________________
૨૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૫૪-૯૫૫ યં વળી શિર સહિત કાયને fહૃતિપડિલેહે છે, વીરસવંજ-દ્વાદશાવર્તવંદનપૂર્વક (શિષ્ય ગુરુને કહે છે–) સંવિસ તમે આજ્ઞા આપો, સાથે પદૃવેનો સઝાયને અમે પ્રસ્થાપીએ. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
ત્યારપછી ગુરુ-શિષ્ય મુહપોરિનું અને મુહપત્તિ વડે શિર સહિત કાયાનું પ્રત્યુપેક્ષણ કરે છે. પછી શિષ્ય દ્વાદશાવર્તવંદનપૂર્વક ગુરુને કહે છે કે “આજ્ઞા આપો, અમે સ્વાધ્યાય પ્રસ્થાપીએ.” ટીકાઃ __प्रत्युपेक्षते तदनन्तरं मुखवस्त्रिका द्वावपि, तथा (?तया) च मुखवस्त्रिकया सशिरः पुनः कायं प्रत्युपेक्षत इति, ततः शिष्यः द्वादशावर्त्तवन्दनपुरस्सरमाह-'सन्दिशत यूयं, स्वाध्यायं प्रस्थापयामः-प्रकर्षण वर्त्तयाम' इति गाथार्थः ॥९५४॥
નોંધ:
ટીકામાં તથા છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે તથા હોવું જોઈએ. ટીકાર્ય :
ત્યારપછી બંને પણ=ગુરુ-શિષ્ય, મુહપત્તિને પ્રત્યુપેક્ષે છે, અને તે મુહપત્તિ વડે વળી શિર સહિત કાયને પ્રત્યુપેશે છે. ત્યારપછી શિષ્ય કાદશાવર્તવંદનપૂર્વક કહે છે – “તમે આજ્ઞા આપો, સ્વાધ્યાયને અમે પ્રસ્થાપીએ=અમે પ્રકર્ષથી વર્તીએ,’ એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
પૂર્વમાં બતાવી તેટલી વિધિ કર્યા પછી ગુરુ અને જેને અનુયોગની અનુજ્ઞારૂપ આચાર્યપદવી આપવાની છે તે શિષ્ય, એમ બંને પણ મુહપત્તિનું પડિલેહણ કરે છે, અને તે મુહપત્તિથી મસ્તક સહિત સમસ્ત શરીરનું પડિલેહણ કરે છે. ત્યારપછી શિષ્ય દ્વાદશાવર્તવંદન કરવાપૂર્વક ગુરુને કહે છે કે “તમે મને આદેશ આપો કે હું મારી શક્તિના પ્રકર્ષથી સ્વાધ્યાયમાં યત્ન કરું.” આ રીતે કહીને શિષ્ય સ્વાધ્યાયમાં પ્રકર્ષથી યત્ન કરે, જેનાથી તેનો આત્મા ભગવાનના વચનથી અત્યંત ભાવિત બનવાને કારણે આગળમાં અપાનારી આચાર્યપદવી તેને સમ્યગૂ પરિણમન પામે. l૯૫૪ll
ગાથા :
पट्टवसु अणुण्णाए तत्तो दुअग्गा वि पट्ठवेइ त्ति।
तत्तो गुरू निसीअइ इअरो वि णिवेअइ तयं ति ॥९५५॥ અન્વચાઈ:
તો ત્યારપછી પક્વસુ-પ્રસ્થાપ, (એમ) [UUUઅનુજ્ઞાત થયે છતે રુમ |વિકબંને પણ (ગુરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org