SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૭-૧૦૭૮ અવતરણિકા : अत्र व्यतिरेकमाह - અવતરણિકાર્થ : અહીં=છેદશુદ્ધ આગમમાં, વ્યતિરેકને કહે છે ભાવાર્થ: ગાથા ૧૦૭૩-૧૦૭૪માં છેદશુદ્ધ આગમનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૦૭૫-૧૦૭૬માં છેદશુદ્ધ આગમ કેવાં અનુષ્ઠાનોનું વિધાન કરે છે ? અને કેવાં અનુષ્ઠાનોનો નિષેધ કરે છે ? તે બતાવ્યું. હવે છેદશુદ્ધ આગમનું સ્વરૂપ વ્યતિરેકથી બતાવે છે ગાથા : - जत्थ उ पमत्तयाए संजमजोएसु विविहभेएसु । नो धम्मिअस्स वित्ती अणणुट्ठाणं तयं होइ ॥ १०७७॥ एएणं बाहिज्ज संभवइ अ तद्दुगं न णिअमेण । अवयणोववेओ जो सो छेएण नो सुद्धो ॥१०७८॥ ૨૦૦ અન્વયાર્થ: વિવિભેસુ ૩ સંગમનોપુ નથ-વળી વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં જ્યાં પમત્તયા=પ્રમત્તતાથી મ્મિગન્ન-ધાર્મિકની વિત્તી નો-વૃત્તિ નથી, તયં-તે અળબુઢ્ઢાળ હો-અનનુષ્ઠાન થાય છે. Vi=આનાથી=એ અનુષ્ઠાનથી, તદુÎ-તે દ્વય=વિધિ અને નિષેધ એ બંને, વાહિખ્ખŞ=બાધ પામે છે, ત્રિમેળ અ=અને નિયમથી ન સંભવડ્=સંભવતા નથી=વધતા નથી; અવયળોવવેો-આ વચનોપપેત= ઉપરમાં કહેવાયેલા અનુષ્ઠાનના કથનથી યુક્ત, નો-જે (આગમ) હોય, સો-તે છેળ યુદ્ધો નો-છેદથી શુદ્ધ નથી. ગાથાર્થ વળી વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં જ્યાં પ્રમત્તતાથી ધાર્મિકની વૃત્તિ નથી, તે અનનુષ્ઠાન થાય છે. એ અનુષ્ઠાનથી વિધિ અને નિષેધ એ બંને પણ બાધ પામે છે, અને નિયમથી વધતા નથી, આ વચનથી યુક્ત એવું આગમ હોય તે છેદથી શુદ્ધ નથી. ટીકા ઃ यत्र तु प्रमत्ततया हेतुभूतया संयमयोगेषु - संयमव्यापारेषु विविधभेदेषु-विचित्रेष्वित्यर्थः नो धार्मिकस्य=तथाविधयतेः वृत्तिः = वर्त्तना, अननुष्ठानं वस्तुस्थित्या तद् भवति, तत्कार्यासाधकत्वादिति ગાથાર્થ: ૫૬૦૭૭।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy