________________
અયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૫૯
૧૦૫
ગાથા :
अह एअद्दोसभया ण(?णं) मयं सइ तस्सऽतस्सभावत्तं ।
एवं च अत्थओ णणु इट्ठो अ मईअपक्खो त्ति ॥१०५९॥ અન્વચાઈ:
માં-હવે ૩ોમવા-આ દોષના ભયથી=પૂર્વગાથામાં કહેલ દોષના ભયથી, તરસ તેનું=ભવ્યત્વનું, સફૂસદા સતસમાવૉ અતસ્વભાવતઃકર્માદિથી અનુપક્રમણાદિ પામવાનું સ્વભાવપણું, અમને મયંસંમત છે=માન્ય છે, (એમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે –) પાપુ ર પર્વ અને ખરેખર આ રીતે અસ્થો અર્થથી પગપવરવો-મદીય પક્ષો ઈષ્ટ જ છે. * “ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ:
હવે પૂર્વગાથામાં બતાવેલ દોષના ભયથી ભવ્યત્વનું સદા કમદિથી અનુપકમણાદિનું સવભાવપણું અમને માન્ય છે, એમ પૂર્વપક્ષી કહે, તો તેને ગ્રંથકાર કહે છે કે આ રીતે તો અર્થથી મારો પક્ષ ઇષ્ટ જ છે.
ટીકાઃ
अथैतद्दोषभयात् कारणात् न (? नो) मतं सदा तस्य भव्यत्वस्य अतत्स्वभावत्वम्-अनुपक्रमणादिस्वभावत्वम्, अत्राह-एवं चाऽर्थतो ननूपक्रमणादिरूपत्वाभ्युपगमात् इष्ट एव-अभ्युपगत एव मदीयः पक्ष इति गाथार्थः ॥१०५९॥
નોંધ:
મૂળગાથામાં જ છે તેને સ્થાને , અને ટીકામાં જ છે તેને સ્થાને ન હોય તેમ ભાસે છે.
ટીકાર્થ :
મથ હવે પતદોષમતું વIRVI[ આ દોષના ભયને કારણે=અભવ્યોને દેશનાદિ દ્વારા મોક્ષનો પ્રસંગ આવે એ દોષના ભયને કારણે, ત=ભવ્યત્વી સવા અતિત્વમાવવં=લ્મનુપમ વિભાવવં તેનું= ભવ્યત્વનું, સદા અતસ્વભાવપણું અનુપક્રમણાદિનું સ્વભાવપણું કર્યાદિથી ઉપક્રમણાદિ નહીં પામવાનું સ્વભાવપણું, નો મત અમને મત છે=માન્ય છે. મત્રાદ- અહીં કહે છે=આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર કહે છે –
અને નrખરેખર પૂર્વ આ રીતે ૩પમવિરૂપામ્યુમિત્ ઉપક્રમણાદિરૂપત્વના અભ્યપગમથી= ભવ્યત્વના ઉપક્રમણાદિ સ્વરૂપપણાના સ્વીકારથી, અર્થતઃ અર્થથી નવીય પક્ષ મારો પક્ષ રૂછ3મ્યુતિ વ ઇચ્છાયો જ છે=સ્વીકારાયો જ છે, રૂતિ થાઈએ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org