________________
મહિમા 80000000000ઈ ૨૧
પર
AA.
મિ
ઇન્દ્ર મહારાજા નમુસ્કુર્ણ સુત્ર વડે સ્તુતિ કરે છે સમુખ સાત આઠ ડગલા જઇને પ્રભુને વંદન કરીને “નમુશ્કણું પાઠ બેલીને પ્રભુની સ્તુતિ કરી.
પ્રભુની સ્તુતિ કર્યા પછી જે સુષા નામની ઘંટા વગડાવી. તેના અવાજથી આખા દેવલોકમાં રહેલી ઘંટાઓ વાગી, તે ઘંટા વગડાવીને બધા દેવોને ખબર આપવામાં આવી, “ભરત ક્ષેત્રમાં વારાણસા નગરીમાં શ્રી અશ્વસેન રાજાને ત્યાં વામા રાણીની કક્ષીથી જન્મેલા ત્રેવીસમા પ્રભુશ્રી પાશ્ચ.. નાથનો જન્મ મહોત્સવ ઉજવવાનો છે તેથી બધા દેવાએ એકઠા થઈને મેરૂ પર્વત ઉપર આવવું
ઉપર પ્રમાણેની સીધર્મેન્દ્રની આજ્ઞા સાંભળીને દેવાનાં ટેટાળાં ઈન્દ્ર સાથે પ્રભુ પાસે જવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org