનું ફળ નથી' એ સાધ્ય છે, “અતીત પિંડભાવપણું હોવાથી એ હેતુ છે, અને “પિંડની જેમ' એ દષ્ટાંત છે, તેમ જ “અભેદ પક્ષમાં દૃષ્ટાંત સાથે હેતુનું સમાનપણું છે' એ નતિતપu૬માવત્ રૂપ હેતુનું સ્પષ્ટીકરણ છે. આનાથી એ ફલિત થાય કે દષ્ટાંત તરીકે બતાવવામાં આવેલ પિંડ પિંડરૂપે જ વિદ્યમાન છે. તેથી તે પિંડનું ફળ ઘટ નથી એ પ્રત્યક્ષથી સિદ્ધ છે, અને જે રીતે દૃષ્ટાંતભૂત પિંડનું ફળ ઘટ નથી તે રીતે જેમાંથી ઘટ બન્યો છે તે ઘટના હેતુભૂત પિંડનું ફળ પણ ઘટ નથી; કેમ કે એકાંત નિત્યપક્ષમાં પિંડ પરિવર્તન પામતો નહીં હોવાથી જે પિંડમાંથી ઘટ બન્યો છે તે પિંડ પણ અનતીત પિંડભાવવાળો જ છે એમ માનવું પડે; અને એમ માનીએ તો દષ્ટાંતભૂત પિંડ જેવો જ ઘટના કારણભૂત એવો પિંડ પણ છે એમ માનવું પડે; અને ઘટના કારણભૂત પિંડને દષ્ટાંતભૂત પિંડ જેવો જ માનીએ તો, જેમ પિંડરૂપે પડેલા માટીના પિંડનું ફળ ઘટ નથી, તેમ ઘટરૂપે પરિણમેલા માટીના પિંડનું ફળ પણ ઘટ નથી એમ માનવું પડે. આથી એકાંત અભેદપક્ષમાં પિંડના દષ્ટાંતથી પિંડનું ફળ ઘટ નથી એમ સિદ્ધ થાય છે. મેપક્ષે થી પિડાતીતતાય સુધીના કથનનો ભાવાર્થ આ પ્રમાણે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે એકાંત અનિત્યપક્ષમાં પણ ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી, તેમાં પટનું દૃષ્ટાંત છે. આનાથી એ ફલિત થાય કે એકાંત અનિત્યપક્ષમાં માટીની પિંડઅવસ્થા વીતી ગયા પછી પણ દેખાતો પટ જેમ પિંડનું ફળ નથી, તેમ માટીની પિંડઅવસ્થા વીતી ગયા પછી પણ દેખાતો ઘટ પિંડનું ફળ નથી; કેમ કે એકાંત ક્ષણિકપક્ષમાં સર્વથા નાશ પામેલ વસ્તુ સાથે તેની ઉત્તરભાવી વસ્તુનો કોઈ સંબંધ નથી; આમ છતાં અતીત એવા પિંડમાંથી આ ઘટ બન્યો છે એમ સ્વીકારીએ તો અતીત એવા પિંડનો ઉત્તરભાવી પટ પડેલો હોય તો તે પટ પણ તે અતીત એવા પિંડમાંથી બન્યો છે એમ સ્વીકારવું પડે; જ્યારે પિંડ અને પટ વચ્ચે કોઈ અનુગત પદાર્થની પ્રતીતિ નહીં થતી હોવાને કારણે જેમ પિંડમાંથી પટ થતો નથી એમ કહેવાય છે, તેમ જો ઘટના હેતુભૂત એવા પિંડ અને ઘટ વચ્ચે પણ કોઈ અનુગત પદાર્થની પ્રતીતિ ન થતી હોય તો આ પિંડમાંથી ઘટ થયો છે એમ પણ કહી શકાય નહીં. આથી એકાંત ભેદપક્ષમાં પણ પટના દષ્ટાંતથી પિંડનું ફળ ઘટ નથી એમ સિદ્ધ થાય છે. આ રીતે એકાંત નિત્યપક્ષમાં કે એકાંત અનિત્યપક્ષમાં “પિંડનું ફળ ઘટ છે એ સંગત થતું નથી, એમ સિદ્ધ કરીને “પિંડનું ફળ ઘટ છે એવી પ્રામાણિક પ્રતીતિ કઈ રીતે સંગત થાય? તે બતાવવા ગ્રંથકાર કહે છે – તચૈવ થી વસ્તુનઃ સુધીના કથનનો ભાવાર્થ આ પ્રમાણે : પિંડનો જ ઘટરૂપે ભાવ હોવાથી વસ્તુ અન્વય અને વ્યતિરેકવાળી છે, અર્થાત્ માટીનો પિંડ ઘટરૂપે થયો, તેથી પિંડઅવસ્થા અને ઘટઅવસ્થામાં માટી અન્વયી છે, અને માટીની પિંડઅવસ્થા અને માટીની ઘટઅવસ્થા For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૯-૧૦૯૦ વ્યતિરેકી છે અર્થાત્ એ બંને અવસ્થાનો પરસ્પર ભેદ છે; તેથી માટીરૂપ વસ્તુ પિંડઅવસ્થામાંથી ઘટઅવસ્થા પામે છે ત્યારે માટી અન્વયી બને છે અને પિંડઅવસ્થા અને ઘટઅવસ્થા વ્યતિરેકી બને છે. આથી માટીરૂપે પદાર્થ નિત્ય છે અને પિંડરૂપે અને ઘટરૂપે પદાર્થ અનિત્ય છે. આમ, બાહ્ય પદાર્થોમાં જે રીતે નિત્ય-અનિત્ય ધર્મો રહેલા છે, તે રીતે આત્મામાં પણ નિત્ય-અનિત્ય ધર્મો રહેલા છે. આથી સર્વ વસ્તુઓ નિત્ય-અનિત્યાદિ ધર્મોવાળી સ્વીકારીએ તો જ દૃષ્ટ એવો સર્વ વ્યવહાર સંગત થાય, અન્યથા નહીં, એમ ફલિત થયું. ૧૦૮૯ અવતરણિકા : अतः सदसन्नित्यानित्यादिरूपमेव वस्तु तथा चाह - અવતરણિકાર્યઃ આથી=ગાથા ૧૦૮૩થી ૧૦૮૭માં સ્થાપન કર્યું એ રીતે જીવ સ્વરૂપથી સત્, પરરૂપથી અસત્ અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મોવાળો છે, અને તેનું સમર્થન ગાથા ૧૦૮૮-૧૦૮૯માં કર્યું એ રીતે એકાંત અભેદપક્ષમાં અને એકાંત ભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નહીં હોવાને કારણે સર્વ પદાર્થો સ્વરૂપથી સતુ, પરરૂપથી અસત્ અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મોવાળા છે એમ પ્રાપ્ત થયું એથી, સતુ-અસતુ, નિત્યઅનિત્ય આદિ રૂપ જ વસ્તુ છે, અને તે રીતે કહે છે અર્થાત્ તે રીતે સ્વીકારવાથી શું પ્રાપ્ત થયું? એ બતાવે ભાવાર્થ : ગાથા ૧૦૮૧-૧૦૮૨માં કહ્યું કે જે શ્રુતધર્મમાં જીવાદિભાવવાદ દષ્ટ-ઈષ્ટ સાથે અવિરુદ્ધ અને નિરુપચરિત બંધાદિનો સાધક બતાવ્યો હોય તે મૃતધર્મ તાપથી શુદ્ધ છે, અને તે તાપશુદ્ધ ધૃતધર્મમાં ઉદાહરણ બતાવતાં ગાથા ૧૦૮૩માં કહ્યું કે જીવને સહુ-અસત્ અને નિત્યાનિત્યાદિ અનેક ધર્મોવાળો સ્વીકારીએ તો જ અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, અન્યથા નહીં. ત્યારપછી ગાથા ૧૦૮૪માં જીવને સહુ-અસત્ રૂપ સ્વીકારીએ તો વિશિષ્ટ એવાં સુખાદિ કઈ રીતે ઘટે છે? તે બતાવ્યું, અને ગાથા ૧૦૮૫માં જીવને સતુ-અસતુ રૂપ ન સ્વીકારીએ તો વિશિષ્ટ એવાં સુખાદિ કેમ ઘટે નહીં? તે યુક્તિથી બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૦૮૬-૧૦૮૭માં આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય સ્વીકારીએ તો દરેક જીવ દ્વારા કરાતી દુઃખના ઉચ્છેદની પ્રવૃત્તિ કઈ રીતે ઘટે નહીં ? એ બતાવીને સિદ્ધ કર્યું કે જીવ દ્વારા કરાતો દુઃખના ઉચ્છેદનો પ્રયત્ન આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વીકારીએ તો ઘટી શકે, અન્યથા નહીં, અને તેનું ગાથા ૧૦૮૮-૧૦૮૯માં સમર્થન કરીને સ્થાપન કર્યું કે દરેક વસ્તુ અન્વય-વ્યતિરેકવાળી છે. આથી એ ફલિત થયું કે સર્વ વસ્તુ અન્વયી એવા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને વ્યતિરેકી એવા પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માટે અવતરણિકામાં કહ્યું કે આ ઉપરોક્ત કથનથી સત્અસતુ, નિત્ય-અનિત્ય આદિ રૂપ જ વસ્તુ સિદ્ધ થઈ, અને તે રીતે સિદ્ધ થવાથી શું પ્રાપ્ત થાય? તે હવે બતાવે છે – * “નિત્યનિત્યવિરૂપમાં ‘મર' શબ્દથી ભેદ-અભેદનું ગ્રહણ કરવું. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૯૦ ગાથા : एवंविहो उ अप्पा मिच्छत्ताईहिँ बंधई कम्मं । सम्मत्ताईएहि उ मुच्चइ परिणामभावाओ ॥१०९०॥ અન્વચાર્થ : વંવિદો આવા પ્રકારનો જ=સતુ-અસત્, નિત્ય-અનિત્ય આદિ સ્વરૂપવાળો જ, મMા આત્મા રામાવા-પરિણામનો ભાવ હોવાથી મચ્છત્તાહિં મિથ્યાત્વાદિ દ્વારા વર્મા કર્મને વંઘર્ફ બાંધે છે, સત્તાદિ ૩ વળી સમ્યક્તાદિ દ્વારા મુશ્વડું મુકાય છે=આત્મા તે બાંધેલ કર્મથી મુકાય છે. ગાથાર્થ : સ-અસત્, નિત્ય-અનિત્ય આદિ સ્વરૂપવાળો જ આત્મા પરિણામનો ભાવ હોવાથી મિથ્યાત્વાદિ દ્વારા કર્મને બાંધે છે અને વળી સખ્યત્ત્વાદિ દ્વારા આત્મા તે બાંધેલ કર્મથી મુકાય છે. ટીકા ? __ एवंविध एवाऽऽत्मा सदसन्नित्यादिरूपः मिथ्यात्वादिभिः करणभूतैर्बध्नाति कर्म ज्ञानावरणादि, सम्यक्त्वादिभिस्तु करणभूतैर्मुच्यते, कुत इत्याह-परिणामभावात्=परिणामत्वादिति गाथार्थः ॥१०९०॥ * “મિથ્યાત્વામિ'માં ‘વિ' શબ્દથી અવિરતિ, પ્રમાદ, કષાય અને મન-વચન-કાયાના યોગોનો સંગ્રહ છે. * “સથવસ્વામિ'માં ‘ગરિ' શબ્દથી સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનો સંગ્રહ છે. ટીકાર્ય આવા પ્રકારનો જ=સતુ-અસત્-નિત્યાદિરૂપવાળો જ, આત્મા કરણભૂત એવા મિથ્યાત્વ આદિ દ્વારા જ્ઞાનાવરણાદિ કર્મને બાંધે છે; વળી કરણભૂત એવા સમ્યક્ત આદિ દ્વારા મુકાય છે=જ્ઞાનાવરણાદિ તે કર્મથી આત્મા મુકાય છે. કયા કારણથી? અર્થાત્ આત્મા મિથ્યાત્વાદિ દ્વારા કર્મને બાંધે છે અને સમ્યક્તાદિ દ્વારા તે બાંધેલ કર્મથી મુકાય છે, એવું કેમ છે? એથી હેતુને કહે છે – પરિણામનો ભાવ છે=પરિણામપણું છે=આત્મામાં કર્મના સંયોગનું અને કર્મના વિયોગનું પરિણામપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે આત્મા સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે. આથી પોતાનામાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી જીવ સત્ છે અને બીજાનામાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી કે બીજાનામાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી જીવ અસત્ છે. એ રીતે જ્યારે જીવમાં સમ્યક્તાદિ ભાવો પ્રગટે છે, ત્યારે પોતાનામાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી જીવ સત છે અને બીજાનામાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી કે બીજાનામાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી જીવ અસત્ છે. તેથી જે જીવમાં જે ભાવો વર્તે છે તે ભાવરૂપે તે જીવ સત્ છે અને અન્યમાં જે ભાવો વર્તે છે તે ભાવરૂપે તે જીવ અસત્ છે; પરંતુ જો આત્મા જેમ સ્વરૂપથી સત્ છે તેમ પરરૂપથી પણ સત્ હોય, તો જીવ પોતાનામાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી જેમ કર્મ બાંધે છે તેમ પરમાં For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૦-૧૯૯૧ વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી પણ કર્મથી બંધાવો જોઈએ, અને પરમાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી પણ કર્મથી મુકાવો જોઈએ; અથવા જયારે જીવમાં સમ્યક્તાદિ ભાવો પ્રગટે છે, ત્યારે જેમ જીવ પોતાનામાં વર્તતા સમક્વાદિ ભાવોથી કર્મને મૂકે છે તેમ પરમાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી પણ કર્મથી મુકાવો જોઈએ, અને પરમાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી પણ કર્મથી બંધાવો જોઈએ, એમ પ્રાપ્ત થાય; પરંતુ જ્યારે આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ સ્વીકારીએ, તો જીવ પોતાના જ ભાવોથી કર્મને બાંધે છે અને કર્મને મૂકે છે, પરંતુ અન્ય જીવોના ભાવોથી તે જીવ કર્મને બાંધતો નથી કે કર્મને મૂકતો નથી, એ સંગત થાય છે. વળી, આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. તેથી દ્રવ્યરૂપે નિત્ય એવો આત્મા જયારે મિથ્યાત્વાદિ ભાવોથી કર્મને બાંધે છે ત્યારે તે જીવ કર્મબંધના પરિણામવાળો થાય છે, અને જ્યારે સમ્યક્તાદિ ભાવોથી કર્મને મૂકે છે ત્યારે તે જીવ કમરહિત પરિણામવાળો થાય છે. આથી આત્માને નિત્ય-અનિત્ય ધર્મવાળો સ્વીકારીએ તો આત્મામાં પરિણામપણું હોવાને કારણે બંધ-મોક્ષ સંગત થાય; પરંતુ જો આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય સ્વીકારીએ તો આત્મા મિથ્યાત્વાદિથી કર્મને બાંધે છે અને સમ્યક્તાદિથી કર્મને મૂકે છે એ રૂપ બંધ-મોક્ષ સંગત થાય નહીં. ll૧૦૯૦માં અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે આત્માને સતુ-અસતુ, નિત્ય-અનિત્યાદિ ધર્મવાળો સ્વીકારીએ તો કર્મનો બંધ અને કર્મથી મોક્ષ ઘટે છે, એ રીતે અન્ય પણ દષ્ટ પદાર્થો આત્માને સતુ-અસત્ આદિ ધર્મવાળો સ્વીકારવાથી ઘટે છે, તે બતાવે છે – ગાથા : सकडुवभोगो वेवं कहंचि एगाहिकरणभावाओ । इहरा कत्ता भोत्ता उभयं वा पावइ सया वि ॥१०९१॥ અન્વયાર્થ : પર્વ આ રીતે-પૂર્વમાં વસ્તુને સત-અસત્ આદિરૂપ સ્થાપન કરી એ રીતે, રિદિકરમાવાનો કથંચિત્ એક અધિકરણનો ભાવ હોવાથી સહુવમોનો વિસ્વકૃત ઉપભોગ પણ ઘટે છે.) ફરા= ઇતરથાર આત્માને નિત્યાદિ એક સ્વભાવવાળો સ્વીકારીએ તો, (આત્મા) તથા વિકસદા પણ ત્તા મોત્તા ૩યં કર્તા, ભોક્તા, ઉભય, વા=અથવા અનુભય પાવડું પ્રાપ્ત થાય. ગાથાર્થ : પૂર્વમાં વસ્તુને સ-અસત્ આદિરૂપ સ્થાપના કરી એ રીતે, કથંચિત્ એક અધિકરણનો ભાવ હોવાથી સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે; પરંતુ આત્માને નિત્યાદિ એક સ્વભાવવાળો માનીએ તો આત્મા કાં તો સદા પણ કર્તા રહે, કાં તો સદા પણ ભોક્તા રહે, કાં તો સદા પણ કર્તા-ભોક્તા રહે, કાં તો સદા પણ અકર્તા-અભોક્તા રહે, એમ પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૧ ટીકા : स्वकृतोपभोगोऽप्येवं परिणामित्वादात्मनि कथञ्चिदेकाधिकरणभावाच्चित्रस्वभावतया युज्यते, इतरथा-नित्यायेकस्वभावतायां कर्ता भोक्ता उभयं वा वाशब्दादनुभयं वा प्राप्नोति सदापि, कर्नाद्येकस्वभावत्वादिति गाथार्थः ॥१०९१॥ * “વોઇપોડપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે આ રીતે કર્મનો બંધ-મોક્ષ તો ઘટે છે, પરંતુ આ રીતે સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે. * “નિત્યદોસ્વભાવતા''માં “ગરિ' પદથી અનિત્ય એકસ્વભાવતાનું ગ્રહણ કરવું. * “શસ્ત્રજિસ્વભાવિત્રી''માં “મારિ' પદથી ભોક્તા, કર્તા-ભોક્તા, અકર્તા-અભોક્તા એકસ્વભાવત્વનું ગ્રહણ કરવું. ટીકાર્ય : આ રીતે =સતુ આદિ રૂપ જ વસ્તુ છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, આત્મામાં પરિણામીપણું હોવાથી સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે; કેમ કે ચિત્ર સ્વભાવપણારૂપે કથંચિત્ એક અધિકરણનો ભાવ છે. ઇતરથાર નિત્યાદિ એક સ્વભાવપણામાં, સદા પણ કર્તા, ભોક્તા, અથવા ઉભય અથવા વા શબ્દથી અનુભય પ્રાપ્ત થાય આત્મા સદા પણ કર્તા રહે, અથવા સદા પણ ભોક્તા રહે, અથવા સદા પણ કર્તા-ભોક્તા રહે, અથવા સદા પણ કર્તા-ભોક્તા ન રહે, એમ પ્રાપ્ત થાય; કેમ કે કર્વ આદિ એકસ્વભાવપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં આત્માને સતુ-અસત્, નિત્ય-અનિત્ય આદિરૂપ સ્થાપન કરવાથી આત્મા પરિણામી છે એમ સિદ્ધ થયું. તેથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં જુદા જુદા સ્વભાવ હોવાથી તે જુદા જુદા સ્વભાવનું આત્મા એક અધિકરણ છે; કેમ કે આત્મા પરિણામી છે, તેથી જીવે પહેલાં જુદા પ્રકારનો પ્રયત્ન કર્યો માટે જુદા પ્રકારનું પરિણામ પ્રાપ્ત થયું, પછી જુદા પ્રકારનો પ્રયત્ન કર્યો માટે જુદા પ્રકારનું પરિણામ પ્રાપ્ત થયું એ સંગત થાય છે. આથી જે આત્મા મિથ્યાત્વાદિ ભાવો કરવા દ્વારા કર્મ બાંધે છે તે જ આત્મા સમ્યક્તાદિ ભાવોમાં યત્ન કરવા દ્વારા કર્મથી મુકાય છે. આમ, આત્મામાં કર્મબંધને અનુકૂળ પરિણામ કરવાનો પણ સ્વભાવ છે, કર્મબંધ કર્યા પછી કર્મના ફળને ભોગવવાનો પણ સ્વભાવ છે અને કર્મક્ષયને અનુકૂળ પરિણામ કરવાનો પણ સ્વભાવ છે. અને આવો વિવિધ પ્રકારનો સ્વભાવ હોવાથી આત્મારૂપ એક અધિકરણમાં મિથ્યાત્વાદિ ભાવો વર્તે છે અને મિથ્યાત્વાદિ ભાવીકૃત ફળનો ઉપભોગ પણ ઘટે છે. એ રીતે તે જ આત્મારૂપ એક અધિકરણમાં સમ્યક્તાદિ ભાવો વર્તે છે અને સમ્યક્તાદિ ભાવીકૃત ફળનો ઉપભોગ પણ ઘટે છે. વળી, આત્માને એકાંતે નિત્ય એક સ્વભાવવાળો સ્વીકારીએ તો જે આત્મા કર્તા હોય તે આત્મા સદા કર્તા જ રહેવો જોઈએ, પરંતુ આત્મા પ્રથમ કર્તા છે અને પછી તેના ફળનો ભોક્તા છે, એ સંગત થાય નહીં. અથવા આત્માને એકાંતે નિત્ય માનીએ તો જે આત્મા ભોક્તા હોય તે આત્મા સદા ભોક્તા જ રહેવો જોઈએ, પરંતુ આ આત્મા પ્રથમ કર્તા હતો અને પછી તેના ફળનો ભોક્તા બન્યો એમ માની શકાય નહીં. અથવા આત્મા એકાંતે નિત્ય હોય તો જે આત્મા કર્તા-ભોક્તારૂપ ઉભય સ્વભાવવાળો હોય તે આત્મા સદા ઉભય સ્વભાવવાળો જ રહેવો જોઈએ. વળી તેમ માનીએ તો પ્રથમ કર્તા હતો અને પછી તેના ફળનો For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૧-૧૦૯૨ ભોક્તા છે એમ મનાય નહીં, પરંતુ તે આત્મા જે ક્ષણમાં કર્તા છે તે ક્ષણમાં જ ભોક્તા પણ છે એમ માનવું પડે. પણ તેમ માનવામાં અનુભવ સાથે વિરોધ થાય છે; કેમ કે દરેક જીવ પ્રથમ પ્રવૃત્તિ કરે છે અને પછી તે પ્રવૃત્તિનું ફળ ભોગવે છે. આથી આત્માને ભિન્ન ક્ષણમાં કર્તા અને ભિન્ન ક્ષણમાં ભોક્તા માનવો હોય તો આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય ધર્મવાળો માનવો પડે. અથવા આત્મા એકાંતે નિત્ય હોય તો જે આત્મા અકર્તા-અભોક્તારૂપ અનુભય સ્વભાવવાળો હોય તે આત્મા સદા કર્તા-ભોક્તાના ભાવરહિત સ્થિર એક સ્વભાવવાળો જ રહેવો જોઈએ; પરંતુ તેમ માનીએ તો જીવ કર્મનો કર્તા છે, કર્મના ફળનો ભોક્તા છે, જીવ સાધના દ્વારા કર્મથી મુક્ત થાય છે, એ સર્વ કથન સંગત થાય નહીં. આથી આ સર્વ કથનને સંગત કરવું હોય તો આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માનવો પડે. આ રીતે આત્માને એકાંતે અનિત્ય એક સ્વભાવવાળો સ્વીકારીએ અર્થાત્ સર્વથા ક્ષણિકવાદ સ્વીકારીએ, તોપણ જીવ પ્રથમ કર્તા છે, પછી ભોક્તા છે એ સંગત થાય નહીં, પરંતુ જીવ જે ક્ષણમાં વિદ્યમાન છે તે ક્ષણમાં તે જીવ કર્તા હોય તો કર્તા રહે, અથવા ભોક્તા હોય તો ભોક્તા રહે, અથવા કર્તા-ભોક્તા હોય તો કર્તા-ભોક્તા રહે, અથવા કર્તા-ભોક્તા ન હોય તો તે જીવમાં કર્તા-ભોક્તારૂપ સ્વભાવનો અભાવ રહે; કેમ કે સર્વથા ક્ષણિકવાદમાં ઉત્પત્તિની ઉત્તર ક્ષણમાં જીવનો અભાવ થતો હોવાથી જીવ પૂર્વ ક્ષણોમાં કૃત્ય કરે છે અને ઉત્તર ક્ષણોમાં તે કૃત્યના ફળને ભોગવે છે, એવા પ્રકારનો અનુભવ એકાંત અનિત્યપક્ષમાં પણ સંગત થાય નહીં. આથી આવો અનુભવ સંગત કરવો હોય તો આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત અનિત્ય ધર્મવાળો માનવો પડે. I/૧૦૯૧/l અવતરણિકા : एतदेव भावयति - અવતરણિકાર્ય : આને જ ભાવન કરે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આત્માને નિત્ય અને અનિત્ય ધર્મવાળો સ્વીકારીએ તો સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે, એનું જ ભાવન કરે છે – ગાથા : वेएइ जुवाणकयं वुड्डो चोराइफलमिहं कोई । ण य सो तओ ण अन्नो पच्चक्खाईपसिद्धीओ ॥१०९२॥ અન્વયાર્થ : રૂદં અહીં=સંસારમાં, સુવાક્ય વોરારૂત્તે યુવાનકૃત ચૌર્યાદિનું ફળ મેરું યુઠ્ઠો કોઈ વૃદ્ધ વેપડ્રવેદે છે=ભોગવે છે, અવ્યવસ્થાપસિદ્ધી અને પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિ હોવાથી તો આ (વૃદ્ધ) તો તેનાથી= યુવાનથી, કન્નો T UT=અન્ય નથી (એમ) નહીં. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અનુયોગગણાનુજ્ઞાવતુક / અનુચોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૨-૧૦૯૩ ગાથાર્થ : સંસારમાં યુવાને કરેલું ચોરી આદિનું ફળ કોઈ વૃદ્ધ અનુભવે છે, અને પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિ હોવાથી આ વૃદ્ધ યુવાનાથી અન્ય નથી એમ નહીં. ટીકા? वेदयते अनुभवति, युवकृतं-तरुणकृतमित्यर्थः वृद्धश्चौर्यादिफलं-बन्धनादि इह कश्चित्, लोकसिद्धमेतत्, न चाऽसौ वृद्धस्ततो-यूनो नाऽन्यः, किन्त्वन्यः, प्रत्यक्षादिप्रसिद्धेः कारणादिति गाथार्थः ॥१०९२॥ * “વીનિં "માં ‘વિ' પદથી હિંસા આદિનું ળ ગ્રહણ કરવું. * “વચનારિ''માં ‘મર' પદથી ફાંસી, વધ આદિનું ગ્રહણ કરવું. * “પ્રત્યક્ષત્તિપ્રસિદ્ધ ''માં ‘માર' પદથી અનુમાનની પ્રસિદ્ધિનું ગ્રહણ કરવું. ટીકાર્ય : અહીં=સંસારમાં, યુવાન વડે કરાયેલું-તરુણ વડે કરાયેલું, બંધનાદિરૂપ ચોરી વગેરેનું ફળ કોઈક વૃદ્ધ વેદે છે–અનુભવે છે; આ લોકસિદ્ધ છેઃયુવાનથી કરાયેલું ચોરી આદિનું ફળ વૃદ્ધ અનુભવે છે એ લોકમાં પ્રસિદ્ધ છે. અને પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિરૂપ કારણથી આ વૃદ્ધ તેનાથી યુવાનથી, અન્ય નથી એમ નહીં, પરંતુ અન્ય છે=જુદો નથી એમ નહીં પરંતુ જુદો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : ण य णाऽणण्णो सोऽहं किं पत्तो ? पावपरिणइवसेणं । अणुहवसंधाणाओ लोगागमसिद्धिओ चेव ॥१०९३॥ અન્વચાઈ: જ ય મUTUજે અને અનન્ય નથી (એમ) નહીં–ચોરી આદિનું ફળ ભોગવનાર વૃદ્ધ ચોરી આદિ કરનાર યુવાનથી અભિન્ન નથી એમ નહીં, સોડ્યું પાવપરિફિવસેvi પિત્તો ? મUવિસંધાણો કેમ કે તે હું પાપ પરિણતિના વશથી શું પામ્યો? (એવું) અનુભવનું સંધાન છે અર્થાત ચોરી કરનાર એવો તે હું બંધનાદિ પામ્યો એ પ્રકારનું અનુભવનું જોડાણ છે; તોપમસિદ્ધિો ચેવ કેમ કે લોક-આગમથી સિદ્ધિ જ છે. ગાથાર્થ : અને ચોરી આદિનું ફળ ભોગવનાર વૃદ્ધ ચોરી આદિ કરનાર યુવાનથી અભિન્ન નથી એમ નહીં; કેમ કે તે હું પાપ પરિણતિના વાશથી બંધનાદિ પામ્યો, એ પ્રકારનું અનુભવનું અનુસંધાન છે, કેમ કે લોકથી અને આગમથી સિદ્ધિ જ છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અનુયોગગણાનુજ્ઞાવતુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૨-૧૦૯૩ ટીકા : न च नाऽनन्यः, किन्त्वनन्योऽपि, कथमित्याह-सोऽहं किं प्राप्तो ? बन्धनादि पापपरिणतिवशेन चौर्यप्रभवेन अनुभवसन्धानात् सोऽहमित्यनेन प्रकारेण, लोकागमसिद्धितश्चैव-सोऽयमिति लोकसिद्धिः, तत्यापफलमित्यागमसिद्धिरिति गाथार्थः ॥१०९३॥ ટીકાર્ય : અને અનન્ય નથી એમ નહીં, પરંતુ અનન્ય પણ છે= યુવાવસ્થામાં ચોરી આદિ કરનાર યુવાન અને વૃદ્ધાવસ્થામાં ચોરી આદિનું ફળ ભોગવનાર વૃદ્ધ એક નથી એમ નહીં, પરંતુ એક પણ છે. કઈ રીતે? અર્થાતુ ચોરી આદિ કરનાર યુવાન અને તેનું ફળ ભોગવનાર વૃદ્ધ એક કઈ રીતે છે? એથી હેતુને કહે છે – ચોરીથી ઉત્પન્ન થનારા પાપની પરિણતિના વશથી તે હું શું પામ્યો? બંધનાદિને પામ્યો, તે હું છું એ પ્રકાર વડે અનુભવનું સંધાન છેઃઅનુસંધાન છે; કેમ કે લોક-આગમથી સિદ્ધિ છે અર્થાત્ તે=ચોરી આદિ કરનાર તે યુવાન, આ છે–ચોરી આદિનું ફળ ભોગવનાર આ વૃદ્ધ છે, એ પ્રકારે લોકમાં સિદ્ધિ છે, તેના પાપનું ફળ છે–ચોરી આદિના પાપનું ફળ છે, એ પ્રકારે આગમમાં સિદ્ધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વીકારીએ તો પોતાનાથી કરાયેલા ફળનો ઉપભોગ પણ ઘટે છે. એને અનુભવસિદ્ધ દષ્ટાંતથી બતાવે છે – કોઈક પુરુષે યુવાવસ્થામાં ચોરી કરી હોય અને તે ચોરીનું બંધનાદિ ફળ તે પુરુષને વૃદ્ધાવસ્થામાં પ્રાપ્ત થયું હોય, તો આવા પુરુષને આશ્રયીને ચોરી કરનાર અને ચોરીનું ફળ ભોગવનાર જુદા છે, પરંતુ સર્વથા એક નથી; કેમ કે યુવાવસ્થાના દેહમાં અને વૃદ્ધાવસ્થાના દેહમાં જુદાપણું પ્રત્યક્ષાદિથી સિદ્ધ છે. આથી યુક્તિ આપતાં કહ્યું કે આ વૃદ્ધ તે યુવાનથી અન્ય નથી એમ નહીં, પરંતુ અન્ય છે. માટે આત્મા કથંચિત્ અનિત્ય છે, એમ સિદ્ધ થાય છે. આમ, ચોરી કરનારનો અને ચોરીના ફળને ભોગવનારનો કથંચિત ભેદ બતાવ્યો. તેથી કોઈ ચોરી કરનાર અને ચોરીના ફળને ભોગવનારનો એકાંત ભેદ સ્વીકારીને ક્ષણિકવાદનું સ્થાપન કરે તો તેના નિરાકરણ માટે ચોરી કરનારનો અને ચોરીના ફળને ભોગવનારનો કથંચિત્ અભેદ પણ બતાવે છે – ચોરી કરનાર યુવાન અને ચોરીનું ફળ ભોગવનાર વૃદ્ધ એક પણ છે, પરંતુ સર્વથા જુદા નથી; કેમ કે ચોરી કરનાર પુરુષને અનુભવ છે કે પૂર્વે જે મેં ચોરી કરી હતી તે હું ચોરીના ફળને ભોગવું છું. વળી, આ જેમ ચોરી કરનારને અનુભવસિદ્ધ છે, તેમ લોકમાં પણ સિદ્ધ છે કે આ પુરુષે ચોરી કરી હતી, માટે તે ચોરીનું ફળ પામ્યો. અને જેમ લોકમાં પ્રસિદ્ધ છે તેમ આગમમાં પણ પ્રસિદ્ધ છે કે ચોરીના પાપનું આ બંધનાદિ ફળ છે. આથી યુક્તિ આપતાં કહ્યું કે ફળ ભોગવનાર વૃદ્ધ ચોરી કરનાર યુવાનથી અનન્ય નથી એમ નહીં, પરંતુ અનન્ય પણ છે. માટે આત્મા કથંચિત્ નિત્ય પણ છે એમ સિદ્ધ થાય છે. આ રીતે આત્માને કથંચિત અનિત્ય અને કથંચિત્ નિત્ય સ્વીકારીએ તો પોતે કરેલ કૃત્યના ફળનો પોતાને ઉપભોગ પણ ઘટે છે. I/૧૦૯૨/૧૦૯૩/ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૪ અવતરણિકા : ગાથા ૧૦૯૨-૧૦૯૩માં બતાવ્યું એ પ્રમાણે આત્માને નિત્યાનિત્ય સ્વીકારીએ તો પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિ હોવાથી આ લોકમાં સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે. હવે આત્માને નિત્યાનિત્ય સ્વીકારીએ તો આ લોકમાં કરાયેલા કર્મના ફળનો ઉપભોગ પરલોકમાં પણ ઘટે છે, તે બતાવે છે – ગાથા : इअ मणुआइभवकयं वेअइ देवाइभवगओ अप्पा । तस्सेव तहाभावा सव्वमिणं होइ उववण्णं ॥१०९४॥ અન્વયાર્થ : =આ રીતે જે રીતે યુવાનકૃત ચૌર્યાદિનું ફળ વૃદ્ધ ભોગવે છે એ રીતે, મધુગાવયં મનુજાદિભવકૃતને મનુષ્યાદિ ભવમાં કરાયેલા પુણ્યાદિના ફળને, રેવાડ્રમવાસો મણ દેવાદિભવગત આત્મા વેગડુંવેદે છે=ભોગવે છે; તસ્લેવ તદાવા કેમ કે તેનો જ તથાભાવ છે=મનુષ્યાદિનો જ દેવાધિરૂપે સદ્ભાવ છે. રૂપ સળં ૩વેવાઈ રોડ઼ આ સર્વ ઉપપન્ન થાય છે આ સ્વકૃત ભોગાદિ સર્વ આત્માને કથંચિત નિત્ય અને કથંચિત અનિત્ય સ્વીકારીએ તો સંગત થાય છે. ગાથાર્થ : જે રીતે યુવાનકૃત ચોરી વગેરેનું ફળ વૃદ્ધ ભોગવે છે, એ રીતે મનુષ્ય આદિ ભવમાં કરાયેલ પુણ્યાદિનું ફળ દેવ આદિ ભવમાં ગયેલો આત્મા ભોગવે છે; કેમ કે મનુષ્યાદિનો જ દેવાદિરૂપે સદ્ભાવ છે. આ સ્વકૃત ભોગાદિ સર્વ આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વીકારીએ તો ઘટે છે. ટીકાઃ ___ एवं-वृद्धवद् मनुष्यादिभवकृतं पुण्यादि वेदयते अनुभवति देवादिभवगतः सन् आत्मा-जीव इति, तस्यैव-मनुष्यादेः तथाभावाद्-देवादित्वेन भावात्, सर्वमिदं निरुपचरितं स्वकृतभोगादि भवत्युपपन्नं, नाऽन्यथेति गाथार्थः ॥१०९४॥ ટીકાર્ય : આમ-વૃદ્ધની જેમ=જેમ વૃદ્ધ યુવાનીમાં કરાયેલ ચોરી આદિનું ફળ અનુભવે છે એમ, મનુષ્યાદિ ભવમાં કરાયેલ પુણ્યાદિને પુણ્યાદિના ફળને, દેવાદિ ભવમાં ગયેલો છતો આત્મા જીવ, વેદે છે=અનુભવે છે; કેમ કે તેનો જ=મનુષ્યાદિનો જ, તથાભાવ છે–દેવદિપણારૂપે ભાવ છે. આ=સ્વકૃત ભોગાદિ, સર્વ નિરુપચરિત ઉપપન્ન થાય છે અર્થાત્ આત્માને કર્થચિ નિત્ય-અનિત્ય સ્વીકારીએ તો સ્વકૃત ભોગાદિ સર્વ વાસ્તવિક સંગત થાય છે, અન્યથા નહીં આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય સ્વીકારીએ તો સ્વકૃત ભોગાદિ સર્વ નિરુપચરિત સંગત થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૯૪-૧૯૯૫ ૨૩૯ ભાવાર્થ : જે રીતે આ લોકમાં યુવાવસ્થામાં ચોરી કરનાર પુરુષ વૃદ્ધાવસ્થામાં તે ચોરીનું ફળ અનુભવે છે, એ કથનથી ચોરી કરનાર યુવાન અને ચોરીનું ફળ ભોગવનાર વૃદ્ધ વચ્ચે કથંચિત્ ભિન્નતા અને કથંચિત્ અભિન્નતા બતાવીને આત્માને નિત્ય અને અનિત્ય ધર્મવાળો સ્થાપન કર્યો, એ રીતે કોઈ આત્મા મનુષ્યાદિ ભવમાં કરેલા પુણ્યાદિના ફળને દેવાદિ ભવમાં અનુભવે છે; કેમ કે મનુષ્યાદિરૂપે રહેલો આત્મા જ દેવાધિરૂપે થાય છે. આ સર્વ સ્વકૃત ઉપભોગાદિ આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય સ્વીકારીએ તો નિરુપચરિત સંગત થાય છે, અન્યથા નિરુપચરિત સંગત થતા નથી. વળી અન્યથા નિરુપચરિત કેમ સંગત થતા નથી ? તે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. ૧૦૯૪ll અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે આત્માને કથંચિત્ નિત્ય-અનિત્ય સ્વીકારીએ તો સર્વ સ્વકૃત ભોગાદિ નિરુપચરિત ઉપપન્ન થાય છે, અન્યથા નહીં; તેથી આત્માને કથંચિત્ નિત્ય-અનિત્ય ન સ્વીકારીએ તો સ્વકૃત ભોગાદિ સર્વ નિરુપચરિત ઉપપન્ન કેમ થતા નથી? તે બતાવે છે – ગાથા : एगतेण उ निच्चोऽणिच्चो वा कह णु वेअई सकडं ? । एगसहावत्तणओ तयणंतरनासओ चेव ॥१०९५॥ અન્વયાર્થ: તે ૩ વળી એકાંતથી નિડ્યોfષ્યો વનિત્ય અથવા અનિત્ય (આત્મા) દg કેવી રીતે સક્રતું વેગ ? સ્વકૃતને વેદે?=પોતે કરેલ પુણ્યાદિના ફળને અનુભવે ? સાવિત્તો કેમ કે એકસ્વભાવપણું છે એકાંતથી નિત્ય એવા આત્માનું એકસ્વભાવપણું છે, તયપાંતરનાસો વેવ અને તદનંતર નાશ છેઃ એકાંતથી અનિત્ય એવા આત્માનો ઉત્પત્તિ થયા પછીની ક્ષણમાં નાશ થાય છે. * ‘' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ : વળી એકાંતથી નિત્ય આત્મા કે એકાંતથી અનિત્ય આત્મા કેવી રીતે પોતે કરેલ પુણ્યાદિનું ફળ અનુભવે ? કેમ કે એકાંતથી નિત્ય આત્માનો એકસ્વભાવ છે અને એકાંતથી અનિત્ય આત્માનો ઉત્પત્તિની પછીની ક્ષણમાં નાશ થાય છે. ટીકા : एकान्तेन तु नित्योऽविकारी अनित्यो वा निरन्वयी कथं नु वेदयते स्वकृतं ? नैवेत्यर्थः, कथमित्याह-एकस्वभावत्वान्नित्यस्य, तदनन्तरनाशतश्चैवाऽनित्यस्येति गाथार्थः ॥१०९५॥ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૯૫-૧૦૬ ટીકાઈ: વળી એકાંતથી નિત્ય=અવિકારી, અથવા અનિત્ય-નિરન્વયી, એવો આત્મા સ્વકૃતને કેવી રીતે વેદે?=પોતાના વડે કરાયેલ પુણ્યાદિના ફળને કેવી રીતે ભોગવે? ન જ ભોગવે, એ પ્રમાણે અર્થ છે. કેમ? અર્થાત્ એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય આત્મા સ્વકૃત પુણ્યાદિના ફળને કેમ ન ભોગવે? એથી હેતુને કહે છે – નિત્યનું એકાંતે નિત્ય એવા આત્માનું, એકસ્વભાવપણું છે, અને અનિત્યનો તેનાથી અનંતરમાં નાશ છે=એકાંતે અનિત્ય એવા આત્માનો ઉત્પત્તિ થયા પછી બીજી ક્ષણમાં નાશ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જો આત્માને એકાંતે નિત્ય સ્વીકારીએ તો આત્માને અવિકારી માનવો પડે, અને તેમ માનીએ તો આત્મામાં કોઈ પરિવર્તન થઈ શકે નહીં, જેથી પોતે આ ભવમાં જે પુણ્યાદિ કરે છે તેનું ફળ પોતે પરભવમાં ભોગવે છે, એમ ઉપચારથી કહી શકાય, પરંતુ પરમાર્થથી કહી શકાય નહીં, કેમ કે આત્મામાં કોઈ પરિવર્તન ન થતું હોય તો આત્મા અત્યારે જેવો છે તેવો જ પછી પણ રહે. માટે આત્માને એકાંતે નિત્ય માનીએ તો આત્માનો એક સ્વભાવ હોવાથી આત્મા મનુષ્યાદિ ભવમાં પુણ્યાદિ કરે છે અને તે પુણ્યાદિનું ફળ દેવાદિ ભવમાં ભોગવે છે, એમ શબ્દમાત્રથી કહી શકાય, પરંતુ વાસ્તવિક રીતે કહી શકાય નહીં. વળી, જો આત્માને એકાંતે અનિત્ય સ્વીકારીએ તો આત્માને નિરન્વયી માનવો પડે અર્થાત્ આત્મા એક ક્ષણ સ્થાયી હોવાથી ઉત્તર ક્ષણમાં વિદ્યમાન નથી, તેથી આત્મા વર્તમાન ક્ષણોમાં જે પુણ્યાદિ કરે છે તે પુણ્યાદિના ફળને ઉત્તર ક્ષણોમાં ભોગવે છે, એમ ઉપચારથી કહી શકાય, પરંતુ પરમાર્થથી કહી શકાય નહીં, કેમ કે આત્માને એકાંતે અનિત્ય માનીએ તો આત્માનો ઉત્પત્તિની પછીની ક્ષણમાં નાશ થતો હોવાથી પોતાના કૃત્યોના ફળને ભોગવનાર પોતે નથી, એમ સિદ્ધ થાય. ૧૦૯૫. અવતરણિકા : ગાથા ૧૦૮૩માં તાપશુદ્ધ આગમમાં ઉદાહરણ આપતાં કહેલ કે આત્માને સ્વરૂપથી સતુ, પરરૂપથી અસતુ, દ્રવ્યઅભિધેયપરિણામની અપેક્ષાએ નિત્ય, પર્યાયઅભિધેયપરિણામની અપેક્ષાએ અનિત્ય સ્વીકારીએ તો અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ અને શાસ્ત્ર દ્વારા સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, અન્યથા નહીં. ત્યાં “નિત્યનિત્યાનેff''માં “મરિ' પદથી ભેદભેદરૂપ અનેક ધર્મનું ગ્રહણ કરેલ અને “વ્યપરિઘેયપરિણામદાયી”માં “મરિ' પદથી નિશ્ચય-વ્યવહારઅભિધેયપરિણામની અપેક્ષાનું ગ્રહણ કરેલ; તેથી અત્યાર સુધી દ્રવ્યઅભિધેયપરિણામની અપેક્ષાએ આત્મા નિત્ય ધર્મવાળો છે અને પર્યાયઅભિધેયપરિણામની અપેક્ષાએ આત્મા અનિત્ય ધર્મવાળો છે, એમ બતાવ્યું. હવે નિશ્ચયઅભિધેયપરિણામની અપેક્ષાએ આત્મા દેહાદિથી ભેદ ધર્મવાળો છે અને વ્યવહાર અભિધેયપરિણામની અપેક્ષાએ આત્મા દેહાદિથી અભેદ ધર્મવાળો છે, એ બતાવવા અર્થે કહે છે – ગાથા : जीवसरीराणं पि हु भेआभेओ तहोवलंभाओ । मुत्तामुत्तत्तणओ छिक्कम्मि पवेअणाओ अ ॥१०९६॥ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૬ ૨૧ અન્વચાઈ : તદો વર્તમામ નવસરીર U ઉ ગમે તે પ્રકારનો ઉપલંભ હોવાથી જીવ અને શરીરનો પણ ભેદભેદ છે-શરીર સાથે પોતાનો કંઈક ભેદ અને કંઈક અભેદ છે તે પ્રકારનો અનુભવ હોવાથી જીવ અને શરીર વચ્ચે પણ કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે. (અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે –) મુત્તામુત્તત્તUTો મૂર્તામૂર્તત્વ હોવાથી શરીરનું મૂર્તપણું અને આત્માનું અમૂર્તપણું હોવાથી (જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ હોય તો જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થઈ શકે નહીં.) (અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો પરસ્પર સંયોગ ન માનીએ તો શું વાંધો? તેથી કહે છે–). fછમિ પવેTો =અને સ્પષ્ટ એવું શરીર હોતે છતે પ્રવેદન હોવાથી–દેહનો અગ્નિ આદિ સાથે સ્પર્શ થાય છે ત્યારે જીવને દુઃખાદિનું વદન થતું હોવાથી, (જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થાય છે.) * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : શરીર સાથે પોતાનો કંઈક ભેદ અને કંઈક અભેદ છે તે પ્રકારનો ઉપલંભ હોવાથી જીવ અને શરીર વચ્ચે પણ કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે. અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ માનીએ તો શું વાંધો? તેથી કહે છે – શરીરનું મૂર્તપણું હોવાથી અને આત્માનું અમૂર્તપણું હોવાથી જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ હોય તો જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થઈ શકે નહીં. અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થતો નથી એમ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે દેહનો અગ્નિ આદિ સાથે સ્પર્શ થાય ત્યારે જીવને દુઃખાદિનો અનુભવ થતો હોવાથી જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થાય છે. ટીકા : जीवशरीरयोरपि भेदाभेदः कथञ्चिद्भेदः कथञ्चिदभेद इत्यर्थः तथोपलम्भात् कारणात्, मूर्त्तामूर्त्तत्वात् तयोः अन्यथा योगाभावात्, स्पृष्टे शरीरे प्रवेदनाच्च, न चाऽमूर्तस्यैव स्पर्श इति गाथार्थः ॥१०९६॥ * “નવસરીરાજ "માં ‘મ'થી એ જણાવવું છે કે જીવ અને જીવના પર્યાયોનો તો કથંચિત્ ભેદ અને કથંચિત અભેદ છે, પરંતુ જીવ અને શરીરનો પણ કથંચિત ભેદ અને કથંચિત અભેદ છે. ટીકાર્યઃ નીવાર તે પ્રકારના ઉપલંભરૂપ કારણથી શરીર સાથે પોતાનો કંઈક ભેદ અને કંઈક અભેદ છે તે પ્રકારનો પોતાને અનુભવ થતો હોવારૂપ કારણથી, જીવ અને શરીરનો પણ ભેદ-અભેદ છેઃકથંચિત્ ભેદ છે, કથંચિત્ અભેદ છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૯૬ અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો એકાંતે ભેદ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – અન્યથા તો મૂત્તમૂર્તત્વીત્યોમાવત્ અન્યથા–જીવ અને શરીરનો એકાંતે ભેદ સ્વીકારીએ તો, તે બેનું મૂર્ત-અમૂર્તપણું હોવાથી=શરીરનું મૂર્તપણું અને જીવનું અમૂર્તપણું હોવાથી, યોગનો અભાવ થવાને કારણે=જીવ અને શરીરના સંયોગનો અભાવ થવાને કારણે, જીવ અને શરીરનો ભેદ અને અભેદ માનવો યુક્ત છે, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થતો નથી, એમ સ્વીકારીએ તો શું વાંધો? એથી કહે છે – સ્કૃષ્ટ શરીરે પ્રવેનતુ વ અને સ્પર્શેલું શરીર હોતે છતે પ્રવેદન હોવાથી અગ્નિ આદિને સ્પર્શેલું શરીર હોતે છતે જીવને દુઃખાદિનું વદન થતું હોવાથી, જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થતો નથી એમ માનવું યુક્ત નથી, એમ અન્વય છે. અહીં કોઈ કહે કે જીવનો શરીર સાથે સંયોગ થતો નથી; છતાં જીવ અને શરીર એક ક્ષેત્રમાં રહેલા હોવાથી જ્યારે અગ્નિ આદિનો શરીરને સ્પર્શ થાય છે ત્યારે તે ક્ષેત્રમાં રહેલા આત્માને પણ તે અગ્નિ આદિનો સ્પર્શ થાય છે, તેથી આત્માને પણ અગ્નિ આદિના સ્પર્શનો અનુભવ થાય છે, એમ સ્વીકારીએ તો શું વાંધો? એથી કહે છે – ન ર મૂર્ત ચૈવ : અને અમૂર્તિને જ=અમૂર્ત એવા જીવને જ, સ્પર્શ નથી. તેથી જીવનો શરીર સાથે કથંચિત્ અભેદ હોવાથી શરીરને થતા અગ્નિ આદિના સ્પર્શમાં જીવને તે પ્રકારે વેદના થાય છે, એમ માનવું યુક્ત છે, એમ અન્વય છે. રૂતિ થઈ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પોતાના શરીર સાથે પોતાનો કથંચિત ભેદ છે અને કથંચિત્ અભેદ છે, તે પ્રકારનો સંસારી જીવોને અનુભવ થતો હોવાથી જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારવો ઉચિત છે; છતાં કેટલાક દર્શનવાદીઓ જીવ અને શરીરનો એકાંતે ભેદ સ્વીકારે છે, તેથી તેઓના મતનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે – જો જીવ અને શરીરનો એકાંતે ભેદ હોય તો શરીર મૂર્ત હોવાથી અને જીવ અમૂર્ત હોવાથી શરીર અને જીવનો સંયોગ થઈ શકે નહીં; છતાં શરીર અને જીવનો સંસારી જીવોમાં સંયોગ થયેલો દેખાય છે તે સંગત થાય નહીં. તેથી એકાંતે ભેદ નથી. અહીં પૂર્વપક્ષી કહે કે શરીર અને જીવનો પરમાર્થથી સંયોગ થતો નથી; કેમ કે શરીર પુદ્ગલરૂપ છે અને જીવ ચેતન છે; પરંતુ શરીર અને જીવ એક ક્ષેત્રમાં રહેલા છે અને તે બંને વચ્ચે કોઈ સંબંધ થયેલો નથી, એમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી ગ્રંથકાર કહે છે કે શરીરને અગ્નિ આદિનો સ્પર્શ થયે છતે જીવને દુઃખાદિનું સંવેદન થાય છે, તેથી શરીર સાથે જીવનો સંબંધ થયેલો છે, એમ માનવું ઉચિત છે. અહીં પૂર્વપક્ષી કહે કે શરીર સાથે જીવનો સંબંધ નથી, છતાં શરીરને અગ્નિ આદિનો સ્પર્શ થાય છે ત્યારે શરીર રહેલું છે એ સ્થાનમાં જ જીવ રહેલો હોવાથી અગ્નિ આદિના સ્પર્શનો જીવને અનુભવ થાય છે, એમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૬-૧૦૯૦ અમૂર્ત એવા જીવને જ સ્પર્શ નથી, અર્થાત્ શરીરથી એકાંતે પૃથર્ જીવ અમૂર્ત છે, તેથી અમૂર્ત એવા જીવને અગ્નિ આદિનો સ્પર્શ થઈ શકે નહીં, અને સ્પર્શ ન થતો હોય તો જીવને અગ્નિ આદિના સ્પર્શનું વેદન થઈ શકે નહીં; જ્યારે સંસારી જીવને અગ્નિ આદિના સ્પર્શનું વેદન અનુભવસિદ્ધ છે, તેથી જીવન શરીર સાથે કથંચિત્ અભેદ છે. માટે જીવ કથંચિત્ મૂર્તિ છે અને કથંચિત્ અમૂર્ત છે. આથી શરીર સાથે કથંચિત અભેદ સંબંધવાળા જીવને અગ્નિ આદિના સ્પર્શનો અનુભવ થાય છે, એમ સ્વીકારવું ઉચિત છે. વળી આ જન્મના શરીરને છોડીને અન્ય જન્મમાં જાય છે ત્યારે જીવ આ જન્મના શરીરથી પૃથફ થાય છે. વળી શરીરને ટકાવનાર આયુષ્યકર્મનો ક્ષય થાય છે ત્યારે પણ જીવ શરીરથી પૃથફ થાય છે. વળી શરીરના નાશની સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યારે પણ જીવ શરીરથી પૃથફ થાય છે. વળી સાધના દ્વારા કર્મથી મુક્ત થાય છે ત્યારે પણ જીવ શરીરથી પૃથક થાય છે. આથી જીવનો શરીર સાથે ભેદ છે, સર્વથા અભેદ નથી, પરંતુ કથંચિત્ અભેદ છે, એમ સ્વીકારવું ઉચિત છે. અહીં વિશેષ એ છે કે સિદ્ધાત્મા કર્મ અને શરીરથી એકાંતે પૃથફ હોવાથી સર્વથા અમૂર્ત છે, અને તેઓને જગતમાં રહેલા અગ્નિ આદિ સર્વ પદાર્થોના રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ ગુણોનું પૂર્ણ જ્ઞાન છે. તેથી તેઓ અગ્નિમાં વર્તતા ઉષ્ણ સ્પર્શને પણ જાણે છે, આમ છતાં સિદ્ધના જીવનો શરીર સાથે સર્વથા ભેદ હોવાને કારણે તેઓના આત્મપ્રદેશો સાથે અગ્નિનો સંયોગ થાય તોપણ સંસારી જીવની જેમ અગ્નિના સ્પર્શનું વેદન સિદ્ધાત્માને થતું નથી, ફક્ત તેઓને અગ્નિવર્તી ઉષ્ણ સ્પર્શનું જ્ઞાન હોય છે. વળી, શરીરધારી એવા કેવલીજીવ, કર્મ અને શરીરથી એકાંતે પૃથફ નહીં હોવાથી સર્વથા અમૂર્ત નથી અને કેવલજ્ઞાન હોવાને કારણે તેઓને પણ સિદ્ધાત્માની જેમ જગતમાં રહેલા સર્વ પદાર્થોના રૂપાદિ ગુણોનું પૂર્ણ જ્ઞાન છે, તેથી તેઓ અગ્નિમાં વર્તતા ઉષ્ણ સ્પર્શને પણ જાણે છે. આમ છતાં કેવલીના જીવનો શરીર સાથે કથંચિત્ અભેદ હોવાને કારણે તેઓના શરીર સાથે અગ્નિનો સંયોગ થાય તો અગ્નિના સ્પર્શનું વેદન કેવલીજીવને પણ થાય છે. આથી શરીરધારી જીવનો શરીર સાથે કથંચિત્ અભેદ પણ છે. ll૧૦૯૬ll. અવતરણિકા: વળી, સંસારી જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે, તેમાં અન્ય યુક્તિઓ આપે છે – ગાથા : उभयकडोभयभोगा तयभावाओ अ होइ नायव्वो । बंधाइविसयभावा इहरा तयसंभवाओ अ ॥१०९७॥ અન્વયાર્થ: ૩મડોમમો તથમાવો -ઉભયથી કૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને તેનો અભાવ હોવાને કારણે=કેવલ જીવને કર્મના ફળના ભોગનો અભાવ હોવાને કારણે, વંધાવિલમાવા દર ય તરંમવાનો બંધાદિનો વિષયભાવ હોવાને કારણે અને ઇતરથા તેનો અસંભવ હોવાને કારણે એકાંતે જીવ અને શરીરના ભેદાદિમાં બંધાદિનો અસંભવ હોવાને કારણે, નાયબ્બો રોડ્ર-જ્ઞાતવ્ય થાય છે જીવ અને શરીરનો ભેદ અને અભેદ જ્ઞાતવ્ય થાય છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૯૦ ગાથાર્થ : ઉભયથી કરાયેલ કર્મનો ઉભયને ભોગ હોવાને કારણે, અને કેવલ જીવને કર્મના ફળના ભોગનો અભાવ હોવાને કારણે; અને બંધાદિનો વિષયભાવ હોવાને કારણે અને ઇતરથા બંધાદિનો અસંભવ હોવાને કારણે, જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ જાણવો. ટીકાઃ ___ उभयकृतोभयभोगात् कारणात् तदभावाच्च-भोगाभावाच्च भवति ज्ञातव्यः जीवशरीरयोर्भेदाभेदः, बन्धादिविषयभावात् कारणाद् इतरथा-एकान्तभेदादौ तदसम्भवाच्च-बन्धाद्यसम्भवाच्चेति गाथार्थः I૨૦૧૭ ટીકાર્ય : ઉભયથી કૃતનો ઉભયને ભોગ હોવાને કારણે, અને તેનો અભાવ હોવાને કારણે=ભોગનો અભાવ હોવાને કારણે=કેવલ જીવને કર્મના ફળનું વેદન નહીં થતું હોવાને કારણે, બંધાદિનો વિષયભાવ હોવાને કારણે, અને ઈતરથા=એકાંતથી ભેદાદિમાં=જીવ અને શરીરનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ સ્વીકારવામાં, તેનો અસંભવ હોવાને કારણે બંધાદિનો અસંભવ હોવાને કારણે, જીવ અને શરીરનો ભેદ-અભેદ જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારમાં રહેલા જીવોનો દેહ સાથે કથંચિત ભેદ છે અને કથંચિત્ અભેદ છે, તે બતાવવા અર્થે યુક્તિ આપે છે કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને કેવલ જીવને ભોગનો અભાવ હોવાને કારણે, જીવ અને શરીર વચ્ચે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ જાણવો. આ પ્રકારનો પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે, જેનું સ્પષ્ટીકરણ ગાથા ૧૦૯૮થી ૧૧૦૧ સુધીમાં ગ્રંથકાર કરવાના છે. વળી, બંધાદિનો વિષયભાવ હોવાને કારણે, અને જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ કે એકાંતે અભેદ માનીએ તો બંધાદિનો અસંભવ હોવાને કારણે, જીવ અને શરીર વચ્ચે કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ જાણવો. આ પ્રકારનો પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધનો અર્થ છે, જેનું સ્પષ્ટીકરણ ગાથા ૧૧૦૦-૧૧૦૩માં ગ્રંથકાર કરવાના છે. અહીં વિશેષ એ છે કે સંસારવર્તી જીવો દેહધારી છે, અને તે દેહથી કરાયેલ પાપાદિ તે દેહથી અભિન્ન એવો જીવ અન્ય જન્મમાં વેદન કરે છે, તેથી દેહકૃત કર્મનું ફળ જીવ અનુભવે છે એમ પ્રાપ્ત થાય. વળી મનથી કરાયેલ પાપાદિ દેવકૃત નથી, પરંતુ જીવકૃત છે, અને જીવથી કરાયેલ પાપાદિ અન્ય જન્મમાં તે જીવથી અભિન્ન એવો દેહ વેદન કરે છે, તેથી જીવકૃત કર્મનું ફળ દેહ અનુભવે છે એમ પ્રાપ્ત થાય. આમ, દેહકૃત કર્મને જીવ ભોગવે છે અને જીવકૃત કર્મને દેહ ભોગવે છે, અને દેહ વગરનો જીવ કોઈ કર્મનું ફળ ભોગવતો નથી. આથી ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને દેહ રહિત જીવને ભોગનો અભાવ હોવાને કારણે જીવ અને શરીરનો કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ માનવો યુક્ત છે. એ પ્રકારનો ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૦, ૧૦૯૮-૧૦૯૯ ૨૪૫ વળી, કોઈ જીવના દેહનો નાશ કરવાથી પાપ બંધાય છે, અને કોઈ જીવના દેહનો ઉપકાર કરવાથી પુણ્ય બંધાય છે; પરંતુ જીવ અને શરીરનો એકાંતે ભેદ હોય તો જેમ ઘટાદિનો નાશ કરવાથી પાપ બંધાતું નથી અને ઘટાદિનો ઉપકાર કરવાથી પુણ્ય બંધાતું નથી, તેમ સર્વથા જીવથી ભિન્ન એવા દેહનો પણ નાશ કરવાથી પાપ બંધાય નહીં અને ઉપકાર કરવાથી પુણ્ય બંધાય નહીં. આથી ભેદાભેદ માનવાથી બંધાદિનો વિષયભાવ હોવાને કારણે અને ભેદાભેદ ન માનવાથી બંધાદિનો અસંભવ હોવાને કારણે, જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ માનવો યુક્ત છે. એ પ્રકારનો ગાથાના ઉત્તરાર્ધનો અર્થ છે. I૧૦૯૭. અવતરણિકા : एतदेव प्रकटयन्नाह - અવતરણિતાર્થ : આને જ પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે – ભાવાર્થ : પૂર્વગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને કેવલ જીવને ભોગનો અભાવ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ જાણવો, એ કથનને ગાથા ૧૦૯૮થી ૧૧૦૧માં પ્રગટ કરતાં; અને પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે બંધાદિનો વિષયભાવ હોવાને કારણે અને ઇતરથા બંધાદિનો અસંભવ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ જાણવો. એ કથનને ગાથા ૧૧૦૦-૧૧૦૩માં પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : एत्थ सरीरेण कडं पाणवहासेवणाए जं कम्मं । तं खलु चित्तविवागं वेएइ भवंतरे जीवो ॥१०९८॥ न उ तं चेव सरीरं णरगाइसु तस्स तह अभावाओ । भिन्नकडवेअणम्मि अ अइप्पसंगो बला होइ ॥१०९९॥ અન્વયાર્થ : અહીં આ ભવમાં, પાવિહાવ=પ્રાણવધની આસેવનાથી સરીર-શરીર વડે i ઋગ્યું હું જે કર્મ કરાયું, વિવિવા નુતં ખરેખર ચિત્ર વિપાકવાળું તે (કર્મ) નીવો જીવ મવંતરે ભવાંતરમાં વેપટ્ટ=વેદે છે=ભોગવે છે. ૧૩d રેવ સરી પરંતુ તે જ શરીર નથી-કર્મનું ફળ ભોગવતી વખતે જે શરીર વડે કર્મ કરાયું હતું તે જ શરીર નથી; પરફરૂં તસ્ય તદ અમાવાગો કેમ કે નરકાદિમાં તેનો તે પ્રકારનો અભાવ છે શરીરનો જે પ્રકારે આ ભવમાં ભાવ છે તે પ્રકારના શરીરનો અભાવ છે. (અહીં પ્રશ્ન થાય કે જે શરીરે કર્મ કર્યું તે શરીરથી અન્ય શરીર અન્ય ભવમાં તે કર્મના ફળનું વેદન કરે છે, એમ માનીએ તો શું વાંધો ? એથી કહે છે –). For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૮-૧૦૯૯ fમન્નદવે,મિ અને ભિન્નકૃતનું વદન હોતે છતે ભિન્ન શરીરથી કરાયેલા કર્મનો ભિન્ન શરીરને ભોગ હોતે છતે, વત્ના બળથી=બળાત્કારે, મરૂપ્રસંગો દોડું અતિપ્રસંગ થાય અતિપ્રસંગદોષ પ્રાપ્ત થાય. ગાથાર્થ : આ ભવમાં પ્રાણવધની આસેવનાથી શરીર વડે જે કર્મ કરાયું, ખરેખર વિવિધ વિપાકવાળું તે કર્મ જીવ ભવાંતરમાં ભોગવે છે; પરંતુ જે શરીર વડે કર્મ કરાયું તે જ શરીર તે કર્મ ભોગવતું નથી; કેમ કે નરકાદિમાં શરીરનો જે પ્રકારે આ ભવમાં ભાવ છે તે પ્રકારના શરીરનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે જે શરીરે કર્મ કર્યું તેનાથી અન્ય શરીર પરભવમાં તે કર્મનું ફળ ભોગવે છે, એમ માનીએ તો શું વાંધો ? એથી કહે છે – અને ભિન્ન શરીરથી કરાયેલા કર્મનો ભિન્ન શરીરને ભોગ હોતે છતે બળાત્કારે અતિપ્રસંગદોષ પ્રાપ્ત થાય, ટીકાઃ ___अत्र शरीरेण कृतं, कथमित्याह-प्राणवधासेवनया हेतुभूतया यत् कर्म तत् खलु चित्रविपाकं सद्वेदयते भवान्तरे अन्यजन्मान्तरे जीव इति गाथार्थः ॥१०९८॥ ___ न तु तदेव शरीरं येन कृतमिति, कुत इत्याह-नरकादिषु तस्य-शरीरस्य तथाऽभावादिति, भिन्नकृतवेदने चाऽभ्युपगम्यमानेऽतिप्रसङ्गोऽनवस्थारूप: बलाद् भवतीति गाथार्थः ॥१०९९॥ ટીકાર્ય : अत्र हेतुभूतया प्राणवधासेवनया शरीरेण यत् कर्म कृतं चित्रविपाकं खलु सत् तत् जीवः મવાન્તરે ૩ ચેનનારે વેજો, અહીં=આ ભવમાં, હેતુભૂત એવી પ્રાણવધની આસેવનાથી=કર્મબંધમાં કારણભૂત એવી પ્રાણના નાશની આચરણાથી, શરીર વડે જે કર્મ કરાયું, ખરેખર ચિત્ર વિપાકવાળું છતું તે કર્મ જીવ ભવાંતરમાં=અન્ય જન્માંતરમાં=બીજા ભવમાં, વેદન કરે છે–અનુભવે છે, રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ઘેર તુ વૃત્ત તવ શરીર , પરંતુ જેના વડે કરાયું તે જ શરીર નથી=જે શરીર વડે કર્મ કરાયું તે જ શરીર કર્મનું ફળ અનુભવતી વખતે વિદ્યમાન નથી; યુતિઃ ? ત્યાદ- કયા કારણથી તે જ શરીર નથી? એથી હેતુને કહે છે – નરવિપુતચ-શરીર તથાડવા નરકાદિમાં તેનોશરીરનો, તે પ્રકારનો અભાવ છે=જે પ્રકારના શરીર વડે કર્મ કરાયું તે પ્રકારના શરીરનો અભાવ છે; તિ એથી કરીને, શરીર વડે કરાયેલું કર્મ ભવાંતરમાં જીવ અનુભવે છે, એમ અન્વય છે. ગાથા ૧૦૯૮ અને ગાથા ૧૦૯૯ના પૂર્વાર્ધથી ગ્રંથકારે સ્થાપન કર્યું કે શરીરકૃત કર્મ ભવાંતરમાં જીવ ભોગવે છે, પરંતુ જે શરીરે કર્યું તે શરીર ભોગવતું નથી. ત્યાં કોઈ કહે કે આ ભવમાં જે શરીરે કર્મ કર્યું તે શરીરથી અન્ય શરીર ભવાંતરમાં તે કર્મનું ફળ અનુભવે છે, એમ માનીએ તો શું વાંધો ? એથી કહે છે – For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭, અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૮-૧૦૯૯ fમન્નત...મતિ, અને ભિન્નકૃતવેદન અભ્યપગમ્યમાન હોતે છતે=ભિન્ન એવા શરીર વડે કરાયેલ કર્મના ફળના વેદનનો સ્વીકાર કરાતે છતે, અનવસ્થારૂપ અતિપ્રસંગ બળથી થાય છે, અર્થાત્ ભિન્ન એવા શરીરે કરેલા કર્મનું ફળ ભિન્ન એવું શરીર ભોગવે છે એમ સ્વીકારાયે છતે, માણવકે કરેલું કર્મ દેવદત્ત ભોગવે છે એ પ્રકારની અસંબદ્ધ વ્યવસ્થારૂપ અતિપ્રસંગ બળાત્કાર પ્રાપ્ત થાય છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૯૭માં કહ્યું કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ છે. તેને સ્પષ્ટ કરવા ગાથા ૧૦૯૮-૧૦૯૯માં શરીરકૃતનો જીવને ભોગ બતાવે છે, અને ગાથા ૧૧૦૦માં જીવકૃતનો શરીરને ભોગ બતાવશે, જેથી ઉભયકૃતનો ઉભયને ભોગ છે એમ સિદ્ધ થાય. તેમાં પ્રથમ શરીરકૃતનો જીવને ભોગ કઈ રીતે છે? તે બતાવે છે – કોઈ પુરુષના શરીરે કોઈ જીવના પ્રાણનો નાશ કર્યો, તો તે પુરુષના શરીરે કરેલું જુદા જુદા પ્રકારના વિપાકવાળું કર્મ અન્ય ભવમાં તે પુરુષનો જીવ ભોગવે છે. તેથી ફલિત થયું કે આ ભવમાં શરીરે કરેલા કર્મનું ફળ પરભવમાં જીવ વેદન કરે છે. અહીં પ્રશ્ન થાય કે શરીરે કરેલા કર્મનું ફળ જીવ વેદન કરે છે તેમ ન સ્વીકારતાં શરીરે કરેલા કર્મનું ફળ શરીર વેદન કરે છે તેમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી ગાથા ૧૦૯૯માં કહે છે કે જે શરીરે કર્મ કરેલું તે જ શરીર કર્મના ફળને ભોગવવાના કાળમાં નથી. અહીં પ્રશ્ન થાય કે જે શરીરે કર્મ કરેલું તે જ શરીર કર્મના ફળને ભોગવવા કાળમાં કેમ નથી? તેથી કહે છે કે નરકાદિ ભવમાં શરીરનો તે પ્રકારનો ભાવ નથી અર્થાત્ કોઈ જીવના પ્રાણનો નાશ કરનાર પુરુષના શરીરનો મનુષ્યભવમાં જે પ્રકારનો ભાવ છે, તે પ્રકારનો તેના શરીરનો ભાવ નરકાદિ ભવમાં નથી, પરંતુ અન્ય પ્રકારનો ભાવ છે. આથી ફલિત થાય કે કર્મનું ફળ ભોગવતી વખતે જે પ્રકારના શરીરે કર્મ કર્યું હતું તે પ્રકારનું શરીર નથી, પરંતુ અન્ય પ્રકારનું શરીર છે. માટે કર્મ કરનાર શરીર સાથે સંબંધવાળો જીવ ભવાંતરમાં તે કર્મનું ફળ ભોગવે છે, એમ સિદ્ધ થાય. અહીં પ્રશ્ન થાય કે આ ભવના શરીરે કરેલા કર્મનું ફળ આ ભવના શરીર સાથે સંબંધવાળો જીવ અન્ય ભવમાં ભોગવતો નથી, પરંતુ આ ભવના શરીરે કરેલા કર્મનું ફળ અન્ય ભવનું શરીર ભોગવે છે, એમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – ભિન્ન શરીરકૃત કર્મનું ફળ ભિન્ન શરીર ભોગવે છે એમ સ્વીકારીએ તો અનવસ્થારૂપ અતિપ્રસંગ બળાત્કાર પ્રાપ્ત થાય અર્થાત્ મનુષ્યભવના શરીરે કરેલા કર્મનું ફળ મનુષ્ય શરીરથી સર્વથા ભિન્ન એવું નરકાદિ ભવનું શરીર ભોગવે છે એમ માનીએ તો માણવકે કરેલા કર્મનું ફળ દેવદત્ત ભોગવે છે એ પ્રકારની અવ્યવસ્થા માનવાનો પ્રસંગ આવે, જે અવ્યવસ્થા કોઈ દર્શનકારને માન્ય નથી. આથી માનવું પડે કે મનુષ્ય ભવના શરીરે કરેલા કર્મનું ફળ મનુષ્ય શરીરથી કથંચિત્ અભિન્ન એવો જીવ નરકાદિ ભવમાં વેદન કરે છે, અને નરકાદિ ભવમાં કર્મના ફળનું વેદન કરનાર જીવનો મનુષ્યભવના શરીર સાથે સંબંધ નથી, પરંતુ મનુષ્યભવમાં કર્મ કરનાર શરીરથી અન્ય શરીર સાથે સંબંધ છે, તેથી કર્મનું ફળ ભોગવનાર જીવ શરીરથી For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૯૮-૧૦૯૯, ૧૧૦૦ કથંચિત્ ભિન્ન પણ છે; કેમ કે જીવ શરીરથી સર્વથા અભિન્ન હોય તો, જેમ પોતાના સ્વરૂપ સાથે સર્વથા અભિન્ન એવા આત્માનો પોતાના સ્વરૂપથી ક્યારેય ભેદ થતો નથી, તેમ જીવનો પણ શરીરથી ક્યારેય પણ ભેદ થાય નહીં. આથી જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિ અભેદ સિદ્ધ થાય છે. /૧૦૯૮/૧૦૯૯લા અવતરણિકા: ગાથા ૧૦૯૭માં કહેલ કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ જાણવો. તેમાંથી શરીરકૃતનો જીવને ભોગ છે એટલો અંશ ગાથા ૧૦૯૮-૧૦૯૯માં સ્પષ્ટ કર્યો. હવે જીવકૃતનો શરીરને ભોગ છે એ અંશ સ્પષ્ટ કરે છે – ગાથા : एवं जीवेण कडं कूरमणपयट्टएण जं कम्मं । तं पइ रोद्दविवागं वेएइ भवंतरसरीरं ॥११००॥ અન્વયાર્થ : વં આ રીતે જે રીતે શરીરકૃત કર્મને ભવાંતરમાં જીવ ભોગવે છે એ રીતે, રમUપટ્ટા નીવે ક્રૂર મનથી પ્રવૃત્ત એવા જીવ વડે = =જે કર્મ વડું કરાયું, તે તેના પ્રતિ=તે કર્મના નિમિત્તવાળા, રવિવા-રૌદ્રવિપાકને મવંતરી ભવાંતરનું શરીર વેપડ્રવેદે છે. ગાથાર્થ : જે રીતે શરીરકૃત કર્મને ભવાંતરમાં જીવ ભોગવે છે એ રીતે ક્રૂર મનથી પ્રવૃત્ત એવા જીવ વડે જે કર્મ કરાયું તે કર્મના નિમિત્તવાળા રોદ્રવિપાકને ભવાંતરનું શરીર ભોગવે છે. ટીકાઃ ___ एवं जीवेन कृतं तत्प्राधान्यक्रूरमनःप्रवृत्तेन यत् कर्म-पापादि, तत्प्रति-तन्निमित्तं रौद्रविपाकं तीव्रवेदनाकारित्वेन वेदयति भवान्तरशरीरं, तथाऽनुभवादिति गाथार्थः ॥११००॥ ટીકાર્ય આ રીતે શરીર વડે જે કર્મ કરાયું તે કર્મને ભવાંતરમાં જીવ ભોગવે છે એ રીતે, તેના–ચૈતન્યના, પ્રાધાન્યવાળા ક્રૂર મનથી પ્રવૃત્ત એવા જીવ વડે જે પાપાદિ કર્મ કરાયું, તેના પ્રતિeતેના નિમિત્તવાળા=તે કર્મના નિમિત્તવાળા, તીવ્ર વેદનાકારીપણું હોવાથી રૌદ્રવિપાકને ભવાંતરનું શરીર વેદે છે=ભોગવે છે; કેમ કે તે પ્રકારનો અનુભવ છે=આ કર્મ ફળ ભોગવનાર શરીરે કર્યું નથી પરંતુ તે ફળ ભોગવનાર શરીર સાથે સંબંધિત એવા જીવે કર્યું છે તે પ્રકારનો અનુભવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૯૮-૧૯૯૯માં બતાવ્યું કે શરીરે કરેલું કર્મ ભવાંતરમાં જીવ અનુભવે છે, એ રીતે કોઈ પુરુષ શરીરથી પાપાદિ કર્મ કરતો ન હોય, પરંતુ ક્રૂર મનથી પાપાદિ કર્મ કરતો હોય ત્યારે તે જીવના ચૈતન્યનું For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૦-૧૧૦૧ પ્રાધાન્ય હોય છે. તેથી આવા ચૈતન્યના પ્રાધાન્યવાળા ક્રૂર મનથી પ્રવૃત્ત એવું પાપાદિ કર્મ જીવથી કરાયેલું છે એમ કહેવાય; અને આ રીતે જીવે કરેલા પાપાદિ કર્મનું ફળ અન્ય ભવમાં પ્રાપ્ત થયેલું શરીર અનુભવે છે; અને અન્ય ભવના શરીરે આ કર્મ કર્યું નથી, છતાં અન્ય ભવના શરીરને આ કર્મનું ફળ ભોગવવું પડે છે, તેથી નક્કી થાય કે આ ભવના શરીર સાથે સંબંધવાળા જીવે આ કર્મ પૂર્વભવમાં કરેલું, જેનું ફળ આ ભવનું શરીર અનુભવે છે. આ રીતે ગાથા ૧૦૯૮થી ૧૧૦૦ના કથનથી એ સિદ્ધ થયું કે શરીરથી કરાયેલ કર્મનો ભોગ શરીરથી અભિન્ન એવા જીવને પ્રાપ્ત થાય છે, અને ચૈતન્યની પ્રધાનતાવાળા ક્રૂર મનથી પ્રવૃત્ત એવા જીવથી કરાયેલ કર્મનો ભોગ જીવથી અભિન્ન એવા શરીરને પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવ અને શરીરનો કથંચિત્ ભેદભેદ સિદ્ધ થાય છે. ૧૧૦૦ અવતરણિકા : ગાથા ૧૦૯૭માં કહેલ કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને કેવલ જીવને ભોગનો અભાવ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ જાણવો. તેમાંથી ઉભયકૃતનો ઉભયને ભોગ પૂર્વની ત્રણ ગાથામાં સ્પષ્ટ કર્યો. હવે કેવલ જીવને ભોગનો અભાવ સ્પષ્ટ કરે છે – ગાથા : ण उ केवलओ जीवो तेण विमुक्कस्स वेयणाभावो । ण य सो चेव तयं खलु लोगाइविरोहभावाओ ॥११०१॥ અન્વયાર્થ : તે ૩ વિમુક્ષસ-વળી તેનાથી વિમુક્તને શરીરથી મુકાયેલા જીવને, વેયTમાવો વેદનનો અભાવ હોવાથી દેવનો નીવો-કેવલ જીવ=શરીરથી રહિત એવો એકલો જીવ, પ=નથી કર્મના ફળનું વેદન કરતો નથી, તેનો વિરોદમાવાનો અને લોકાદિના વિરોધનો ભાવ હોવાથી સો વેવ રવનુ તયં ખરેખર તે જ તે નથી=જીવ જ શરીર નથી. ગાથાર્થ : વળી શરીરથી રહિત જીવને વેદનનો અભાવ હોવાથી શરીરથી રહિત એવો એકલો જીવ કર્મનું ફળ ભોગવતો નથી, અને લોકાદિના વિરોધનો ભાવ હોવાથી ખરેખર જીવ જ શરીર નથી. ટીકા : न तु केवलो जीवो वेदयते, तेन-शरीरेण विमुक्तस्य सतः वेदनाऽभावात् कारणात्, न च स एवजीवस्तच्छरीरमिति, लोकादिविरोधभावाद्, आदिशब्दात्समयग्रह इति गाथार्थः ॥११०१॥ ટીકાર્થ : વળી કેવલ જીવ વેદન કરતો નથી, કેમ કે તેનાથી વિમુક્ત છતાને શરીરથી મુકાયેલા એવા જીવને, વેદનનો અભાવ છે, For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૧ ગાથા ૧૦૯૮થી માંડીને અત્યાર સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે શરીરકૃતનો જીવને ભોગ છે, જીવકૃતનો શરીરને ભોગ છે અને શરીરરહિત કેવલ જીવને ભોગનો અભાવ છે. ત્યાં કોઈ કહે કે શરીરથી અતિરિક્ત જીવ જ નથી, માટે શરીરકૃતનો જીવને ભોગ છે વગેરે કથન અસંગત છે. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – અને તે જ=જીવ જ, તે છે=શરીર છે, એમ નહીં, કેમ કે લોકાદિના વિરોધનો ભાવ છે, મારિ' શબ્દથી= “નોરિ''માં ‘મારિ' શબ્દથી, સમયનો ગ્રહ છે=શાસ્ત્રનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૯૮થી ૧૧૦૦માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે શરીરકૃત કર્મનો ભોગ ભવાંતરમાં જીવ કરે છે અને જીવકૃત કર્મનો ભોગ ભવાંતરનું શરીર કરે છે, માટે જીવ અને શરીરનો કથંચિત ભેદભેદ છે. તેમ જ શરીર સાથે સર્વથા સંબંધ વગરના કેવલ જીવને કર્મના ભોગનો અભાવ છે. એથી પણ નક્કી થાય કે જીવ અને શરીરનો કથંચિત ભેદાભેદ છે. એ જ દઢ કરવા અર્થે કહે છે – કેવલ જીવ વેદન કરતો નથી; કેમ કે શરીર રહિત જીવને વેદનનો અભાવ છે. આશય એ છે કે જીવને મનુષ્યાદિ ભવોમાં જે કંઈ વેદના થાય છે તે શરીરને કારણે થાય છે; કેમ કે શરીરધારી જીવને ઉપઘાતક સામગ્રી દુઃખનું વેદન કરાવી શકે છે, પરંતુ શરીર રહિત જીવને બાહ્ય કોઈ પદાર્થો દુઃખનું વેદન કરાવી શકતા નથી. આથી સર્વથા શરીરથી રહિત સિદ્ધના જીવોને શસ્ત્ર, અગ્નિ આદિ કોઈપણ સામગ્રીથી દુઃખનું વેદન થતું નથી. આ રીતે ગાથા ૧૦૯૮થી ૧૧૦૧ના પૂર્વાર્ધ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે ઉભયકૃતનો ઉભયને ભોગ છે અને કેવલ જીવને ભોગનો અભાવ છે. એનાથી એ ફલિત થયું કે દેહ વગરનો જીવ કર્મનું ફળ ભોગવતો નથી, તેમ જ દેહે કરેલા કર્મનું ફળ દેહ સાથે સંબંધવાળો જીવ પરભવમાં ભોગવે છે, અને જીવે કરેલા કર્મનું ફળ જીવ સાથે સંબંધવાળો દેહ પરભવમાં ભોગવે છે. તેથી જીવ અને શરીર વચ્ચે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સિદ્ધ થાય છે. આમ, ગ્રંથકારે યુક્તિથી જીવ અને શરીર વચ્ચે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સિદ્ધ કર્યો. ત્યાં કોઈ નાસ્તિકવાદી કહે કે આ શરીર જ જીવ છે, શરીરથી અતિરિક્ત કોઈ જીવ નામનો પદાર્થ નથી, તેથી આ ભવના શરીરે કરેલું કર્મ અન્ય ભવમાં જીવ અનુભવે છે, એમ કહેવું નિરર્થક છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – જીવ જ શરીર છે એમ ન કહેવું; કેમ કે લોકનો અને આગમનો વિરોધ છે અર્થાત લોકમાં પ્રતીત છે કે બાલ્યકાળનું શરીર અને વૃદ્ધકાળનું શરીર જુદું હોવા છતાં બાલ્યાવસ્થામાં પોતે હતો તે જ વૃદ્ધાવસ્થામાં પોતે છે. તેથી બાલના શરીરમાં અને વૃદ્ધના શરીરમાં અનુગત એવો જીવ શરીરથી ભિન્ન છે, એમ લોકપ્રતીતિથી સિદ્ધ થાય છે. વળી, સર્વ દર્શનકારો આત્માને દેહથી ભિન્ન માને છે. તેથી જો જીવ જ શરીર છે એમ માનીએ તો સર્વ દર્શનકારોને માન્ય એવા આગમનો પણ વિરોધ પ્રાપ્ત થાય. આથી શરીર સાથે સંબંધવાળો આત્મા શરીરથી જુદો છે એમ માનવું ઉચિત છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૧-૧૧૦૨ ૨૫૧ વળી, આમ સિદ્ધ થવાથી એ પ્રાપ્ત થયું કે ઉભયકૃતનો ઉભયને ભોગ છે, અને શરીરથી રહિત એવા કેવલ જીવને ભોગનો અભાવ છે. માટે જીવ અને શરીરનો કથંચિત ભેદભેદ જાણવો. ૧૧૦૧ી. અવતરણિકા : જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્થાપન કરવા માટે ગાથા ૧૦૯૭ના પૂર્વાર્ધમાં ગ્રંથકારે યુક્તિ આપેલ કે ઉભયકૃતનો ઉભયને ભોગ છે અને કેવલ જીવને ભોગનો અભાવ છે. તે યુક્તિનું ગાથા ૧૦૯૮થી ૧૧૦૧માં સ્પષ્ટીકરણ કર્યું. હવે ગાથા ૧૦૯૭ના ઉત્તરાર્ધમાં જીવ અને શરીરના ભેદ અને અભેદને દઢ કરવા અન્ય યુક્તિ આપેલ કે બંધાદિનો વિષયભાવ છે અને ઇતરથા બંધાદિનો અસંભવ છે. તે યુક્તિનું ગાથા ૧૧૦૦થી ૧૧૦૭માં સ્પષ્ટીકરણ કરતાં કહે છે – ગાથા : एवं चिअ देहवहे उवयारे वा वि पुण्णपावाइं। इहरा घडाइभंगाइनायओ नेव जुज्जंति ॥११०२॥ અન્વયાર્થ : વંચિ=આમ જ છે જીવ અને શરીરનો કથંચિત્ ભેદભેદ જ છે, (તમાં યુક્તિ આપે છે –) દેવદેદેહના વધમાં સવારે વા વિ અથવા (દેહના) ઉપકારમાં પુJUપાવાડું પુણ્ય અને પાપ થાય છે. ઇતરથા=જીવ અને શરીરના એકાંત ભેદ કે એકાંત અભેદમાં, ડિડ્રિમરૂનાયમો-ઘટાદિના ભંગાદિના જ્ઞાતથી નેવ નુષંતિ ઘટતા નથી જ=પુણ્ય અને પાપ ઘટતા નથી જ. ગાથાર્થ : જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ જ છે; કેમ કે કોઈના દેહનો વધ કરવામાં પાપ થાય છે અથવા કોઈના દેહનો ઉપકાર કરવામાં પુણ્ય થાય છે. જીવ અને શરીરનો એકાંતે ભેદ કે અભેદ માનવામાં ઘટાદિના ભંગાદિના દષ્ટાંતથી પુણ્ય અને પાપ ઘટતા નથી જ. ટીકા : एवमेव-जीवशरीरयोर्भेदाभेद एव, देहवधे सति उपकारे वा देहस्य पुण्यपापे भवतः, इतरथा= एकान्तभेदादौ घटादिभङ्गादिज्ञाततः घटादिविनाशकरणोदाहरणेन नैव युज्यते पुण्यपापे इति गाथार्थः I૧૨૦૨ાા ટીકાર્ય : આમ જ છે જીવ અને શરીરનો ભેદભેદ જ છે, તે દઢ કરવા યુક્તિ આપે છે – દેહનો વધ થયે છતે અથવા દેહનો ઉપકાર થયે છતે પુણ્ય અને પાપ થાય છે =કોઈ જીવના શરીરનો વધ કરાયે છતે પાપ બંધાય છે અને કોઈ જીવના શરીરનો ઉપકાર કરાયે છતે પુણ્ય બંધાય છે. ઈતરથા=એકાંતથી ભેદાદિમાં જીવ અને શરીરનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ સ્વીકારવામાં, ઘટાદિના ભંગાદિના જ્ઞાતથી ઘટાદિના વિનાશ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૨ અને કરણના ઉદાહરણથી=ઘટ વગેરે જડ પદાર્થોનો નાશ કરવાના કે ઉપકાર કરવાના દષ્ટાંતથી, પુણ્ય અને પાપ ઘટતા નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૯૮થી ૧૧૦૧માં યુક્તિથી સ્થાપન કર્યું કે જીવ અને શરીરનો કથંચિત ભેદ અને કથંચિત અભેદ છે, અને તેને જ સ્થિર કરવા માટે “આ આમ જ છે” એમ કહીને અન્ય યુક્તિ આપે છે કે કોઈ પુરુષ કોઈ જીવનો વધ કરે તો તે જીવનો વધ થતો નથી, પરંતુ તે જીવના દેહનો વધ થાય છે, જેનાથી વધ કરનાર પુરુષને પાપ બંધાય છે; અને કોઈ પુરુષ કોઈ જીવનો ઉપકાર કરે તો તે જીવનો ઉપકાર થતો નથી, પરંતુ તે જીવના દેહનો ઉપકાર થાય છે, જેનાથી ઉપકાર કરનાર પુરુષને પુણ્ય બંધાય છે. આથી જીવ અને શરીરનો કથંચિત્ ભેદભેદ માનવો યુક્ત છે; પરંતુ જો જીવ અને શરીરનો એકાંતભેદ માનીએ, તો જેમ કોઈ પુરુષ ઘટ વગેરેનો નાશ કરે તો તેને પાપ બંધાતું નથી અથવા ઘટ વગેરેનો ઉપકાર કરે તો તેને પુણ્ય બંધાતું નથી, તેમ દેહનો નાશ કરવામાં નાશ કરનારને પાપ બંધાતું નથી કે દેહનો ઉપકાર કરવામાં ઉપકાર કરનારને પુણ્ય બંધાતું નથી, એમ માનવાનો પ્રસંગ આવે. જેમ કે – જેમ ઘટાદિ જડ પદાર્થ છે તેમ દેહ પણ જડ પદાર્થ છે. તેથી જેમ ઘટાદિના નાશમાં કે ઉપકારમાં પાપ કે પુણ્ય બંધાતું નથી, તેમ દેહના પણ નાશમાં કે ઉપકારમાં પાપ કે પુણ્ય બંધાવું જોઈએ નહીં. આમ છતાં દેિહ સાથે આત્માનો કથંચિત્ અભેદ હોવાથી, દેહનો નાશ કરવાથી દેહની સાથે સંબંધવાળા આત્માને પીડા થાય છે માટે પાપ બંધાય છે, અને દેહનો ઉપકાર કરવાથી દેહની સાથે સંબંધવાળા આત્માને સુખ થાય છે માટે પુણ્ય બંધાય છે. આથી ફલિત થયું કે જેમ ઘટાદિનો આત્મા સાથે સર્વથા ભેદ છે તેમ દેહનો આત્મા સાથે સર્વથા ભેદ નથી, પરંતુ કથંચિત્ ભેદ છે અને કથંચિત્ અભેદ પણ છે. આ ગાથાના કથનથી ગાથા ૧૦૯૭ના ઉત્તરાર્ધમાં બતાવેલ બંધાદિનો વિષયભાવ છે અને ઇતરથા બંધાદિનો અસંભવ છે, એ બંને યુક્તિનું આ રીતે સમર્થન થાય છે – કોઈ જીવના દેહનો વધ કરવામાં પાપ બંધાય છે અને ઉપકાર કરવામાં પુણ્ય બંધાય છે, તેથી દેહનો વધ અને ઉપકાર પુણ્ય-પાપરૂપ કર્મબંધનું કારણ બને છે. અને જો ઘટાદિની જેમ દેહ પણ આત્માથી સર્વથા ભિન્ન હોય તો દેહનો વધ કે દેહનો ઉપકાર પુણ્ય-પાપરૂપ કર્મબંધનું કારણ બને નહીં. આથી જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ બંધનો વિષય બને છે, પરંતુ જીવ અને શરીરનો સર્વથા ભેદ કે સર્વથા અભેદ બંધનો વિષય બને નહીં. આ રીતે પ્રસ્તુત ગાથાના કથન દ્વારા, ગાથા ૧૦૯૭ના ઉત્તરાર્થના કથનમાંથી ભેદાભેદમાં “બંધનો વિષયભાવ છે” અને “એકાંત ભેદમાં બંધનો અસંભવ છે એટલા અંશનું સમર્થન થાય છે. વળી ગાથા ૧૦૯૭માં “વારિ''માં મારિ' પદથી મોક્ષનું ગ્રહણ કરેલ, અને “ઉત્તમે વારિ''માં મારિ' પદથી એકાંત અભેદનું ગ્રહણ કરેલ. તેથી “મોક્ષનો વિષયભાવ છે” અને “એકાંત અભેદમાં બંધ-મોક્ષનો અસંભવ છે' એટલા અંશનું સમર્થન આગળની ગાથાઓ દ્વારા ગ્રંથકાર કરશે. I૧૧૦રા/ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૩ ૨૫૩ અવતરણિકા : अभ्युपचयमाह - અવતરણિતાર્થ : અભ્યપચયને કહે છે, અર્થાત્ પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહેલ કે જીવ અને શરીરના એકાંત ભેદાદિમાં ઘટાદિના ભંગાદિના દૃષ્ટાંતથી પુણ્ય અને પાપ ઘટે નહીં, ત્યાં “પામેલાવી”માં “માવિ' પદથી એકાંત અભેદનું ગ્રહણ છે, તેથી પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો એકાંત અભેદ સ્વીકારવામાં પુણ્ય અને પાપ કઈ રીતે ઘટે નહીં? તે બતાવવા માટે સમુચ્ચયને કહે છે – ગાથા : तयभेअम्मि अ निअमा तन्नासे तस्स पावई नासो । इअ परलोआभावा बंधाईणं अभावो उ ॥११०३॥ અન્વયાર્થ: તમેમિ સંઅને તેનો અભેદ હોતે છતે=જીવ અને શરીરનો એકાંતે અભેદ હોતે છતે, તન્ના તેના નાશમાં–દેહના નાશમાં, તસ નાણો તેનો નાશ જીવનો નાશ, નિગમ-નિયમથી પાવ-પ્રાપ્ત થાય. રૂમ આ રીતે દેહના નાશમાં જીવનો નાશ પ્રાપ્ત થાય એ રીતે, પત્નોમાવા-પરલોકનો અભાવ થવાથી વંથાઇi=બંધાદિનો માવો ૩ અભાવ જ થાય. * ગાથાના અંતે રહેલ ‘૩' ઈશ્વ કાર અર્થમાં છે. ગાથાર્થ : અને એકાંતે જીવ અને શરીરનો અભેદ હોતે છતે દેહના નાશમાં જીવનો નાશ નિયમથી પ્રાપ્ત થાય. આ રીતે પરલોકનો અભાવ થવાથી બંધાદિનો અભાવ જ થાય. ટીકા : तदभेदे च-जीवशरीराभेदे च नियमात् तन्नाशे-देहनाशे तस्य-जीवस्य प्राप्नोति नाशः, इय-एवं परलोकाभावात् कारणात् बन्धादीनामपि प्रस्तुतानामभाव एवेति गाथार्थः ॥११०३॥ ટીકાર્ય : અને તેનો અભેદ હોતે છતે જીવ અને શરીરનો અભેદ હોતે છતે, તેના નાશમાં–દેહના નાશમાં, તેનો જીવનો, નાશ નિયમથી પ્રાપ્ત થાય, આ રીતે પરલોકના અભાવરૂપ કારણથી પ્રસ્તુત એવા બંધાદિનો પણ અભાવ જ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે કહ્યું કે જીવ અને શરીરનો એકાંતભેદ સ્વીકારીએ તો ઘટાદિની જેમ દેહ પણ પુદ્ગલાત્મક હોવાથી, જેમ ઘટાદિના ભંગમાં કે ઉપકારમાં પાપ કે પુણ્ય થતું નથી, તેમ દેહના For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અનુયાગગણાનુજ્ઞાવસ્તુક | અનુયાગાનુજ્ઞા દ્વાર | માયા ૧૧૦૩, ૧૧૦૦- ૧૫ પણ નાશમાં કે ઉપકારમાં પાપ કે પુણ્ય થાય નહીં. હવે જીવ અને શરીરનો એકાંતઅભેદ સ્વીકારીએ તો પુણ્ય-પાપ કઈ રીતે સંગત ન થાય ? તે બતાવવા અર્થે કહે છે – જો જીવ અને શરીરનો એકાંતઅભેદ સ્વીકારીએ તો અર્થાત્ જીવ શરીરરૂપ જ છે શરીરથી અતિરિક્ત જીવ નથી એમ સ્વીકારીએ તો, દેહના નાશમાં નિયમથી જીવનો નાશ પ્રાપ્ત થાય, અને દેહના નાશ સાથે જીવનો નાશ સ્વીકારીએ તો પરલોકનો અભાવ પ્રાપ્ત થાય, અને પરલોકનો અભાવ સ્વીકારીએ તો પ્રસ્તુત એવા બંધાદિનો અભાવ પ્રાપ્ત થાય. આશય એ છે કે શરીર જ જીવ છે એ પ્રકારનો જીવ અને શરીરનો એકાંતઅભેદ સ્વીકારીએ તો, ગાથા ૧૦૮૩માં ગ્રંથકારે કહ્યું કે આત્માને સદ્-અસરૂપ અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો હોતે જીતે શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે. અન્યથા નહીં, એ રૂપ ગાથા ૧૦૮૩માં પ્રસ્તુત એવા બંધાદિનો અભાવ પ્રાપ્ત થાય, જેના કારણે સર્વ દર્શનકારોને માન્ય એવો કર્મબંધ, કર્મબંધથી સંસારમાં પરિભ્રમણ, સાધના દ્વારા કર્મક્ષય, કર્મક્ષયથી મુક્તિ આદિ સર્વ અસંગત થાય. તેથી જીવ અને શરીરનો એકાંતઅભેદ પણ સ્વીકારાય નહીં. વળી આ કથનથી, ગાથા ૧૦૯૭ના અંતે કહેલ કે જીવ અને શરીરના એકાંતભેદાદિમાં બંધાદિનો અસંભવ છે, ત્યાં “પામેલાર”માં ‘માર' પદથી પ્રાપ્ત એવા જીવ અને શરીરના એકાંતઅભેદમાં પણ બંધાદિનો અસંભવ છે, એ કથનનું સ્થાપન થાય છે. ૧૧૦૩ll અવતરણિકા : ગાથા ૧૧૦૨ના ઉત્તરાર્ધમાં કહ્યું કે જીવ અને શરીરના એકાંતભેદાદિમાં પુણ્ય કે પાપ ઘટે નહીં, એનાથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : देहेणं देहम्मि अ उवघायाणुग्गहेहिं बंधाई । ण पुण अमुत्तोऽमुत्तस्स अप्पणो कुणइ किंचिदवि ॥११०४॥ અન્વયાર્થ : રે દેહ વડે=ઉપકાર અને અનુગ્રહ કરનારા દેહ વડે, રેમિ -દેહમાં જ=કોઈ અન્ય જીવના દેહના વિષયમાં જ, ૩વધાથાપાર્દિ-ઉપઘાત અને અનુગ્રહ દ્વારા વંધાણું બંધાદિ (પ્રાપ્ત કરાયા,) મુન્નો પુત્ર પરંતુ અમૂર્ત (આત્મા) મુત્તર મuો (અન્ય) અમૂર્ત આત્માને વિવિ કાંઈપણ જ ફિ-કરતો નથી. ગાથાર્થ : દેહ વડે કોઈ બીજા જીવના દેહના વિષયમાં જ ઉપઘાત અને અનુગ્રહ દ્વારા બંધાદિ પ્રાપ્ત કરાયા, પરંતુ અમૂર્ત આત્મા અન્ય અમૂર્ત આત્માને કાંઈપણ કરતો નથી. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૪-૧૧૦૫ ૨૫૫ ટીકા? देहेन का देह एव विषये उपघातानुग्रहाभ्यां हेतुभूताभ्यां बन्धादयः प्राप्ताः, न पुनरमूर्त आत्माऽमूर्त्तस्याऽऽत्मनोऽपरस्य करोति किञ्चिदपि, मुक्तकल्पत्वादिति गाथार्थः ॥११०४॥ * “વચારો"માં ‘મર' પદથી કર્મનો ઉદય અને કર્મના વિપાકનું ગ્રહણ છે. ટીકાર્ય : - કર્તા એવા દેહ વડે અન્ય જીવના દેહનો ઉપઘાત અને અનુગ્રહ કરનારા દેહ વડે, દેહરૂપ જ વિષયમાં= પોતાનાથી અન્ય જીવના દેહરૂપ જ વિષયમાં, હેતુભૂત એવા-કર્મબંધના કારણભૂત એવા, ઉપઘાત અને અનુગ્રહ દ્વારા બંધાદિ પ્રાપ્ત કરાયા, પરંતુ અમૂર્ત એવો આત્મા અપર અમૂર્ત એવા આત્માને કાંઈપણ કરતો નથી; કેમ કે મુક્તકલ્પપણું =અમૂર્ત એવા પોતાના આત્માનું કે અમૂર્ત એવા અન્યના આત્માનું મુક્તાત્મા સાથે સમાનપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : अकरितो अ ण बज्झइ अइप्पसंगा सदेव बंधाओ । तम्हा भेआभए जीवसरीराण बंधाई ॥११०५॥ અન્વયાર્થ: મરિતો =અને નહીં કરતો એવોકબીજા અમૂર્ત આત્માના ઉપઘાત કે અનુગ્રહને નહીં કરતો એવો અમૂર્ત આત્મા, , વડું બંધાતો નથી; સફેવ વંઘામો મuસંપIT=કેમ કે સદા જ બંધ થવાથી અતિપ્રસંગ છેઃસિદ્ધના જીવોમાં પણ બંધનો અતિપ્રસંગ છે. તમ્ફી તે કારણથી ગીરીરામ મેજીવ અને શરીરનો ભેદભેદ હોતે છતે વંથા બંધાદિ થાય છે. ગાથાર્થ : બીજા અમૂર્ત આત્માના ઉપઘાત કે અનુગ્રહને નહીં કરતો એવો અમૂર્ત આત્મા બંધાતો નથી; કેમ કે સદા જ બંધ થવાથી સિદ્ધના જીવોમાં પણ બંધનો અતિપ્રસંગ છે. તે કારણથી જીવ અને શરીરનો ભેદાભેદ હોતે છતે બંધાદિ થાય છે. ટીકા? अकुर्वंश्च न बध्यते न्यायतः, कुत इत्याह-अतिप्रसङ्गात् मुक्ते, सदैव भावाद् बन्धस्य, अकर्तृत्वाविशेषाद्, यत एवं तस्माद्भेदाभेदे जात्यन्तरात्मके जीवशरीरयोर्बन्धादयो, नान्यथेति गाथार्थः /૨૨૦૫ ટીકાઈઃ ગર્વ ચાલતો ન વ અને નહીં કરતો એવો ન્યાયથી બંધાતો નથી=અન્ય અમૂર્ત આત્માના ઉપઘાત અને અનુગ્રહને નહીં કરતો એવો અમૂર્ત આત્મા કાર્ય-કારણભાવની મર્યાદાથી કર્મ દ્વારા બંધાતો નથી. વુકત ? For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૪-૧૧૦૫ રૂદ-કયા કારણથી બંધાતો નથી? એથી કહે છે –મુતિપ્રસન્મુક્તમાં અતિપ્રસંગ હોવાથી=ઉપઘાત અને અનુગ્રહને નહીં કરતો અમૂર્ત આત્મા કર્મ દ્વારા બંધાતો હોય તો મુક્તાત્માને પણ બંધ માનવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થવાથી, કાંઈપણ નહીં કરતો એવો અમૂર્ત આત્મા કર્મ દ્વારા બંધાતો નથી, એમ અન્વય છે. અહીં પ્રશ્ન થાય કે મુક્તમાં અતિપ્રસંગ કેમ છે? તેમાં હેતુ આપે છે – સવ વીશ્ય માવત્ સદા જ બંધનો ભાવ છે=ઉપઘાત અને અનુગ્રહ નહીં કરતો એવો અમૂર્ત આત્મા પણ કર્મ દ્વારા બંધાતો હોય તો આત્માને સદા જ બંધનો અભાવ છે એમ માનવું પડે. અહીં પ્રશ્ન થાય કે આત્માને સદા જ બંધનો ભાવ છે એમ કેમ માનવું પડે ? તેમાં હેતુ આપે છે – વર્તુત્વાવિશેષાજૂ અકર્તૃત્વઅવિશેષ છે અર્થાત્ જીવ અને શરીરનો એકાંતભેદ હોય તો સંસારી આત્મા પણ અમૂર્ત છે, માટે કોઈનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી, અને મુક્ત આત્મા પણ અમૂર્ત છે, માટે કોઈનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી, તેથી સંસારી આત્મા અને મુક્ત આત્મામાં ઉપઘાત અને અનુગ્રહનું નહીં કરવાપણું સમાન છે. આથી સંસારાવસ્થામાં કે મુક્તાવસ્થામાં સદા જ બંધનો સદ્ભાવ પ્રાપ્ત થાય. માટે મુક્તમાં અતિપ્રસંગ છે, એમ અન્વય છે. યત પુર્વ જે કારણથી આમ છે=અમૂર્ત આત્મા અન્ય અમૂર્ત આત્માને કાંઈપણ ન કરતો હોવાથી કર્મ દ્વારા બંધાતો નથી, અને દેહધારી આત્મા અન્ય દેહધારી આત્માના વિષયમાં ઉપઘાત અનુગ્રહ કરતો હોવાથી કર્મ દ્વારા બંધાય છે એમ છે, તસ્મ ... થાઈ. તે કારણથી જીવ અને શરીરનો જાત્યન્તરાત્મક ભેદભેદ હોતે છતે બંધાદિ થાય છે, અન્યથા નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૧૦૨માં કહેલ કે અન્યના દેહનો વધ કરવામાં પાપ થાય છે અને અન્યના દેહનો ઉપકાર કરવામાં પુણ્ય થાય છે, માટે જીવ અને શરીરનો ભેદભેદ જ છે. એ કથનથી એ ફલિત થાય કે અન્ય આત્માને ઉપઘાત કે અનુગ્રહ કરવામાં આવે તો તે ઉપઘાત પાપનો હેતુ બને છે અને અનુગ્રહ પુણ્યનો હેતુ બને છે, તેથી ઉપઘાત કરનારને પાપ બંધાય છે અને અનુગ્રહ કરનારને પુણ્ય બંધાય છે, જેથી બંધાદિની પ્રાપ્તિ થાય છે; પરંતુ જો આત્મા દેહથી સર્વથા જુદો હોય તો સર્વનો આત્મા અમૂર્ત માનવો પડે, અને અમૂર્ત આત્મા અન્ય અમૂર્ત આત્માનો ઉપઘાત પણ કરતો નથી અને અનુગ્રહ પણ કરતો નથી; કેમ કે અમૂર્ત આત્મા મુક્ત આત્મા જેવો છે. અહીં પ્રશ્ન થાય કે આત્માને દેહથી પૃથફ સ્વીકારીએ, અને દેહથી પૃથફ હોવાને કારણે આત્માને અમૂર્ત સ્વીકારીએ, અને અમૂર્ત આત્મા કોઈનો ઉપઘાત કે અનુગ્રહ ન કરતો હોવા છતાં કર્મથી બંધાય છે એમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી કહે છે – કોઈ અન્ય એવા અમૂર્ત આત્માનો ઉપઘાત કે અનુગ્રહ નહીં કરતો એવો અમૂર્ત આત્મા ન્યાયથી કર્મથી બંધાતો નથી; કેમ કે દેહથી પૃથફ એવો અમૂર્ત આત્મા કર્મથી બંધાતો હોય તો દેહથી પૃથફ એવા મુક્ત આત્માને પણ કર્મથી બંધ માનવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૪-૧૧૦૫, ૧૧૦૬ ૨૫૦ અહીં પ્રશ્ન થાય કે સંસારી આત્મા દેહથી પૃથગુ છે, માટે અમૂર્તિ છે, તેથી કોઈનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી, છતાં સંસારી આત્મા કર્મથી બંધાય છે અને મુક્ત આત્મા કર્મથી બંધાતો નથી, એમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – જો અમૂર્ત એવો સંસારી આત્મા કોઈનો ઉપઘાત કે અનુગ્રહ નહીં કરતો હોવા છતાં બંધાતો હોય તો બંધનો સદા જ સદ્ભાવ પ્રાપ્ત થાય; કેમ કે સંસારી અવસ્થાનો આત્મા પણ અમૂર્ત હોવાને કારણે કોઈ આત્માનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી અને મુક્ત અવસ્થાનો આત્મા પણ અમૂર્ત હોવાને કારણે કોઈ આત્માનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી, માટે સંસારી આત્મા અને મુક્ત આત્મામાં ઉપઘાત અને અનુગ્રહનું અકર્તાપણું સમાન છે. આથી જો કોઈનો ઉપઘાત કે અનુગ્રહ નહીં કરનારો હોવા છતાં સંસારાવસ્થાનો અમૂર્ત આત્મા કર્મથી બંધાતો હોય તો મુક્તાવસ્થાનો અમૂર્ત આત્મા પણ કર્મથી બંધાવો જોઈએ. અને મુક્તાત્માને કર્મબંધ થતો નથી એ સર્વ દર્શનકારોને માન્ય છે. આથી સ્વીકારવું પડે કે મુક્ત આત્મા જેમ અમૂર્ત છે તેમ સંસારી આત્મા સર્વથા અમૂર્ત નથી, પરંતુ દેહ સાથે કથંચિત્ એકત્વભાવને પામેલો છે. માટે અન્ય દેહવાળા આત્માને ઉપઘાત કે અનુગ્રહ કરવા દ્વારા દેહથી કથંચિત્ અભિન્ન એવો તે આત્મા કર્મનો બંધ પ્રાપ્ત કરે છે, એમ માનવું ઉચિત છે. આનાથી શું ફલિત થાય ? તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – જે કારણથી દેહ સાથે કથંચિત એકત્વભાવ પામેલો આત્મા અન્ય દેહધારી આત્માનો ઉપઘાત કે અનુગ્રહ કરવા દ્વારા કર્મથી બંધાય છે, તે કારણથી જીવ અને શરીરનો જાયેંતરાત્મક ભેદભેદ છે, અને જીવ અને શરીરનો જાયેંતરાત્મક ભેદભેદ સ્વીકારીએ તો બંધાદિ ઘટે છે, અન્યથા નહીં. અહીં જીવ અને શરીરના ભેદભેદને “જાત્યંતરાત્મક” કહ્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે જે દર્શનકારો જીવ અને શરીરનો એકાંતભેદ માને છે તે દર્શનકારોના મત પ્રમાણે જીવ અને શરીરમાં ભેદ– જાતિ છે, અને જે દર્શનકારો જીવ અને શરીરનો એકાંતઅભેદ માને છે તે દર્શનકારોના મત પ્રમાણે જીવ અને શરીરમાં અભેદત્વ જાતિ છે; પરંતુ જીવ અને શરીરની ભેદત્વજાતિ કે અભેદત્વજાતિ વાસ્તવિક નથી, પણ કાલ્પનિક છે; કેમ કે જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ પણ નથી અને એકાંતે અભેદ પણ નથી, પરંતુ જીવ અને શરીરમાં ભેદ– જાતિ કે અભેદત્વ જાતિથી જુદી એવી ભેદાભેદ– જાતિ છે. એ જણાવવા માટે કહ્યું કે જીવ અને શરીરનો “જાત્યંતરાત્મક ભેદભેદ છે. ૧૧૦૪/૧૧૦પા. અવતરણિકા : ગાથા ૧૦૯૬માં કહેલ કે જીવ અને શરીરનો પણ કથંચિત્ ભેદભેદ છે, અને તેને દઢ કરવા ગાથા ૧૦૯૭ના ઉત્તરાર્ધમાં યુક્તિ આપેલ કે કથંચિત્ ભેદભેદ હોવાથી બંધાદિનો વિષયભાવ છે, અને જીવ અને શરીરના એકાંતભેદાદિમાં બંધાદિનો અસંભવ છે. ત્યાં “વંથારિ"માં મારિ' પદથી મોક્ષનું ગ્રહણ કરવાનું છે. તેથી હવે જીવ-શરીરના એકાંતભેદાદિમાં મોક્ષનો પણ અસંભવ છે, તે યુક્તિથી બતાવે છે – ગાથા : मोक्खो वि अ बद्धस्सा तयभावे स कह ? कीस वा ण सया? । किं वा हेऊहि तहा ? कहं च सो होइ पुरिसत्थो? ॥११०६॥ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૧૦૬ અન્વયાર્થ : મોવો વિ #=અને મોક્ષ પણ વદ્ધસ્સ=બદ્ધનો કર્મથી બંધાયેલા જીવનો, થાય છે. તથમાવે તેના અભાવમાં બંધના અભાવમાં, સકતે=મોક્ષ, દ? કેવી રીતે થાય? શીલવા સયા ? અથવા (મોક્ષ) કેમ સદા નથી? દેદિ વા તા?િ અથવા હેતુઓ વડે તે પ્રમાણે કેમ છે?=મોક્ષના હેતુઓ વડે મોક્ષ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે કેમ છે? તો ત્રઅને તે=મોક્ષ, પુરો કરું ? પુરુષાર્થ કેવી રીતે થાય? ગાથાર્થ : અને મોક્ષ પણ કર્મથી બદ્ધ જીવનો થાય છે, બંધના અભાવમાં મોક્ષ કેવી રીતે થાય?અથવા મોક્ષ સદા કેમ નથી ? અથવા મોક્ષના હેતુઓ વડે મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ કેમ છે? અને મોક્ષ પુરુષાર્થ કેવી રીતે થાય ? ટીકાઃ __मोक्षोऽपि च बद्धस्य सतो भवति, तदभावे-बन्धाभावे स कथं मोक्षः ? नैव, किमिति वा न सदाऽसौ ?, बन्धाभावाविशेषात्, किं वा हेतुभिस्तथा? यथाऽऽदिभिः, कथं चाऽसौ भवति पुरुषार्थः?, अयत्नसिद्धत्वादिति गाथार्थः ॥११०६॥ * “જોવો વિ''માં ‘પિ'થી એ જણાવવું છે કે કર્મનો બંધ તો કર્મથી બંધાયેલા આત્માને થાય છે, પરંતુ કર્મથી મોક્ષ પણ કર્મથી બંધાયેલા આત્માનો જ થાય છે. ટીકાર્ય મોક્ષોઈ....નૈવ, અને મોક્ષ પણ બદ્ધ છતાનો કર્મથી બંધાયેલા એવા જીવનો, થાય છે. તેના અભાવમાં બંધના અભાવમાં, તે=મોક્ષ, કેવી રીતે થાય? ન જ થાય. અહીં આત્માને એકાંતે કર્મથી ભિન્ન માનનારા દર્શનવાદી કહે કે જીવ કર્મથી બંધાયેલો નથી, છતાં સંસારી જીવને ભ્રમ છે કે “હું કર્મપ્રકૃતિથી બંધાયેલો છું, અને સાધના કરવાથી તે ભ્રમ ટળી જાય છે, તેથી સંસારી જીવ મુક્ત બને છે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે – સૌ વા વા જિમિતિ ર? વત્થામાવવિશેષા, અથવા આ=મોક્ષ, સદા કયા કારણથી નથી? કેમ કે બંધાભાવનું અવિશેષ છે અર્થાતુ મોક્ષ થાય ત્યારપછી પણ બંધનો અભાવ છે, અને મોક્ષ થયો તે પહેલાં પણ બંધનો અભાવ હોય, તો સંસારાવસ્થામાં અને મુક્તાવસ્થામાં બંધનો અભાવ સમાન છે; માટે મોક્ષ સદા કેમ નથી ? અહીં આત્માને એકાંતે કર્મથી ભિન્ન માનનારા દર્શનવાદી કહે કે જીવ પરમાર્થથી નિત્ય મુક્ત છે; માટે મોક્ષ સદા કેમ નથી ? એ પ્રશ્ન અમને પ્રાપ્ત થતો નથી. તેને ગ્રંથકાર કહે છે – યથા વા મિિમ:, હેતુ તથા વુિં ? અથવા જે પ્રકારે આદિથી છે, તો હેતુઓ વડે તે પ્રકારે કેમ છે? અર્થાત્ ઉપરમાં કહ્યું એ પ્રકારે શરૂઆતથી બંધના અભાવરૂપ મોક્ષ હોય, તો મોક્ષપ્રાપ્તિના હેતુઓ વડે મોક્ષ પ્રાપ્ત થાય છે તે પ્રકારે કેમ છે ? For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૬ ૨૫૯ અહીં આત્માને એકાંતે કર્મથી ભિન્ન માનનારા દર્શનવાદી કહે કે આત્મા સદા મુક્ત છે, છતાં અજ્ઞાનને કારણે “હું કર્મપ્રકૃતિથી બંધાયેલો છું એવો સંસારી જીવમાં ભ્રમ છે. તેથી તે ભ્રમને દૂર કરવા અર્થે મોક્ષપ્રાપ્તિના હેતુઓનો ઉપદેશ આપવામાં આવે છે, જે હેતુઓના સેવનથી સંસારી જીવનો તે ભ્રમ ટળી જાય છે. માટે આત્મા આદિથી મુક્ત હોવા છતાં હેતુઓ વડે મુક્ત થાય છે, એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે. તેને ગ્રંથકાર કહે છે – સૌ ૨ પુરુષાર્થ થં મવતિ ? મથસિદ્ધિવાન્ અને આ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ, કઈ રીતે થાય? કેમ કે અયત્નથી સિદ્ધપણું છે=મોક્ષનું પ્રયત્ન વગર સિદ્ધપણું છે; રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. * ભાવાર્થ : જીવનો દેહ સાથે એકાંતભેદ કે એકાંતઅભેદ હોય તો જીવને કર્મનો બંધ ઘટે નહીં, તેમ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું. એ રીતે જીવનો દેહ સાથે એકાંતભેદ કે એકાંતઅભેદ હોય તો જીવને કર્મનો બંધ નહીં થવાથી કર્મથી નહીં બંધાયેલા જીવનો કર્મથી મોક્ષ પણ ઘટે નહીં, તે યુક્તિથી બતાવે છે – જો જીવ અને શરીરનો એકાંતભેદ કે એકાંતઅભેદ હોય તો જીવને કર્મનો બંધ થાય નહીં, અને જીવને કર્મથી અબદ્ધ સ્વીકારીએ તો જીવનો કર્મથી મોક્ષ થાય નહીં; કેમ કે જીવ કર્મથી બંધાયેલો હોય તો સાધના દ્વારા કર્મથી મુક્ત થાય છે એમ કહેવાય, પરંતુ જીવ અને શરીરનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ હોવાને કારણે જીવને કર્મનો બંધ થતો ન હોય તો જીવનો કર્મથી મોક્ષ થાય છે એમ પણ કહેવાય નહીં. આ પ્રકારની આપત્તિ “મોક્ષ' શબ્દની વ્યુત્પત્તિને સામે રાખીને આપેલ છે, અને “મોક્ષ' શબ્દની વ્યુત્પત્તિ એ છે કે “કોઈક વસ્તુથી મુકાવું.” તેથી આ વ્યુત્પત્તિ પ્રમાણે જીવ કર્મથી બંધાયો હોય તો જીવ કર્મથી મુકાયો એમ કહેવાય. અહીં આત્માને નિત્ય મુક્ત માનનારા દર્શનકાર કહે કે “કોઈક વસ્તુથી મુકાવું” એ મોક્ષ નથી, પરંતુ જીવની કર્મરહિત અવસ્થા” એ મોક્ષ છે, અને આ પ્રકારનો “મોક્ષ' શબ્દનો અર્થ સ્વીકારીએ તોપણ જીવનો કર્મરહિત અવસ્થારૂપ મોક્ષ સદા માનવો પડે. આથી ગ્રંથકાર કહે છે કે જીવને મોક્ષ સદા કેમ નથી? અર્થાત્ જીવને મોક્ષ સદા હોવો જોઈએ; કેમ કે સદા બંધનો અભાવ અવિશેષ છે, તેથી જીવ સદા મુક્ત છે એમ માનવું પડે. અહીં આત્માને નિત્ય મુક્ત માનનારા દર્શનકાર કહે કે આત્મા સદા મુક્ત છે, આથી સંસાર અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં બંધનો અભાવ સમાન હોવાને કારણે, આત્મા સદા મુક્ત કેમ નથી ? એ પ્રકારની આપત્તિ અમને પ્રાપ્ત થતી નથી. તેને ગ્રંથકાર કહે છે – જો આત્મા પ્રારંભથી જ મુક્ત હોય તો મોક્ષના હેતુઓથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ કહી શકાય નહીં, અને સર્વ દર્શનકારો મોક્ષની પ્રાપ્તિ અર્થે મોક્ષના ઉપાયો બતાવે છે, તેથી નક્કી થાય કે મોક્ષપ્રાપ્તિના ઉપાયોનું સેવન કરવાથી જીવનો મોક્ષ થાય છે, તેથી તે પહેલાં જીવ કર્મથી મુક્ત ન હતો, તેમ પણ નક્કી થાય છે, અને તેથી જો પૂર્વે જીવ કર્મથી મુક્ત ન હોય તો માનવું પડે કે પૂર્વે જીવ કર્મથી બદ્ધ હતો, તેથી For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૬-૧૧૦૦ આત્માને નિત્ય મુક્ત માની શકાય નહીં; અને જો પૂર્વે જીવ કર્મથી બંધાયેલો હોય તો માનવું પડે કે જીવનો દેહ સાથે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે; કેમ કે જીવનો દેહ સાથે કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ ન હોય તો જીવને થતો કર્મનો બંધ ઘટે નહીં, અને જીવને કર્મનો બંધ થતો ન હોય તો જીવનો કર્મથી મોક્ષ પણ ઘટે નહીં, અને જીવ સદા મુક્ત હોય તો મોક્ષના હેતુઓથી જીવનો મોક્ષ થાય છે એમ કહેવાય નહીં. તેથી જીવ સદા મુક્ત નથી અને જીવ અને દેહનો ભેદાભેદ છે એમ સિદ્ધ થાય છે. અહીં આત્માને નિત્ય મુક્ત માનનારા દર્શનકાર કહે કે આત્મા પરમાર્થથી સદા મુક્ત છે, તોપણ સંસારી જીવોને “હું પ્રકૃતિથી બંધાયેલો છું” એ પ્રકારનો ભ્રમ વર્તે છે, અને તે ભ્રમ દૂર કરવા માટે મોક્ષના ઉપાયોનો ઉપદેશ આપવામાં આવે છે, તેથી જે જીવો મોક્ષના ઉપાયોનું સેવન કરે છે તે જીવોનો “હું પ્રકૃતિથી બંધાયો છું” એવો ભ્રમ ટળી જાય છે, તેથી તેવા જીવો “મુક્ત થયા” એવો વ્યવહાર પ્રવર્તે છે. માટે મોક્ષ હેતુઓથી થાય છે એમ કહેવા છતાં આત્માને નિત્ય મુક્ત સ્વીકારવામાં કોઈ દોષ નથી. તેને ગ્રંથકાર કહે છે – મોક્ષ એ પુરુષાર્થ છે એમ કેમ કહી શકાય? કેમ કે મોક્ષ યત્ન વગર સિદ્ધ થયેલો છે. આશય એ છે કે આત્માને નિત્ય મુક્ત સ્વીકારનાર મત પ્રમાણે જે જીવો મોક્ષના હેતુઓમાં પ્રયત્ન કરે છે તે જીવોએ મોક્ષપ્રાપ્તિ અર્થે પ્રયત્ન કર્યો નથી, પરંતુ “હું પ્રકૃતિથી બંધાયો છું” એવો ભ્રમ દૂર કરવા માટે પ્રયત્ન કર્યો છે. તેથી જીવનો ભ્રમ ટળવાથી જીવ મુક્ત થાય છે એમ કહી શકાય, પરંતુ જીવના પ્રયત્નથી જીવ મુક્ત થાય છે એમ કહી શકાય નહીં. વળી “જે પ્રયત્નથી પ્રાપ્ત થાય તેને જ પુરુષાર્થ કહેવાય,” એ પ્રકારનો પુરુષાર્થ' શબ્દનો અર્થ હોવાથી યત્ન વિના પ્રાપ્ત એવા મોક્ષને પુરુષાર્થ કહી શકાય નહીં, અને સર્વ દર્શનકારો ચાર પ્રકારના પુરુષાર્થોમાં મોક્ષને પણ પુરુષાર્થરૂપે સ્વીકારે છે. આથી મોક્ષને પુરુષાર્થ સ્વીકારવો હોય તો મોક્ષ પ્રયત્નથી પ્રાપ્ત થાય છે એમ સ્વીકારવું પડે, અને મોક્ષને પ્રયત્નથી સાધ્ય સ્વીકારવો હોય તો મોક્ષપ્રાપ્તિ પૂર્વે જીવ બંધાયેલો હતો એમ સ્વીકારવું પડે, અને જીવને કર્મથી બદ્ધ સ્વીકારવો હોય તો જીવનો દેહ સાથે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારવો પડે, અને જીવનો દેહ સાથે કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારીએ તો મોક્ષની સંગતિ થાય, અન્યથા નહીં. આમ, જે દર્શનકારો જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારતા નથી, તે દર્શનકારોના વચન પ્રમાણે બંધ અને મોક્ષ નિરુપચરિત ઘટતો નથી. તેથી તેઓનું વચન તાપશુદ્ધ નથી, એમ ગાથા ૧૦૮૧ વગેરે સાથે સંબંધ છે. ./૧૧૦૬ll અવતરણિકા: यत एवम् - અવતરણિતાર્થ : જે કારણથી આમ છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે મોક્ષ પણ બદ્ધનો જ થાય છે, બંધના અભાવમાં મોક્ષ સ્વીકારીએ તો મોક્ષ સદા પ્રાપ્ત થાય, મોક્ષ સદા સ્વીકારીએ તો હેતુઓ વડે મોક્ષ ઘટે નહીં અને મોક્ષને પુરુષાર્થ સ્વીકારી શકાય નહીં, જે કારણથી એમ છે, તે કારણથી શું પ્રાપ્ત થાય ? તે બતાવે છે – For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૦ ૨૧ ગાથા : तम्हा बद्धस्स तओ बंधो वि अणाइमं पवाहेण । इहरा तयभावम्मी पुव्वं चिअ मोक्खसंसिद्धी ॥११०७॥ અન્વયાર્થ : તË તે કારણથી ઉદ્ધક્ષકબદ્ધનો-કર્મથી બંધાયેલા જીવનો જ, તો આ થાય છે=મોક્ષ થાય છે, વંથો વિનબંધ પણ પવા=પ્રવાહથી મUફિH-અનાદિમાન છે, રૂદર =ઈતરથા=બંધને પ્રવાહથી અનાદિમાન ન સ્વીકારીએ તો, તમાવપ્પી તેના અભાવમાં=બંધના અભાવમાં, પુર્વારિ-જ નો+સિદ્ધી મોક્ષની સંસિદ્ધિ થાય. ગાથાર્થ : તે કારણથી કર્મથી બંધાયેલા જીવનો જ મોક્ષ થાય છે, બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે; જો. બંધને પ્રવાહથી અનાદિમાન ન સ્વીકારીએ તો બંધના અભાવમાં પહેલેથી જ મોક્ષની સિદ્ધિ થાય. ટીકા : ___ तस्माद्बद्धस्यैव असौ-मोक्षः, बन्धोऽप्यनादिमान् प्रवाहेण सन्तत्या, इतरथा एवमनङ्गीकरणेन तदभावे-बन्धाभावे सति पूर्वमेव आदावेव मोक्षसंसिद्धिः, तद्रूपत्वात्तस्येति गाथार्थः ॥११०७॥ * “વંધો વિ'માં ‘'થી એ કહેવું છે કે મોક્ષ તો કર્મથી બદ્ધ જીવનો જ થાય છે, પરંતુ કર્મનો બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે. ટીકાર્ય : તે કારણથી આ=મોક્ષ, બદ્ધનો જ=કર્મથી બંધાયેલા જીવનો જ, થાય છે. બંધ પણ પ્રવાહથી સંતતિથી= પરંપરાથી, અનાદિમાન છે. ઇતરથા=આ પ્રકારે અનંગીકરણથી=બંધ પ્રવાહથી અનાદિમાન છે એ પ્રકારે નહીં સ્વીકારવાથી, તેનો અભાવ હોતે છતે=બંધનો અભાવ હોતે છતે બંધનો પ્રારંભ થયો તે પૂર્વે બંધનો અભાવ હોતે છતે, પૂર્વે જ=આદિમાં જ=કર્મનો બંધ થાય તેની પહેલાં જ, મોક્ષની સંસિદ્ધિ થાય; કેમ કે તેનું તરૂપપણું છે=મોક્ષનું બંધના અભાવરૂપપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જીવ અને શરીરનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ સ્વીકારીએ તો મોક્ષ પણ સંગત થાય નહીં, અને જીવની કર્મરહિત અવસ્થારૂપ મોક્ષ સ્વીકારીએ તોપણ, હેતુઓ વડે મોક્ષ થાય છે અને મોક્ષ પુરુષાર્થ છે એ બંને વાત સંગત થાય નહીં તેથી, બદ્ધ આત્માનો જ મોક્ષ થાય છે, એમ માનવું ઉચિત છે. વળી આ બંધ પણ પ્રવાહથી અનાદિવાળો છે. જો બંધને પ્રવાહથી અનાદિવાળો ન સ્વીકારીએ અને એમ સ્વીકારીએ કે જીવ પ્રયત્નથી કર્મ બાંધે છે, તેથી કર્મનો બંધ આદિવાળો છે, તો એમ સ્વીકારવું પડે કે કર્મના બંધનો પ્રારંભ થયો તે પહેલાં જીવ કર્મબંધ વગરનો હતો, અને ત્યારે જીવ કર્મબંધ વગરનો હોય For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૧૦૦-૧૧૦૮ તો કર્મના બંધનો પ્રારંભ થતાં પહેલાં જ જીવને મોક્ષની સિદ્ધિ થાય; કેમ કે મોક્ષ જીવની કર્મબંધરહિત અવસ્થારૂપ છે. તેથી કર્મના બંધને આદિમાન સ્વીકારીએ તો કર્મના બંધના પ્રારંભ પૂર્વે જીવ કર્મથી મુક્ત હતો એમ માનવાની આપત્તિ આવે. આથી કર્મનો બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે, એમ માનવું ઉચિત છે. ૧૧૦૭ી. અવતરણિકા : મંત્રદિ – અવતરણિતાર્થ : અહીં ગ્રંથકાર કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે એ કથનમાં પૂર્વપક્ષીની શંકાનું ઉદ્ભાવન કરીને સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : अणुभूअवत्तमाणो बंधो कयगो त्तिऽणाइमं कह णु?। जह उ अईओ कालो तहाविहो तह पवाहेण ॥११०८॥ અન્વયાર્થ : - યકૃતક છે, ત્તિ એથી મમૂકવત્તા વંથો અનુભૂતવર્તમાન એવો બંધ દ =કેવી રીતે મારૂબં-અનાદિમાન હોય? (તેમાં ઉત્તર આપે છે –) ગ૬૩ જેવી રીતે જ તહાવિદો મો વાતો તેવા પ્રકારનો અતીત કાળ છે, તે તેવી રીતે પ્રવાહેબ-પ્રવાહથી છે=પ્રવાહથી બંધ પણ અનાદિમાન છે. * T' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ : કૃતક છે, એથી અનુભવાયેલ વર્તમાનવાળો બંધ અનાદિમાન કેવી રીતે હોય? તેમાં ઉત્તર આપે છે – જેવી રીતે જ તેવા પ્રકારનો અતીત કાળ અનાદિમાન છે, તેવી રીતે પરંપરાથી બંધ પણ અનાદિમાન છે. ટીકાઃ अनुभूतवर्त्तमान इति अनुभूतवर्त्तमानभावो बन्धः कृतक इति कृत्वा, स एवम्भूतोऽनादिमान् कथं नु ? प्रवाहतोऽपीति भावः, अत्रोत्तरम्-यथैवाऽतीतः कालः तथाविध:=अनुभूतवर्तमानभावोऽप्यनादिमान्, तथा प्रवाहेण बन्धोऽप्यनादिमानिति गाथार्थः ॥११०८॥ * “પ્રવાહડપ''માં પિ'થી એ જ્ઞાપન કરવું છે કે અનુભૂતવર્તમાનભાવવાળો બંધ પ્રવાહ વગર તો અનાદિમાના ન થઈ શકે, પરંતુ પ્રવાહથી પણ અનાદિમાન કેવી રીતે થઈ શકે ? * “ઝનમુત્તવર્તમાનમાવો''માં ‘પિ'થી એ જ્ઞાપન કરવું છે કે વર્તમાનભાવનો=પ્રારંભભાવનો, અનુભવ નથી કર્યો એવા આત્માદિ નિત્ય પદાર્થો તો અનાદિમાન છે, પરંતુ વર્તમાનભાવનો અનુભવ કર્યો છે એવો પણ કાળ અનાદિમાન છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૮ ૨૬૩ * “વોરિ'માં “પ'થી એ જ્ઞાપન કરવું છે કે કાળ તો પ્રવાહથી અનાદિમાન છે, પરંતુ બંધ પણ પ્રવાહથી. અનાદિમાન છે. ટીકાર્ય : કૃતક છેઃબંધ કોઈક વડે કરાયેલો છે, એથી કરીને અનુભવાયેલ છે વર્તમાનનો ભાવ જેના વડે એવો બંધ છે. આવા પ્રકારનો તે અનુભૂતવર્તમાનભાવવાળો બંધ, પ્રવાહથી પણ અનાદિમાન કેવી રીતે હોય? એ પ્રકારનો ભાવ છે. અહીં ઉત્તર=આ પ્રકારની શંકામાં ગ્રંથકાર ઉત્તર આપે છે – જે રીતે જ તે પ્રકારનો= અનુભૂતવર્તમાનભાવવાળો પણ, અતીત કાળ અનાદિમાન છે, તે રીતે બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કર્મનો બંધ જીવના પ્રયત્નથી થાય છે. એથી બંધ અનુભૂતવર્તમાનભાવવાળો છે અર્થાતુ જ્યારે કોઈના પ્રયત્નથી બંધ કરાયો હતો ત્યારે તે બંધ વર્તમાનભાવને પામ્યો હતો; અને કૃતક હોવાથી બંધને અનુભૂતવર્તમાનભાવવાળો સ્વીકારીએ તો પ્રવાહથી પણ બંધને અનાદિમાન કેવી રીતે સ્વીકારી શકાય? અર્થાત સ્વીકારી શકાય નહીં. આ પ્રમાણે કોઈ શંકા કરે તો તેને ગ્રંથકાર જવાબરૂપે કહે છે – જે પ્રમાણે અતીત કાળની દરેક ક્ષણો અનુભૂતવર્તમાનભાવવાળી છે; કેમ કે વર્તમાન ક્ષણ જ અનુભવાઈને અતીત થાય છે, તેથી અતીત કાળની સર્વ ક્ષણો ક્યારેક વર્તમાનભાવને પામેલી હોવા છતાં કાળ અનાદિમાન છે. તેથી નક્કી થાય કે અતીત કાળની દરેક ક્ષણો આદિમાન છે તોપણ તે ક્ષણોનો પ્રવાહ અનાદિમાન છે. તે પ્રમાણે કર્મનો બંધ પણ જીવ વડે કરાય છે ત્યારે તે બંધ વર્તમાનભાવને પામે છે, તોપણ તે બંધનો પ્રવાહ અનાદિમાન છે. અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે જે વસ્તુ કરાતી હોય તે વસ્તુ અનાદિની હોય નહીં. તેથી જેમ કુંભારના પ્રયત્નથી ઘટ કરાતો હોવાથી ઘટને અનાદિનો કહી શકાય નહીં, તેમ કર્મનો બંધ પણ જીવના પ્રયત્નથી કરાતો હોવાથી બંધને અનાદિનો કહી શકાય નહીં, આમ છતાં જીવ કર્મ બાંધવાનું કાર્ય અનાદિથી કરે છે, માટે બંધ પ્રવાહથી અનાદિનો છે. અહીં પ્રશ્ન થાય કે બંધને પ્રવાહથી પણ અનાદિમાન કઈ રીતે કહી શકાય? કેમ કે કર્મ બાંધનાર પહેલાં હોય પછી કર્મ બંધાય. આ પ્રકારની સ્થૂલદૃષ્ટિથી વિચારનારને ઉદ્ભવેલી શંકાનું અનુભવને અનુરૂપ એવા કાળના દૃષ્ટાંતથી સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – જેમ વર્તમાનની ક્ષણ અતીત થાય છે, તેથી ભૂતકાળની સર્વ ક્ષણો ક્યારેક વર્તમાનકાળમાં હતી તોપણ કાળની ક્ષણોનો પ્રવાહ અનાદિનો વર્તે છે, તેમ કર્મનો બંધ પણ અનાદિનો વર્તે છે. તેથી ફલિત થાય કે દરેક કર્મનો બંધ જીવ વડે કરાય છે તો પણ પૂર્વે જીવ કર્મના બંધ વગરનો હતો અને પાછળથી કર્મના બંધનો પ્રારંભ થયો તેવું નથી, પરંતુ પૂર્વે કર્મથી બંધાયેલો જીવ વિપાકમાં આવેલાં કર્મોની અસરથી ફરી નવાં નવાં કર્મો બાંધે છે. આથી દરેક કર્મનો બંધ આદિમાન હોવા છતાં પ્રવાહથી અનાદિમાન છે. ૧૧૦૮ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૯ અવતરણિકા : मोक्षोपपत्तिमाह - અવતરણિકાર્ય : મોક્ષની ઉપપત્તિને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૦૯૭માં કહેલ કે જીવ અને શરીરના ભેદભેદમાં બંધાદિનો વિષયભાવ હોવાને કારણે, અને એકાંતભેદાદિમાં બંધાદિનો અસંભવ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ છે, તેનું અત્યાર સુધી યુક્તિથી સ્થાપન કર્યું. હવે જીવનો કર્મથી મોક્ષ થાય છે, એમ સ્વીકારવાની યુક્તિ બતાવે છે – ગાથા : दीसइ कम्मावचओ संभवई तेण तस्स विगमो वि । कणगमलस्स व तेण उ मुक्को मुक्को त्ति नायव्वो ॥११०९॥ અન્વચાર્થ : મ્પાવરમો રીફ-કર્મનો અપચય દેખાય છે, તે તે કારણથી ત્નિસ વકકનકમલની જેમ તરસ વિનાનો વિ સંમવ=તેનોકર્મનો, વિગમ પણ સંભવે છે. તે ૩ મુદો વળી તેનાથી મુક્ત કર્મથી મુકાયેલો જીવ, મુદો મુક્ત છે મોક્ષ પામ્યો છે, ત્તિ એ પ્રકારે નાયબ્રો-જાણવું. ગાથાર્થ : કર્મનો અપચય દેખાય છે, તે કારણથી સુવર્ણના મલની જેમ કર્મનો નાશ પણ સંભવે છે, વળી કર્મથી મુક્ત જીવ સદા માટે મુક્ત છે, એમ જાણવું ટીકા : दृश्यते कापचयः कार्यद्वारेण, सम्भवति तेन कारणेन तस्य-कर्मणो विगमोऽपि सर्वथा, कनकमलस्येति (? कनकमलस्येवेति) निदर्शनं, तेन-कर्मणा मुक्तः सर्वथा मुक्तो ज्ञातव्य इति गाथार्थः ૨૨૦૧ાા નોંધ: ટીકામાં નવનિતિ છે, તેને સ્થાને નવચેતિ હોવું જોઈએ. 4 “વિનાનો વિ''માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે કાર્ય દ્વારા કર્મનો દેશથી વિગમ તો દેખાય છે, પરંતુ સર્વથા વિગમ પણ સંભવે છે. ટીકાર્ય : કાર્યના દ્વારથી=જ્ઞાનના અભ્યાસથી થતા જ્ઞાનપ્રાપ્તિરૂપ કાર્ય દ્વારા અને રાગાદિના પ્રતિપક્ષભાવનથી થતા રાગાદિની અલ્પતારૂપ કાર્ય દ્વારા, કર્મોનો અપચય જ્ઞાનના આવરણનાં આપાદક કર્મોનો અને For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૯-૧૧૧૦ ૨૫ રાગાદિનાં આપાદક કર્મોનો હાસ, દેખાય છે. તે કારણથી તેનોઃકર્મનો, સર્વથા વિગમ પણ સંભવે છે. કનકમલની જેમ, એ નિદર્શન છે=દષ્ટાંત છે. તેનાથી-કર્મથી, મુક્ત મુકાયેલો જીવ, સર્વથા મુક્ત=સદા માટે મુકાયેલો, જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જીવ અને શરીરનો ભેદભેદ સ્વીકારીએ તો બંધ અને મોક્ષ ઘટે છે, અન્યથા નહીં. ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષ છે તેમાં પ્રમાણ શું? તેથી મોક્ષ કઈ રીતે સંગત થાય, તે યુક્તિથી બતાવે છે – જ્ઞાનાભ્યાસથી થતા જ્ઞાનાવરણીયકર્મના અપગમજન્ય જ્ઞાનની પ્રાપ્તિરૂપ કાર્ય દ્વારા, જ્ઞાનનાં આવારક કર્મોનો હ્રાસ થતો અનુમાન કરાય છે, અને રાગાદિના પ્રતિપક્ષભાવનથી થતા ચારિત્રમોહનીયકર્મના અપગમજન્ય રાગાદિની અલ્પતારૂપ કાર્ય દ્વારા, રાગાદિનાં આપાદક કર્મોનો હ્રાસ થતો અનુમાન કરાય છે. આથી જે યોગીઓ શાસ્ત્રોનો સમ્યફ અભ્યાસ કરે છે તે યોગીઓના સમ્યફઋતઆવારક કર્મોનો હ્રાસ થાય છે, અને જે યોગીઓ શાસ્ત્રોનો સમ્યફ બોધ કરીને શાસ્ત્રાનુસારી ઉચિત ક્રિયાઓ કરે છે તે યોગીઓને તે ક્રિયાઓ કરવાથી રાગાદિનું પ્રતિપક્ષભાવન થવાને કારણે રાગાદિઆપાદક કર્મોનો હ્રાસ થાય છે; અને કર્મોનો આ હૃાસ પ્રકર્ષ પામીને જ્ઞાનનાં આવારક સર્વ કર્મોના નાશનું અને મોહનાં આપાદક સર્વ કર્મોના નાશનું કારણ બને છે ત્યારે, જ્ઞાનાવરણીયકર્મનો અને મોહનીયકર્મનો સર્વથા અપગમ થાય છે. અને સર્વ કર્મોના બીજભૂત એવા મોહનીયકર્મનો સર્વથા અપગમ થવાથી કર્મોનું આગમન પણ સર્વથા બંધ થાય છે, અને અંતે અવશિષ્ટ રહેલાં ચાર અઘાતી કર્મોનો નાશ કરીને જીવ સર્વ કર્મોથી રહિત બને છે. આથી કર્મોનો સર્વથા વિગમ પણ સંભવે છે. તેમાં દષ્ટાંત આપે છે – જેમ સુવર્ણ ખાણમાંથી નીકળે છે ત્યારે મલિન હોય છે, અને કંઈક શોધનક્રિયાથી કંઈક શુદ્ધ થાય છે, અને પૂર્ણ શોધનક્રિયાથી પૂર્ણ શુદ્ધ થાય છે; તેમ સંસારી જીવ પણ આંશિક કર્મશોધનક્રિયાથી કંઈક શુદ્ધ થાય છે, અને પૂર્ણ કર્મશોધનક્રિયાથી સર્વથા કર્મમલથી શુદ્ધ થાય છે. આ પ્રમાણે દષ્ટાંતના બળથી અને અનુભવના બળથી નક્કી થાય છે કે કર્મોનો સર્વથા વિગમ સંભવે છે, અને એક વખત કર્મથી મુક્ત બનેલો જીવ સર્વ કાળ માટે કર્મથી મુક્ત બને છે. ./૧૧૦૯ાા અવતરણિકા : ગાથા ૧૦૮૧માં કહેલ કે જે કોઈ શ્રતધર્મમાં જીવાદિભાવવાદ દષ્ટ અને ઇષ્ટથી અવિરુદ્ધ હોય અને બંધાદિનો સાધક હોય, તે શ્રુતધર્મમાં તાપ છે, અને ત્યારપછી દષ્ટ અને ઈષ્ટથી અવિરુદ્ધ અને બંધાદિનો સાધક એવો જીવાદિભાવવાદ કેવા પ્રકારનો હોય? તે અત્યાર સુધી બતાવ્યું. હવે તેનું નિગમન કરતાં કહે ગાથા : एमाइभाववाओ जत्थ तओ होइ तावसुद्धो त्ति । एस उवाएओ खलु बुद्धिमया धीरपुरिसेण ॥१११०।। For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૧૦ અન્વચાઈ: નQ=જ્યાં=જે આગમમાં, અમારૂમાવવાનો એવમાદિ ભાવવાદ હોય-પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારની આદિવાળો જીવાદિ પદાર્થોનો વાદ હોય, તો આ=એ આગમ, તાવમુકતાપશુદ્ધ હોદ્દ છે. વૃદ્ધિમય થીરપુરિસેT=બુદ્ધિમાન એવા ધીરપુરુષ વડે પણ નુકઆ જ=આ તાપશુદ્ધ આગમ જ, વામન ઉપાદેય છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થમાં છે. * “તુ' વ કાર અર્થમાં છે. ગાથાર્થ : જે આગમમાં પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારની આદિવાળો જીવાદિ ભાવવાદ હોય એ આગમ તાપશુદ્ધ છે, બુદ્ધિમાન એવા ધીરપુરુષ વડે આ તાપશુદ્ધ આગમ જ ઉપાદેય છે. ટીકા : एवमादिभाववाद:=पदार्थवादो यत्राऽऽगमेऽसौ भवति तापशुद्धः-तृतीयस्थानसुन्दर इति, एष उपादेयः खलु-एष एव, नाऽन्यः, बुद्धिमता-प्राज्ञेन धीरपुरुषेण स्थिरेणेति गाथार्थः ॥१११०॥ ટીકાર્ય જે આગમમાં આવા પ્રકારની આદિવાળો ભાવવાદ=પદાર્થવાદ અર્થાતુ ગાથા ૧૦૮૩થી ૧૧૦૯માં બતાવ્યો એવા પ્રકારની આદિવાળો જીવાદિ તત્ત્વનો વાદ, હોય, એ આગમ તાપશુદ્ધ છે–ત્રીજા સ્થાનમાં સુંદર છે. બુદ્ધિમાન એવા ધીરપુરુષ વડે પ્રાજ્ઞ એવા સ્થિર પુરુષ વડે, આ જ ઉપાદેય છે=તાપશુદ્ધ આગમ જ સ્વીકારવા યોગ્ય છે. અન્ય નહીં તાપઅશુદ્ધ આગમ સ્વીકારવા યોગ્ય નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૮૩થી માંડીને અત્યાર સુધી સિદ્ધ કર્યું એ પ્રમાણે (૧) આત્માને સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ સ્વીકારીએ તો અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, એ રીતે (૨) આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય ધર્મવાળો સ્વીકારીએ તો સુખ અને બંધાદિ ઘટે છે, અને એ રીતે (૩) આત્માનો દેહ સાથે કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારીએ તો સુખ અને બંધાદિ ઘટે છે, અન્યથા નહીં. આ પ્રકારનો જીવાજીવાદિ પદાર્થોનો વાદ જે આગમમાં બતાવ્યો હોય તે આગમ તાપશુદ્ધ છે; કેમ કે તે આગમમાં બતાવેલા જીવાદિ પદાર્થો સ્વીકારીએ તો નિરુપચરિત બંધ અને મોક્ષ સંગત થાય છે, અન્યથા નહીં. વળી, જે પુરુષ બુદ્ધિમાન હોય અને આત્મકલ્યાણ કરવા માટે ધીરતાપૂર્વક ઉચિત પ્રયત્ન કરતો હોય તે પુરુષ વડે તાપશુદ્ધ આગમ જ ઉપાદેય છે. આથી જો તેવો પુરુષ તાપશુદ્ધ આગમનો સ્વીકાર કરીને તે For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' હાર / ગાથા ૧૧૧૦ ૨કo આગમના વચનનો અભ્યાસ કરે, તે આગમવચનથી યોગમાર્ગનો સૂક્ષ્મ બોધ કરે, અને તે આગમવચન અનુસારે યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિ કરે, તો અવશ્ય ઉત્તરોત્તર યોગમાર્ગની પ્રાપ્તિ કરીને પૂર્ણ યોગમાર્ગનો આરાધક બને છે, અને પૂર્ણ યોગમાર્ગનું આરાધન કરીને યોગમાર્ગના આરાધનના ફળરૂપે પૂર્ણ સુખમય એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. I/૧૧૧૦ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પંચવરતુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ અનુયોગઅનુજ્ઞા ગણઅનુજ્ઞા : હાર હાર : પ્રકાશક : હતાર્થ ગd >> DESIGN BY 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail: gitarthganga@yahoo.co.in QB24048680 ઉ4 28500401 For Personal & Private Use Only