________________
૧૮૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૨
અવતરણિકા :
તતશ -
અવતરણિકાર્ય :
અને તેથી, અર્થાત્ પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે જે કારણથી જીવનું તેવા સ્વભાવવાળું ભવ્યત્વ જ જીવવીર્યના ઉલ્લાસ પ્રત્યે કર્માદિની પણ અપેક્ષા રાખે છે, તેથી શું પ્રાપ્ત થાય? એ “તત થી બતાવે છે –
ગાથા :
तस्समुदायाओ च्चिअ तत्तेण तहा विचित्तरूवाओ ।
इअ सो सिअवाएणं तहाविहं वीरिअं लहइ ॥१०६२॥ અન્વયાર્થ :
રૂ૩ =આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, તત્તે તત્ત્વથી તથા વિદત્તરૂવાર તે પ્રકારે વિચિત્રરૂપવાળા તસમુદાયા તેના=સ્વભાવાદિના, સમુદાયથી જ તો તે=પ્રક્રાંત એવો જીવ, સિગવાણ સ્યાદ્વાદ વડે=કાલાદિ પાંચ કારણોની પરસ્પર અપેક્ષા વડે, તહાવિદં વરિ નદડું તેવા પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે છે.
ગાથાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ રીતે તત્વથી તે પ્રકારે વિચિત્ર સ્વરૂપવાળા સ્વભાવાદિના સમુદાયથી જ પ્રકાંત એવો જીવ કાલાદિ પાંચેય કારણોની પરસ્પર અપેક્ષા વડે તેવા પ્રકારનું વીર્ય પ્રાપ્ત કરે છે. ટીકા :
तत्समुदायादेव-स्वभावादिसमुदायादेव तत्त्वेन परमार्थेन तथा तेन प्रकारेण विचित्ररूपात् समुदायात् इय-एवं, स-प्रक्रान्तो जीवः स्याद्वादेन अन्योऽन्यापेक्षया तथाविधं वीर्यं लभते, यत उल्लसत्यपूर्वकरणेनेति પથાર્થઃ ૨૦૬૨ ટીકાર્ય :
રૂ-પર્વ આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, તન્વેન પરમાર્થે તત્ત્વથી=પરમાર્થથી, તથા તત્યમુવીયાવ=તેના પ્રારેસ્વભાવાસિમુદાયાદેવ વિચિત્રપા સમુલાયાત્ તે પ્રકારે તેના સમુદાયથી જ તે પ્રકાર વડે સ્વભાવાદિના સમુદાયથી જ=વિચિત્રરૂપવાળા સમુદાયથી વિવિધ સ્વરૂપવાળા સ્વભાવાદિના સમુદાયથી જ, :.....નમિતે તે=પ્રકાંત જીવ ભૂતાર્થવાચક એવા ધૃતધર્મથી વીર્ય ઉલ્લસિત થવાને કારણે વર્તમાનમાં સમ્યક્ત પામનારો એવો પ્રક્રાંત જીવ, સ્યાદ્વાદથી=અન્યોન્ય અપેક્ષાથી કાલાદિ પાંચેય કારણોની પરસ્પર અપેક્ષાથી, તેવા પ્રકારનું=સમ્યક્તપ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારનું, વીર્ય પ્રાપ્ત કરે છે, યતિ:...થાર્થ જેના કારણે જીવ અપૂર્વકરણરૂપે ઉલ્લસે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે જીવના ભવ્યત્વનો જેમ ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ છે, તેમ કર્મ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org