SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૩૩-૯૩૪ ટીકાર્ય : જે કારણથી વ્રતથી સંપન્ન, કાલોચિત ગ્રહણ કરેલા સકલ સૂત્ર અને અર્થવાળા અર્થાત્ તદાત્વના અનુયોગવાળાતે કાળને ઉચિત સૂત્રોનું અને સૂત્રના અર્થોનું વ્યાખ્યાન કરવાની શક્તિવાળા, સાધુઓ, જિનેન્દ્રો વડે આચાર્યની=આચાર્યપદની, સ્થાપનારૂપ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહેવાયા છે; અન્ય સાધુઓ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દીક્ષા ગ્રહણ કર્યા પછી વ્રતોમાં ઉપસ્થાપિત થયેલા શક્તિસંપન્ન સાધુઓ સૂત્રપોરિસી અને અર્થપોરિસી દ્વારા તે કાળને ઉચિત સંપૂર્ણ સૂત્રો અને અર્થોનો અવશ્ય અભ્યાસ કરે, અને ત્યારે જ તે સાધુઓ તદાત્વના અનુયોગવાળા કહેવાય છે, અન્ય સાધુઓ નહીં; અને આવા સાધુઓને ભગવાને આચાર્યપદે સ્થાપવા માટે યોગ્ય કહ્યા છે, અન્યને નહીં. આથી જ વ્રતસ્થાપના દ્વાર પછી અનુયોગગણાનુજ્ઞા દ્વારનો પ્રસ્તાવ છે. ૯૩૭ll અનુયોગઅનુજ્ઞા ન અવતરણિકા : વારિત્યાદિ – અવતરણિતાર્થ : અહીં પ્રશ્ન થાય કે કયા કારણથી કાલોચિત ગૃહતસકલસૂત્રાર્થવાળા સાધુઓને જ ભગવાને અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહ્યા છે, અન્ય સાધુઓને નહીં? એથી કહે છે – ગાથા : इहरा उ मुसावाओ पवयणखिसा य होइ लोगम्मि। सेसाण वि गुणहाणी तित्थुच्छेओ अ भावेणं ॥९३४॥ दारगाहा ॥ અન્વયાર્થ : ફરી વળી ઇતરથા=કાલોચિત ગૃહતસૂત્રાર્થવાળા ન હોય એવા સાધુઓની અનુયોગાનુજ્ઞામાં, મુસાવાઝો મૃષાવાદ, તો મિલાવવા અને લોકમાં પ્રવચનની ખિસા, સાવિહાશેષની પણ ગુણહાનિ ભાઇ મ તિજ્યુચ્છેસો અને ભાવથી તીર્થોચ્છેદ ટોડું થાય છે. ગાથાર્થ : વળી કાલોચિત સૂત્રાર્થ નહીં ભણેલા સાધુઓને અનુયોગની અનુજ્ઞા આપવામાં મૃષાવાદ, અને લોકમાં પ્રવચનની હીલના, શેષ સાધુઓની પણ ગુણહાનિ અને ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે. ટીકા: इतरथा अनीदृशानुयोगानुज्ञायां मृषावादो गुरोस्तमनुजानतः, प्रवचनखिसा च भवति लोके Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy