Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005284/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિક બાર પર્વોમાંથી પાં ચ પ ળે સચિત્ર દલિયા ૧૫) ભાગ - ૧ | . છે C CCી { Bok જાહ પાંચ પર્વો સચિત્ર ૧. કાર્તિક પુનમ નો મહિમા ૨. પોષ દશમી નો મહિમા ૩. મેરૂ ત્રયોદશી નો મહિમા ૪. ચૈત્રી પુનમ નો મહિમા પ. અખાત્રીજ નો મહિમા (પેજ ર૬૦). સયેજક પરમ પૂજ્ય પ્રવર્તક મુનિ શ્રી નિરંજન વિજયજી મ. સાહિત્યાચાર્ય ne tikai www.ainelibrary.org કિ, ૧૨-oo. Page #2 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકને રખડતુ મુકીને આશાતના કરવી નહી. શ્રી નેમિ-અમૃત-ખાતિ સદ્દગુરૂનમ: મહાપ્રભાવક નવપદના આરાધકે શ્રીપાળ સચિત્ર સ શાહ | | જીવન કથા 191 ને ? / જ હું શાસન પ્રભાવક, નિડરવનાથધરરત્ન, સાહિત્યાચાર્ય, પ્રવર્તક મુનિશ્રી નિર જનવિજયજી મહારાજ સાહેબ મૂલ્ય : ૧૨-૦૦ રૂપિયા શ્રી ખાન્તિ-નિર જન-ઉતમ જૈન જ્ઞાન મંદિર ઠે. શેખનો પાડો, ઝવેરીવાડ સામે, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ વી.નિ.સ. ૨૫૧૪ વિ.સ. ૨૦૪૪ (ઈ.સ. ૧૯૮૭) Jain Educationa international For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનની ગૌરવ ગાથા ગાતી વાર્ષિક માર પર્ઘામાંથી પાંચ પર્વો-ચિત્ર ભાગ ૧ લે ૧ કાર્તિક પુનય ને મહિમા. ૨ પાષ દાસી ના મહિમા. ૩ મેરૂ ત્રયાશી ના મહિમા. ૪ ચૈત્રી પુનમ ના મહિમા. ૫. અખાત્રીજ ના મહિમા. સચેાજક શાસનપ્રભાવક, નિડર વક્તા, મરૂધર રત્ન, સર્પાહત્યાચાર્ય, પરમ પૂજ્ય પ્રવર્તક સુનિ શ્રી નિર'જનવિજયજી મ. સા. પેજ ૨૯૦ = ચિત્રો ૬૫ કિં. ૧૨-૦૦ -: પ્રકાશક = શ્રી ખાન્તિ-નિરજન-ઉત્તમ-જૈન જ્ઞાન મન્દિર, ૐ, શેખને ખાડા, ઝવેરીવાડ સામે, રીલીફ રોડ, માવાદ-૧ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી.... આ પુસ્તક પ્રગટ કરતા ખૂબ આનદ અનુમવીએ છીએ, કારણકે, આ પુસ્તકના સ‘ચેાજક જૈન આશ્ચમમાં “સાહિત્ય પ્રેમી”ના નામે ભળી પરે સુપ્રસિદ્ર છે. લગભગ ૧૫૦ જેટલા નાના મેટા પુસ્તકાના સયાજન કરી ૬ લાખ જેટલી નકલા પ્રગટ થઈ છે. હજી ૪૦ જેટલા પુસ્તકા તયાર કરી રાખી મૂકાયા છે. હાલમાં થાડા વખતથી શારીરીક તબીયત નરમ-ગરમ હૈાવા-છતાં ઉત્સાહ પૂ` ભાવે અપ્રમત્તપણે શરીરની દરકાર કર્યા સિત્રાસ છેલ્લા બાર માસમાં (સ' ૨૦૪૦માં) આ પાંચ પુસ્તકામાં નવા નવા ચિત્રા કરાવી, તેના ખ્વાકા કરાવીને બહુજ સરળ અને રાચક ભાષામાં તૈયાર કર્યા છે. તેમાં ૧. કાર્તિક પુનમના મહિમા ૨. મેરૂ ત્રયેાદશીને મહિમા અને ૩ ચૈત્રી પુનમના મહિમા એ ત્રણે પુસ્તકા પ્રથમ વાર તૈયાર કર્યાં. અખાત્રજના મહિમા અને પાષદશમીના માહમા એ બન્ને પુસ્તક ચોથીવાર પ્રગટ થાય છે. છતાં તેમાં ઘણા સુધારા-વધારા અને નવા ચિત્રો ઉમેરાયા છે. આ પાંચ ઉપરાંત ખાકીના ૩ પર્વોના પુસ્તકે જુદા જુદા મહાર પાડેલા છે. ૧ જ્ઞાન પચમીના મહિમા ૨ મોન એકાદશીના મહિમા ૩ રોહિણી તપના મહિમા ૪ ધુળેટીઅનેહેાળી એ તૈયારીમાં છે. આજે પણ અમારી સસ્થા દ્વારા મળે છે. બાકીના ૧ દિવાળીના મહિમા ૨ ચામાસીના મહિમા અને પર્યુ ષણા પત્રના મહિમા સવિસ્તાર એ ત્રણ પુસ્તક તૈયાર કરી રહયા છે. પૂજ્ય પ્રવત મુનિશ્રી નિર'જનવિજયજી મહારાજના Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટું રિચર્ક ચકવતિ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. શાસવિશારદ શાસન પ્રભાવક દ્રવ્યાનુયોગના પરમજ્ઞાતા પૂ. આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. સા. પૂ. આચાર્ય શ્રી વિજય રામસુરીશ્વરજી મ. સા. Jain Educationa International For Personal and Private Use Only www.jalinelorary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ સેવાભાવી પૂજ્ય મુનિરાજ શ્રી ખાન્તિવિજયજી મ. સા. ગુરૂ મહારાજ શ્રી સાહિત્યપ્રેમી નિડર વકેતા મરુધર રતન સ્વાધ્યાયપ્રેમી પ્રવતક પ. પૂ. મુનિ શ્રી નિરંજનવિજયજી મ. પૂ. મુનિ શ્રી ઉત્તમવિજયજી મ. Jain Educationa International For Personal and Private Use on www.dinelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ એક એક પુસ્તકની જૈન સમાજમાં માંગ છે જેને સમાજમાં અનેકાનેક પુસ્તકો પ્રગટ થાય તેમાં પૂજ્ય પ્રવર્તકજી મહારાજના પુસ્તકો બધાય કરતા નિરાલા પડી જાય છે. જૈન હોય કે ન કેય કેઈ પણ સાહિત્ય વાંચનના શોખીન એકવાર પુસ્તક હાથમાં લે, તે પુસ્તક પુરો કર્યા વગર રહી શકે નહિ, કારણ કે તેમના પુસ્તકોમાં અનેક ખૂબીઓ હોય છે. જેમેકે સૌને ગમે તેવી સરળ, રોચક અને બેધક શૈલીમાં જેથી તે વાંચતા વાંચકને કંઈક ને કંઈક નવું જાણવા મળેજ ઉપરાંત જૈન સમાજમાં પ્રસિદ્ધિને વરેલા જેન ચિત્રકાર શ્રી દલસુખભાઈ વાડીલાસ શાહના શાસ્ત્રીય ભાવોથી ભરેલા રેખા ચિત્રો પણ લોકેના મનને આકર્ષે તેવા છે. કોઈને સહેજ પ્રશ્ન થાય કે આ પુસ્તક મધું કેમ ? તેમાં અનેક કારણો રહેલા છે. ૧ પ્રથમ પ્રિન્ટીંગના ભાવે કાગળના ભાવે, ચિત્ર ચિતરાવવાના ભાવે અને લોક બનાવવાના ભાવ બંધાઈ વગેરે દરેકમાં મોંધવારી માં ફાડી ને દેખા દે છે. એટલે પુસ્તક મધું પડે છે. તેથી જ કિંમત છેડી વધુ રાખવી પડે છે. તે માટે હાલા વાંચકે દરગુજર કરે છે, છતાં બીજા પ્રકાશકે ના પ્રકાશન કરતા અમારા પ્રકાશિત પુસ્તકની કિંમત ઓછી હોય તે હકીકત છે, અમારી નાનકડી સંસ્થા પાસે દ્રવ્ય ભંડલ ન હોવાથી કેટલાક પુસ્તકો ની ખૂબ માંગ હોવા છતાં અમે પુન: મુદ્રણ કરાવી શકતા નથી જેમકે ૧ હિન્દી વિકમ ચરિત્ર સચિત્ર પ્રથમ ભાગ, ૨ ગુજરાતી વિક્રમ ચરિત્ર સચિત્ર, ૩ મારે જવું પેલેપાર-જંબુ સ્વામી ચરિત્ર પ્રથમ ભાગ, Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ મહા સતિ દમયંતિ સચિવ, ૫ અલબેલે શ્રી નવકાર, ૬ ટુંકુમાં વિક્રમાદિત્ય, ૭ ઉત્તમ સક્ઝાય, સંગ્રહ (પોકેટ બુક) વિગેરે માંગ હોવા છતાં પ્રગટ કરી શક્તા નથી. .. U, અમારી સંસ્થા પાસે દ્રવ્ય ભંડળના અભાવે ઘણા પુસ્તક તૈયાર કરેલા પ્રગટ કર્યા વગર પડયા છે.* - આ પુસ્તકમાં અનેક ડાથે સહાયક થયા છે, તે સહુના આભારી છીએ, ખાસવાત કહેવાની એ છે કે, અમારા પ્રકાશિત પ્રકાશનો પ્રસિદ્ધ જૈન બુક સેલરોમાં શ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહ જૈન પ્રકાશન મંદિર વાલા, સુધાષ માસિક વાલા શ્રી સોમચંદ ડી. શાહ સરસ્વતિ પુસ્તક ભંડાર અને મુબંઈના પ્રસિદ્ધ જૈન બુદ્ધ સેલર શ્રી સેવંતીલાલ વી. જૈન, શ્રી પ્રાર્થ પ્રકાશન વાલા, બાબુભાઈ અને શ્રી શંખેશ્વર પ્રાર્શ્વ પુસ્તક ભંડારવાલા વિગેરે અમને અત્મિીય ભાવે સારો સહકાર આપી રહ્યા છે, તેઓના પણ અમે આભારી છીએ. . છેલ્લે અમારી આ ગ્રંથમાલાને અમે વધુ લોકપ્રિય બનાવવા માટે સચિત્ર બનાવવા ખૂબ જ મહેનત કરીએ છીએ, આ યોજનામાં આર્થિક મુશ્કેલી ઘણું પડે છે, તે અમારી દરેક જૈન ભાઈઓને આ શુભ કાર્યમાં દ્રવ્ય સહાય અને પ્રચાર કાર્યમાં યોગ્ય સહકાર આપવા અમારી વિનમ્ર વિનંતી છે. - શ્રી ખાન્ત-નિરજન-ઉતમ જૈન જ્ઞાન મન્દિરના તા. ૧-૨-૮૫ સ્ટના-ટ્રસ્ટીઓ 1 x વિજ્ય શેઠ વિજ્યાશેઠાણું, ૨પ૦ સતીએ ચરિત્ર, ૩ આંબાની આગ યાને રાજા ભિમસેનનું લધુ ચરિત્ર, ૪ અનાથી મુનિ, ૫ સ્થૂલિભદ્રજી ચરિત્ર, ૬ રજ સ્વામી ચરિત્ર, ૭ અરદેશી મહારાજ અને કેસ ગણઘર, ૮ હિન્દી શ્રી જખુ સ્વામી ચરિત્ર બધાય સચિત્ર હિન્દી બીપાલ ચરિત્ર સચિત્ર અને બીજા પણ કેટલાક છે , - ૨ - Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક પૂનમના મંહિમા દિવાળીએ વર્ષ પૂરું થાય ને કયારે કારતક માસની પૂનમ આવે એમ આપણે સૌ અ તેરથી ૪ બીએ છીએ. એનું કારણ શું છે? રોમાસા દરમિયાન વેપાર વણજની પ્રવૃત્તિઓ લગભગ અલ્ય થાય છે. વરસાદને લીધે યાત્રાના માર્ગ પાર કરવા–મુસાફરી કરવી કઠિન બને છે. ચોમાસાને લીધે શુદ્ર જીવ-જંતુઓ જન્મે લીલાફલ ખૂબ પ્રમાણમાં થઈ જાય છે. અને યાત્રા કરવા જઈએ તો આ જીવ-જંતુઓની આપણું પગ નીચે આવવાથી હાનિ થવાને પૂરેપૂરો સંભવ છે. આથી પૂજ્ય સાધુ મહારાજા પણ પિતાના એક ગામથી બીજે ગામ જવાને વિહાર બંધ કરી, કઈ એક સ્થળે એક ગામમાં ચાર માસ માટે સ્થિર થઈ ધર્મ ધ્યાન કરે અને બીજાને પણ ધર્મની ધર્મારાધના કરાવે છે. આપણે વરસ દરમિયાન કેટલાક પર્વ કે તહેવાર ઉજવીએ છીએ.. ચોમાસાના એ તહેવાર પુરા થતાં જ કારતક નુતન વર્ષની શરૂઆત થાય છે. નુતન વર્ષને પછી નિમ પાણી આવે. દશ દિવસ વીતે એટલે કાર્તિકી મા આવે છે. કુલ - આપણા જૈને કાર્તિાસની કર્ણિમા મહત્વને : : : ' , ' , , , ક - - Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ - - & HOAAAG00000 slla's yolual તહેવાર ગણે છે. એ દિવસ પવિત્ર છે અને તેથી આ દિવસે સિદ્ધગિરિ (શત્રુ જ્ય)ની યાત્રાનું ભારી ભડભ્ય જૈન શાસનમાં છે. - સિદ્ધક્ષેત્રની યાત્રા કરી કૃતાર્થ અને પવિત્ર થવું એ જિંદગીને એક અણમેલ અને અલબેલે લહાવે છે. ભગવાન આદિનાથના કાળથી જ આ દિવસ મહાપર્વ તરીકે ઉજવાય છે.' અન્ય સ્થાને અને અન્ય કાળે કરેલી યાત્રા, તપ દાન અને પૂજા-અર્ચનાથી જે લાભ થાય છે તે કરતાં સિદ્ધાચળમાં કાર્તિકી પૂર્ણિમાએ કરેલી. તીર્થયાત્રા આપણને તપ, પૂજન, દાનધર્મ આદિનું અધિકાધિક ફળ આપે છે. વળી, કાર્તિક પુનમે કરેલ માસખપણથી જે કર્મ ખપાવી શકાય છે. તે કર્મો નારકીમાં સેંકડે સાગરે પમના કાળે પણ ખપાવી શકતાં નથી. આ તીર્થ પર કેઈ ઉપવાસ આદરે તે તેને લીધે બાળ હત્યા, સ્ત્રી હત્યા કે ગૌ હત્યા અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મનુષ્ય મુકત થાય છે. આ દિને કરેલી આરાધના કે તપથી આપણે સર્વ પ્રકારના સુખ મેળવી અંતે મુકિત પ્રાપ્ત કરી શકીએ છીએ. આથી જ આ દિવસે આ તીર્થની યાત્રા કરવાને ભારેમાં ભારે મહિમા છે. કેટલાક દાનવીર ઉદાર લેકે આ દિવસે સંઘ કાઢીને આ સિદ્ધક્ષેત્રની યાત્રા કરવાનું પુણ્ય ઉપાર્જન કરે Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મહિમા થઈ. USGSSSSSS 3 છે. વળી, સાથમાં સાધુ-સાવી પણ હોય છે એટલે વધુ “ઉલાસ અને પવિત્રતાની ભાવના પ્રાપ્ત થાય છે. . સિધ્ધક્ષેત્રની તીર્થયાત્રા કરતી વખતે જે ઉપવાસ કે એકાસણું કર્યું હોય તે તેથી વધુ લાભ થાય છે. તેથી તે આપણે ત્યાં છરી પાલતે સંઘ કાઢવાને રિવાજ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. આવી યાત્રાની વિશેષતા એ છે કે યાત્રાળુઓએ જ પ્રકારની “રીએટલે કે રીતિ નિયમો પાળવાનાં હોય છે ? (૧) સમ્યક વધારી (૨) પાદચારી (૩) સચિત્ત પરિહારી (૪) એકાસણુકારી (૫) બ્રહ્મચારી (૬) અને ભૂમિ શયનકારી થવું જોઈએ. ઉપરના ઉંચ નિયમોના પાલન કરવાથી આપણે અનેક પાપારંભમાંથી બચી જઈએ છીએ. જે મહાનુભાવ આ દિવસે સિધ્ધગિરિની યાત્રા કરી શકતા નથી તેઓ પોતાના ગામ કે નગર બહાર ગિરિરાજને વિશાલ પટ ગિરિરાજની દિશાએ બંધાવીને તેનું દર્શન -વંદન કરી સુકૃત કર્યાને આનંદ અનુભવે છે. અલબત્ત, ચૈત્રી પુનમની યાત્રાનું પણ આપણે ત્યાં મહત્ત્વ છે. અને એ દિવસે પણ તીર્થયાત્રાને લાભ શકય હોય તે લે, જોઈએ. ચાતુર્માસના ચાર માસ માટે યાત્રાઓ બંધ થતી હેય. તે કાર્તિક પૂનમથી યાત્રા ફરી શરૂ થાય આદિ એટલે કે પહેલી યાત્રા કહેવાય છે. ત્યારપછી યાત્રા માટે દરવાજા ખુલ્લા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 8 AHAHAHAHAHA sila's ytt અહી દ્વીપમાં સિત્રમાં મોક્ષે ગયેલાની સંખ્યા તે અનંતગણું છે. ભગવાન રાષભદેવે પિતાની સાથે વિહાર કરવા તૈયાર થયેલ પુંડરીક સ્વામીજીને રેકીને તેમને સિધ્ધગિરિ પર સ્થિરતા કરવા કહ્યું હતું, કારણ કે આ તીર્થરાજના પ્રતાપથી શ્રી પુંડરીકસ્વામીજી તયા તેમના પરીવારના સાધુઓમાંથી મોક્ષ પ્રાપ્ત કરી નિર્વાણ પદ પામશે. એમ શ્રી આદીનાથશ્રીએ ફરમાવ્યું હતું. ભરત મહારાજાને ચરિત્ન આયુધ શાળામાં પ્રવેશ: કરતું ન હતું. ત્યારે પિતાના ૯૮ ભાઈઓને મળવા અધ્યા નગરીએ બોલાવ્યા. - ૯૮ ભાઈઓએ એમ માન્યું કે પિતાની આજ્ઞા માનવા માટે લાવ્યા છે. એટલે ૯૮ ભાઈઓએ ભેગા થઈને પ્રભુ શ્રી આદીનાથની પાસે જઈ પૂછયું કે “અમારે શું કરવું ? - પ્રભુજીએ કહ્યું કે “આ સંસારમાં કઈ કઈન. નથી, પછી રાજપાટ કોની સાથે જાય છે? સહુ સ્વાર્થના સગા છે. . આ વખતે શ્રી આદીનાથ ભગવાને તે ૯૮ પુત્રને એ અંગા પાડનારનું દષ્ટાંત સમજાવતાં ફરમાવ્યું કે અંગારા પાંડનાર એક મનુષ્ય ઉનાળાની ઉગ્ર તાપમાં કોલસ પાડવા માટે પાણીને ઘડે ભરી સાથે લીધે. અને વનમાં ગયે, કેલસા પડવાથી ઘણે તરસ. થયે હતું. સાથે લાવેલ પાણી પી ગયે, પરંતુ તેની ,* _ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સહિમા (USASSSSSSSSSSS ૫ તરસ છીપી નહિ. તેવામાં ઝાડના છાંયે તે સૂઈ ગયો. ત્યાં તેને ઉંઘ આવી ગઈ. ઉંઘમાં તેને એક સ્વપ્ન આવ્યું તે સવપ્નમાં પિતાના ઘેર જઈ બધું પાણી પી ગયું, છતાં તેની તરસ છીપી નહિ. જેમ તેલથી અગ્નિ શાંત ન થાય પણ વૃદ્ધિ પામે છે. તેમ તેની તરસ વધતી ઇ. આથી તે ગામના કુવા વાવ, તલાવ વગેરેનું પાણી પી ગયે, તે છતાં તરસ ન છીપી એટલે નદીઓને સમુદ્રોનું પાણી પણ પી ગયે. તે છતાં તેની તરસ શાંત થઈ નહિ. પછી એક જીણું–જુને કુવામાં બહુ ઉડે ડુિં પાણી જોયું. તે લેવા માટે તેણે ઘાસને પૂળ દેરડે બાંધીને તેમાં નાંખે. તે પૂળે બહાર કાઢીને તેને નીચવીને તેમાંથી નીકળતા પાણીને જીભ વડે ચાટવા લાગે.” કાન્તા છે 'માર કર NI - - = == - - ime slim - - ક ! ' બર * FATEP * અંગારા પાડનાર સ્વપ્નમાં બધુ પાણી પી જાય છે. ' Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ $ 0 000SGO000 slla's yatak ખરેખર સમુદ્રના પાણીથી પણ જેની તરસ મટી નથી. તેની તરસ આ પુળાના પાણીથી કેવી રીતે તરસ શાનત થાય ? માટે “હે વત્સ! તમે પણ રાજ્ય લેભની તરસ મૂકી દઈને સંસારને નાશ કરનારી પરમ પવિત્ર દીક્ષા ગ્રહણ કરે” ૯૮ પુત્રને પ્રભુનાં વચન એગ્ય લાવવાથી તેઓએ પ્રભુ પાસે વૈરાગ્યથી ભાવપૂર્વક દીક્ષા લીધી. * અનુક્રમે દૂતેએ ભરત રાજાને જણાવ્યું કે “આપના અઠ્ઠાણું ભાઈઓએ આદિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી છે.” આ સમાચાર સાંભળીને ભરતરાજાએ તેઓની ખૂબ ખૂબ પ્રશંસા કરી ધન્યવાદ આપ્યા અને અનુમોદના કરી. ૯૮ ભાઈઓના પુત્રોને તેમની રાજગારી ઉપર સ્થાપના કરી પિતાની આજ્ઞા સર્વત્ર પ્રવર્તાવી. aaaaaaaaaaaaa@WAGEGAH સૌ કોઈને બેધ થાય તેવા સચિત્ર પુસ્તકે મંગાવે પ્રાપ્તિસ્થાન: શ્રી ખાન્તિ-નિરંજન-ઉત્તમ જન જ્ઞાનમંદિર શેખને પાડે, ઝવેરીવાડ સામે, ' રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. 000Hahaaaaaaaa63000 Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મહિમા છ૯ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૭ શ્રી આદિનાથાય નમ: કાર્તિક પૂનમને મહિમા સંજકઃ શાસન પ્રભાવક, મરુધર રત્ન, નિડર વક્તા, સાહિત્યાચાર્ય પ્રવર્તકે મુનિશ્રી નિરંજનવિજયજી મ. આ જમ્મુદ્વિપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણું કાળના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી બહષભદેવ સ્વામી થઈ ગયા. તેમને સે પુત્ર હતા. તેમાં દ્રવિડ નામના એક પુત્ર પણ હતા. એ દ્રવિડને દ્રાવિડ અને વારિખિલ્લ નામે બે પુત્ર હતા. - ૯૮ ભાઈઓ સાથે દ્રવિડ રાજાએ પણ પ્રભુ આદીશ્વરજી પાસે દીક્ષા લીધી હતી. ભરત મહારાજાએ દ્રાવિડ કુમારને મિથિલા નું રાજ્ય આપ્યું. વારિખિલ્લકુમારને એક લાખ ગામ આપ્યા. એમ રાજ્યના બે ભાગ પાડી આપ્યા. - સમય વહેવા લાગ્યું. તેની સાથે દુનિયામાં ફેરફાર થવા લાગે. આપણે જોઈએ છીએ, આજને શ્રીમંત તે કાલે ગરીબ થઈ જાય છે અને આજને ગરીબ તે આવતી કાલે મહેલમાં સુખ શયામાં આળોટે છે. તેમ નવી વસ્તુઓ જુની થવા લાગે છે. - કાળના પ્રભાવે દ્રાવિડનું ચેખું મન પણ મેલું થયું. તેમાં લોભે પ્રવેશ કર્યો. પિતાને ભરત Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૮ &800005800 કાતિક પુનમને મહારાજાએ આપ્યું હતું તેટલું રાજ્ય હવે ઓછું પડવા માંડ્યું. વારિખિલ્લને ભરત મહારાજાએ રાજ્યનો માટે ભાગ આપીને મને અન્યાય કર્યો છે એવી સમજ તેના મનમાં જાગી, કાળક્રમે દ્રાવિડના મનમાં પરિવર્તન આવ્યું. તે વિચાર કરવા લાગ્યું. “મારા નાનાભાઈ વારિખિલ્લને મારા કરતાં મેટું રાજ્ય છે. એક લાખ ગામ! આમ વિચાર ઘેલાતો હતો ત્યારે તેનું મત કહેવા લાગ્યું, “બેશક, આપ્યું છે, વધારે આપ્યું છે પણ તેથી શું થયું. વારિખિતલ તે તારે નાનો ભાઈ છે ને? નાના ભાઈ પાસે વધુ હોય તેમાં ખોટું શું છે ? જે દ્રાવિડ ગઈ કાલ સુધી પોતાના નાના ભાઈના હિતની ચિંતા કરતો હતો. તે દ્રાવિડ હવે તેના અહિતને ચિંતક બની ગયે. આપણું મનમાં જ્યારે કે વ્યકિત તરફ સદ્દભાવ જાગે છે, ત્યારે તે વ્યક્તિના મનમાં પણ આપણુ તરફ સદ્ભાવ જાગે છે તેમજ આપણા તરફ તેને દુર્ભાવ હોય છે, તે તે ઓછો થાય છે અને જે આપણને કે વ્યક્તિ તરફ દુર્ભાવ જાગે છે તેનીજ તેવી પ્રતિક્રિયા તે સામે વ્યકિતના મનમાં પણ જન્મે છે. આ નિયમ અનુસાર વારિખિલ્લ તરફના કાત્રિડના ટૂષની પ્રતિકિયા વારિખિલને પણ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મહિમા 550DYSHISHY ૯ દ્રાવિડની હીલચાલ જાણવાની વૃત્તિ થઈ. એટલે શ્વેતાના એક દૂત-જાસુસને તપાસ કરવા મિથિલા સાફલ્યા, જાસુસ મિથિલા જઇને પાછા આવ્યા અને ત્યાંના સમાચાર આપતાં કહ્યું કે, “આપના મેટા ભાઈને આપ તરફ દ્વેષ જાગ્યા છે અને ગમે ત્યારે લશ્કર લઈને તમારા પર ચઢી આવે તેમ છે. “ હું જાતે જ ખરી માહીતી મેળવવા મેટા ભાઈ પાસે જ'' બીજા દીવસે વારીખિલ્લ પેાતાના વિશ્વાસપાત્ર ત્રણ ચાર અગરક્ષકો લઈ મિથિલાનગરી જવા ઊપડયા. પછી ભાઈને મળવા માટે રાજમહેલમાં સદેશા માળ્યા. જ્યારે વારિખિલ્લ આવ્યાની ખબર દ્રાવિડને પડી ત્યારે તેણે નાના ભાઈને મળવા ના પાડી અને પાછા ચાલ્યા જવાનું કહ્યું વારિખિલલ પેાતાનું થયેલું આ અપમાન સહન કરી શકયા નહી, તેને મળેલા જાકારા ખૂંચવા લાગ્યા. એના ક્રેધાગ્નિ ભડભડાટ સળગવા લાગ્યા. તેણે તલવાર પર હાથ નાખતા કહ્યું, “ આવુ અપમાન સહન કરવાની મને ટેવ નથી. ક્ષત્રિય ખા અપમાનના બદલે લેશે.” ગુસ્સામાં સળગતા વારિખિલ્લ માતે ઘેાડે પેાતાના નગરમાં પાછા ફર્યાં. એનુ અશાંત મન અને ચેન પડવા દેતું ન હતું, તેનું મન અપમાનના બદલા લેવા તલપાપડ થઈ રહ્યું હતું. ખરેખર, Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ( UJJUWAS કાર્તિક પુનમને આપણું આ મન જ આપણને કેટલીકવાર અધે'ગતિમાં લઈ જાય છે. મન જ બંધ અને એનું કારણ છે ને! કહેવાય છે કે જેણે મન જીત્યું તેણે ત્રિલેકનું રાજ્ય જિત્યુ, વારિખિલ્લ મોટાભાઈ પ્રત્યેને. પ્રેમભાવ ભૂલી ગયે હતા તે મોટાભાઈને પાઠ ભણાવવા માંગતો હતે. પછી વારિખિલ્લે પિતાના સેનાપતિને બેમિથિલા નગરી પર આક્રમણ કરવા હુકમ આપે. મોટાભાઈ દ્રાવિડને આક્રમણના સમાચાર મલ્યા એટલે એણે પણ યુદ્ધની તૈયારી કરવા માંડી. યુદ્ધની ઘોષણા થઈ. જ્યાં જુઓ ત્યાં ચારે ચીટે અને શેરીએ યુદ્ધની ચર્ચા થવા લાગી. હથિયારોની સાફ સુફી થવા લાગી. બને ભાઈઓનાં રાજ્યમાં ચુધની જ વાત થવા માંડી. ઠેર ઠેર યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. શુરવીને આનંદ માતો ન હતો. યુદ્ધ ભૂમિમાં મરી આ શુરાએ સર્ગની અપ્સરાને ભેટવા ઇચ્છતા હતા. ભાઈને ભાઈ તરક દ્વેષ? અને તે પણ જમીન માટે? આ છે સંસાર, આવી છે સંસારની માયા! પણ પિતાના કાકા ભરત-બાહુબલિને દાખલ લઇને વારિખિલ પણ ભાઈ સાથે યુદ્ધ કરવાની તૈયારીમાં પડયા. આ સમાચાર મળતાં જ દ્રાવિડે ઝડપી તૈયારી કરીને વારિખિલ્લના રાજ્ય ઉપર ચઢાઈ કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ 'મહિમા 58650AJWU88 ૧e વારિખિલ પણ સેન્સ સાથે સામને કરવા મેદાને પડ્યા. બને ભાઈઓના લશ્કરના પડાવ વચ્ચે કેવળ (૨૦ ગાઉ) પાંચ જનનું અંતર હતું. બન્ને ભાઈઓનાં સૈન્યમાં દસ દસ લાખ હાથી, ઘેડા તેમજ દસ કરોડનું પાયદળ હતું. સૂર્યોદય થયા પછી એક પહેરે યુધ શરૂ થતું અને સૂર્યાસ્ત થતાં પહેલા બે ઘડીએ યુદ્ધ બંધ રાખવામાં આવતું. બન્ને પક્ષે ખાંડાના ખેલ ખેલાવા લાગ્યા. હાથી સ્વારી સામે હાથી વાળે અને ડેસ્વાર સામે ઘેડેસ્વાર લડનાર, પાયદળ સાથે પાયદળ લડવા લાગ્યું. યુદ્ધ પળે પળે ભયંકરતા ધારણ કરતું. એક બીજાના પક્ષના સૈનિકો પડતા હતા. કરુણુ ચીસ પાડતા હતા. “પાનું પાણી ના અવાજે કાને પડતા હતા. જમીન પર ઘવાઇને પડેલા સૈનિકે પરથી હાથી, ઘોડા પગ મુકીને આગળ દેડતા કે , ”' થી A * * 2 w બને પક્ષના સૈનિકો યુધ્ધ કરી રહ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only For Page #20 -------------------------------------------------------------------------- ________________ ' '* * 'કે' ' , કે '| {* * . - -'' '' '' , , , , , , , , , કે * * * ૧૨ ) SSA () કાર્તિક પુનમને મધ્યાહને આ યુધ્ધકાંડમાં ઉતરેલા સાનાને જોઈને સૂર્યનારાયણ જાણે ક્રોધે ભરાયા હતા તે પ્રય કિરણે વરસાવી રહ્યા હતા. રણભૂમિ પર લોહીની નદી વહેતી હતી. તેમાં માનના વાળ જાણે લીલ હોય તેમ લાગતા હતા. સૈનિકનાં કપાયેલાં મસતક અને ધડ નદીમાં વહેતાં મગરમચ્છ જેવાં લાગતાં હતાં કાયર તે આ યુદ્ધની ભયંકરતા જોઈ પ્રાણ ત્યાગી દે. મરણ પામેલાનું ભક્ષણ કરવા શિયાળ અને કુતરાઓ ચે તરફ દેખાડ કરતા હતા. તેમને માટે તે જાણે ઉજાણીનું પર્વ આવ્યું! ગીધ ભક્ષ મેળવવા આકાશમાં ઉડતાં વારંવાર આવ જા કરતા હતા. ક્ષણે ક્ષણે યુદ્ધને રંગ પલટાતે હતે. કયારેક દ્રાવિડનું સૈન્ય વિદ્યાસ કરતું સંભળાતું તો કયારેક વારિખિલ્લનું. પળે પળે પલટાતા આ યુદ્ધમાં કોણ જીતશે એ કેવું સહેલું ન હતું, પણ એક વાત નિર્વિવાદ હતી કે યુદ્ધ દેવીના ખપ્પરમાં ઘણું હે માતા હતા. માથા વગરનાં ધડ ઝઝુમતા, અપાર માનવ સમુહ, હાથી, ઘેડા આદિને સંહાર થઈ રહ્યો હતે. દશ્ય હૃદય દ્રાવક હતું. ભાટ ચારણે અને બંદીજનેનાં શુર ઉપજાવે તેવાં યુદ્ધના ગીતે સંભળાવતા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ મહિમા છisas8888888888888888 ૧૪ - આમ બે સગા ભાઈઓ વચ્ચે જમીન માટે યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ એક દિવસ કે એક અઠવાડિયું નહીં પણ સળગ સાત મહિના સુધી ચુધ્ધ ચાલ્યું. તેમાં હાખો સૈનિકનો સંહાર થયે. માસુ શરૂ થતાં ચુધ અટકયું. એટલે બંને પક્ષોએ તંબુ તાણીને જંગલમાં જ આશ્રય સ્થાનો ઉભા કર્યા. વરસાદે લોહીથી રંગાયેલ રક્તવર્ગ ધરતીને ધાવા માંડી. કુદરતની લીલા જોઈ, ક્ષણ માટે આ માનવ સંહારની વાત ભુલાઈ ગઈ. જાત જાતની વનરાજી ખીલી ઉઠી. ખેતર અનાજથી ભરપુર થયા. લીલાછમ દેખાવા લાગ્યાં. વૃક્ષે નવાં પાંદડાંથી આંખને આકર્ષકવા લાગ્યા. ચામૅર આનંદદાયક વાતાવરણ સર્જાઈ ગયું. ચોમાસાને લીધે પ્રકૃતિરાણ પુર બહાર ખીલી. પક્ષીઓ કેલરવ કરી રહ્યાં હતાં. ઝરણાં ખડખડ કરતા પહાડ પર્વતના કેતરમમાંથી વહી રહ્યા હતાં. મંદ મંદ વાયુ લહેરાતાં સર્વત્ર શાનીનું સામ્રાજ્ય છવાયેલ હતુ. એક દિવસ વિમલ મંત્રીશ્વરે દ્રાવિડરાજાને કહ્યું: “મહારાજ શ્રી! અત્યારે યુદ તે થાય તેમ નથી, તે પ્રાકૃતિક શેભા નિહાળવા શા માટે છે જઈએ ?' Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ) D) કાતિક પુનમના દ્રાવિડે રાજા કાંઈ જ ન મેલ્યા. એટલે વિમલ મંત્રી ફરિ બોલ્યા “ ચાલા વનની શાલા જેવા જઈએ અને મનને આનંદ આપીએ.' : મંત્રીના વિચાર રાજાને ગમ્યા. એટલે મત્રીને લઈને રાજા વનમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં પૂણુરૂપે ખીલેલી પ્રાકૃતિક ગાભા નિહાળતા યુદ્ધ ભૂમિથી દૂર નિકળી ગયા. ત્યાં એક તાપસના આશ્રમમાં આવી પહોંચ્યા. આશ્રમનુ` વાતાવરણ પવિત્ર હતું. એક ઊંચા આસન પર મૃગચમ પાથરીને કુલપતિ સુવલ્ગુ બેઠા હતા. તેમના કેટલાક તાપસ શિષ્યા આસપાસ બેઠા હતા. ઋષભદેવ પ્રભુની માળા ગણતા હતા. મસ્તકે જટાના મુકુટ હતા, ગળામાં દ્રાક્ષની માળા હતી. પાસે કમંડળ પડયું હતું તપ તેજથી તેમનુ મુખ મડળ શાલતુ' હતુ. એટલે કે શાંત મુદ્રામાં હતા. દ્રાવિડ રાજાએ તાપસેાના કુલપતિને વિનય પૂર્ણાંક પ્રણામ કર્યાં. કુલપતિએ હાથ ઉચા કરી આશીર્વાદ આપ્યા. રાગ-દ્દેશથી ભરેલા દ્રાવિડેના મનને આશ્રમનુ દ્રાવિડના મનાભાવ જાણી તેને વાતાવરણ ગમ્યુ. કુલપતિએ ખાધન કર્યુ. • સાત સાત માસથી તમે સગા બે ભાઇઓ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ alfh1 880838888888888 94, 6 US વિમલમંત્રી અને દ્રાવિડ રાજા તાપસને પ્રણામ કરે છે. ખેલી રહ્યા છે, તે પૂજ્ય શ્રી ઋષભદેવ પ્રભુના પોત્રો તરીકે તમને છાજતું નથી જમીનના હક્કની આ લડાઈના અંતે તમે વિજયી નિવડશો તો પણ જમીન તમારી સાથે આવવાની નથી. જ્યારે નિર્દોષ માનવપ્રાણીઓના સંહારનું પાપ તમને લાગવાનું છે. માટે સવેળા ચેતી જઈને તમારા નાના ભાઈને ગળે લગાડે અનંત દુઃખમય આ સંસારમાં લેભને વશ થઈને વધારે દુખી શા માટે થાઓ છે . વળી જેમ ઝવેરી હીરાની પરીક્ષા કરે તેમ કુળપતિએ રાજાનું હૃદય વાંચવા માંડયું અને કહ્યું કે, “હે રાજન ! આ સંસાર અનંત દુખથી ભરેલે છે, કામ, ક્રોધ, લોભ, આદિ શત્રુઓ અતિ ભયંકર Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જ JASSASASSASS કાતિક પુનમન. છે, વળી લોભ રૂપી વડવાનલ આ સંસારસાગરને ચપીને રહ્યો છે સંસારમાં રહેવાથી અનેક કમાં બંધન થાય છે. તમે નરક રૂપી નથને આપનાર આવું ભયંકર યુદ્ધ તમારા નાના ભાઈ સાથે શા માટે કરે છે ? ત્યારે કાવિડ રાજાએ કહ્યું, “હે સ્વામી પૂર્વે અમારા કાકા ભરત ચહેવાતી અને બાહુબલિ પણ એક બીજા સાથે લયાને દાખલે આપીને પિતાને બચાવ કર્યો તાપસ બોલ્યા : “હે રાજન! ભરતકવતિએ પૂર્વ જનમમાં સાધુઓને બહાર લાવીને આપવાની ભક્તિ વડે ચક્રવર્તિ પણ મેળવ્યું હતું. બાહુબળીએ સેવા-ભક્તિ વૈયાવચ્ચ કરીને બાનું અપૂર્વ બળ મેળવ્યું હતું. ભરત ચકવતિ એ તે પોતાનું ચકરત્ન આયુધ શાળામાં પેસતું ન હતું તેથી તેમને પિતાના રાજ્યમાં બાહુબલીને બોલાવ્યા. હતી. છતાં ન આવ્યા, યુદ્ધ કરવું તેથી પડયું હતું. બાહુબળજી એમ માનીને યુદ્ધ કર્યું કે પિતાજી આપેલું રાજ્ય ભરત લેવા ઈચ્છે છે તે હું કેવી રીતે લેવા દઉં ? હું કાંઈ કાયર નથી. હું એની આજ્ઞા વીકારૂં? એટલે એમણે યુદ્ધ કર્યું. પછી અને ભાઇઓ-ભરત અને બાહુબલિએ બાર વર્ષ દેવતાના વચનથી યુદ્ધ બંધ કર્યું હતું. તે બને કાકા કેટલી મહાન હશે તો તમે કેમ કહેતા નથી Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ mfano haya S awah 969 અને એક બીજાને સાચા હદયથી ખમાવી. કર્મોના પત કરીને કેવળજ્ઞાનને પામ્યા હતા. તે શું તમે તથી જાણતા? તમારે તમારા પૂર્વજોનું આ બાબા તમાં અનુકરણ કરવું ઠીક નથી.” કુલપતિના શબ્દએ દ્રાવિડના હદયને વીધી નાંખ્યું. તેમાંથી પશ્ચાતાપનું ઝરણું વહેવા માંડયું , મોટાભાઈ તરીકેનો ધમ ચૂકયાને ખેદ તેને ઘેરી વસે. તાપસના સબોધથી દ્રાવિડમાં સાચે વિવેક . કુલપતિને આભાર માનીને કહ્યું, “આપે આજે મને નરકમાં પડતા અટકાવ્યા. હવે હું યુધ્ધ નહિ કરુંતે પિતાની છાવણમાં પાછા ફર્યો ત્યારે સૂર્યાસ્તનો સમય થવા આવ્યો હતો. આખી રાત અજપામાં વીતાવીને સવાર થતાં નિત્ય કામ પતાવીને નિત્ય જિન પૂજા માટે સાથે રાખેલ શ્રી ગષભદેવની પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા કરી ને દ્રાવિડ રાજા એટલે પિતાના નાના ભાઈ વારિખિલ્લની છાવણી તરફ રવાના થયો. ઊંચા આસન પર બેસીને પ્રભાતના સૂર્યની શેભા નિહાળતા વારિખિલ્લએ પિતાના મોટા ભાઇને પિતાની છાવણી તરફ એકલા આવતા જોયા એટલે તે પહેરે કપડે જ તેમને સત્કાસ્વા સામે ગયે. તે મોટાભાઈના ચરણમાં નમી પડ, રે ટલે દ્રાવિડે તેને પ્રેમથી ભેટી કૃતાર્થતા અનુભવવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮ 888888888888888 કર્તિક પુનમને uT NEW : S MSW છhe * 2A વારિખિલ્લ અને દ્રાવિડ પ્રેમથી ભેટે છે. ભાઈનો આવો પ્રેમ જોઈને દ્રાવિડે કહ્યું, “ભાઈ! આ રાજપાટ નાશવંત છે, ધર્મજ એક સાચું તત્ત્વ છે હું તો આ રાજ્ય છોડી તાપસ વત ગ્રહણ કરીશ.' ભૂતકાળને ભૂલી જઈને બંનેએ સદભાવ વડે વર્તમાનને મધુર બનાવી દીધો. “મોટાભાઇ, “આપને મારું રાજ્ય જોઈએ છે ને ? વારિખિલ્લે આલિંગન દેતાં પુછયું. તમારા જીવનમાં એકાએક આવું પરિવર્તન શાથી થયું વારિખિલે ફરી પૂછયું. “આપ વડીલ હોવા છતાં મને સામે પગલે ક્ષમા માગવા આવ્યા તેથી.' દ્રાવિડે ખુલાસો કર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ weh aaaaaaaaaaaaaaaa PC: - “મને આ સુંદર હિતશિક્ષા, પાસેના આશ્રમમાં રહેલા સુવભુ તાપસે આપેલી. તમે બંને ભાઈ. ભગવાન શ્રી રાષભદેવના પૌત્ર થઈને લડે તે સારું ન ગણાય. એમ કહીને તેમણે મને સાચે રાહ બતાવ્યો હતે. આપણું સદભાગ્ય કે સમયસર આપણને એક સાથે સદબુદ્ધિ સુઝી.' એમ કહીને વારિખિલ વિડીલ બંધુને પિતાનું રાજ્ય ગ્રહણ કરવાને આગ્રહ કરવા લાગ્યા, - પછી વારિખિલ્લે પિતાના અવિનયની ક્ષમા માગીને દ્રાવિડને કહ્યું, “મને આપની સાથે યુદ્ધમાં ધકેલનાર રાજ્યને મેહ હવે મારા મનમાં નથી રહે, માટે મારું રાજ્ય આપ સંભાળી લો.' પણ હવે દ્રાવિડરાજા, રાજ્યપાટ છેડીને ધર્મના સામ્રાજ્યમાં પ્રવેશ કરવા ઉત્સુક થયા હતા, વારિખિલ પણ તેજ નિર્ણય કરી ચૂક્યા હતા. ધર્મ માર્ગમાં આત્મ કલ્યાણના માર્ગે આગળ વધીએ. આપણા પૂર્વજો એ પણ રાજપાટ છોડીને સાધુવન અંગીકાર કર્યું હતું. એટલે બંને રાજવીબંધુઓ એ પિતાના પુત્રોને બોલાવીને જરૂરી શિખામણ આપી અને રાજ્ય તેમને સેંપી દીધું. - રાજ્યને પરિગ્રહ છોડીને હળવા બનેલા બંને અંધુઓ દશ કરોડ પુરૂષે સાથે સુલ્સ નામના તાપસના આશ્રમમાં આવ્યા, Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૦ DO) 999) ક્રાતિક પુનઅવેર વેર-ઝેર ભૂલીને આવી રહેલા બન્ને ભાઈઆને જોઇને કુલપતી સુવલ્ગુ રાજી થયા. અને ખાસ સસાર-સાગરના ત્યાગ કરીને મીઠા ધસાગરમાં દાખલ થવા આવ્યા છીએ. માટે હું સ્વામી! આપ અમને તાપસ ત આપે. અને ભાઇઓની આ વિનતિ સ્વીકારીને સુવષ્ણુએ તેમને તાપસને છાજતું વ્રત ગ્રહણુ કરાવ્યું. તેઓ તાપસના આશ્રમમાં રહેવા લાગ્યા. આ અવસર્પિણી કાળના ત્રીજા આરાની આ વાત છે. શ્રી જિનધના સાચા બેય નહિ મળવાથી અને આ તાપસ અને ભાઈ એ કંદમૂળ વાપરતા હતા. તેમજ સરિતામાં સ્નાન કરવા જતા હતા. શ્રી ઋષભદેવજીનું ધ્યાન ધરતાઅને તેમના નામનું જાપ કરતા હતા. બંનેના કષાય ખૂબ પાતળા હતા. ઉંઘ પણ અલ્પ હતી. અને આશ્રમમાં રહીને સમજ મુજબના તપ કરતા હતા. આ રીતે તેઓએ એક લાખ વર્ષ જેટલા કાળ પસાર કર્યાં. પછી જોગાનુજોગ શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવા નીકળેલા મહાવ્રતધારી સાધુ ભગત તેાએ તે તાપસાના આશ્રમ પાસે વનમાં પધાર્યા. બધા તાપરા તે આવેલ સાધુ ભગવંતા બહુમાનપૂર્ણાંક સત્કાર કર્યાં. વદના કરી મુનિ ભગવાએ તે તાપસાને બ્રુસ લાભ આશિલોદ આપ્યા. ભૂમિ પૂજીને એ ઝડ નીચે બેઠા-સ્થિરતા કરી. For Personal and Private Use Only Jain Educationa International Page #29 -------------------------------------------------------------------------- ________________ menu B6000WHHAHAAHAHA. 29 . It ચકલીને નવકાર મંત્ર વિગેરે સંભળાવે છે. તે વખતે એક ઝાડની ડાળ પરથી એકાએક એક ચકલી નીચે પડી. ચકલી તરફડવા માંડી. તે જોઈને સાધુ ભગવંતેને લાગ્યું કે, “તે હવે ઝાઝું જીવે તેમ નથી. તેથી વાત્સલ્યપૂર્વક ચકલાને શ્રી નવકાર મહામંત્ર સંભળાવ્યો. ઠેઠ તેની પાસે સરકીને વિમળગીરીને મહિમા સંભળાવ્યો. શ્રી નવકાર અને વિમળગિરીનો મહિમા સાંભળતી સાંભળતી તે ચલીને જીવ પ્રથમ કલપમાં દેવરૂપે જન્મે. દેવભવ પામેલે ચકલીને જવ, થોડા જ સમયમાં દેવરૂપે પિતાના ઉપકારી મુનિરાજે પાસે જઈને તેમના ચરણમાં ન. . દેવના મુખમંડળની કાન્તિ જોઈને હાનિ Jain Educationa International For Personal and Private Use Only For Page #30 -------------------------------------------------------------------------- ________________ | ૧ રર WASWAJANANAS કાર્તિક પુનમને તાપસ તથા વારિખિલને આશ્ચર્ય થયું. એટલે તેમણે મુનિરાજને પૂછ્યું કે, “આ દેદીપ્યમાન પુરુષ કેણ છે ?' મુનિરાજે કહ્યું, “તમારી નજર સમક્ષ જે ચકલી એકાએક ઝાડ પરથી પડી ગઈ હતી. તેમ જ જેને મેં શ્રી નવકાર સાથે વિમળગિરીનો મહિમા સંભળાવ્યો હતો. તેજ ચકલીને જવ હવે દેવ Tી થઈને અહિં આવ્યો છે. દેદીપ્યમાન જે દેવ -- તમારી સામે દેખાય છે તે જ છે, આ આત્મા શ્રી શત્રુંજ્ય ગિરિરાજને વંદન-પૂજન કરીને અહિં આવ્યા છે તેથી તેને ઉલ્લાસ ભાવ અધીક છે.' || ARI || HTT111,1'. દલસુખ દેવને પણ શ્રી શત્રુંજય ગિરિરાજનાં દર્શન ગમે છે. તે સાંભળીને બંને તાપસ ભાઈઓને પણ મનમાં શ્રી શત્રુંજય ગિરિરાજનું મહાત્મય જાણુ વાની ઉત્કંઠા થઈ. એવામાં નમિ અને વિનમિ નામના વિદ્યાધરના એ પ્રશિષ્યો આકાશ માર્ગે તે આશ્રમમાં આવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ છે અને પુંડરીક લિમીગિરિ સતા મહિને 16. BOAøøøøaaaaahoo R3 એટલે દ્રાવિડ અને વારિખિલ તથા બધા તાપસીએ તેમને વંદન કર્યું. તે ખેચર મુનિરાજે એ સર્વ તાપને ધર્મલાભ રૂપ આશિર્વાદ આપે. પછી તે તાપસેએ વિનયપૂર્વક પૂછયું, “ આપ કયાં જઈ રહ્યા છે ભગવાન ? ત્યારે તે પ્રશિષ્યએ ધર્મલાભ આપીને કહ્યું, અમે પુંડરીક-ગિરિની યાત્રાએ જઈ રહ્યા છીએ એ પુંડરીક-ગિરિને વિમળગિરિ પણ કહે છે અને શ્રી શત્રુંજય ગિરિરાજ પણ કહે છે. તેના મહિમાને પાર નથી. જે હવે તમે સાંભળે.' એમ કહીને વિદ્યાધરના એક શિષ્ય બેલ્યા અનંતા મુકિત માસે દુસ્ત્ર તીર્થ પ્રભાવતા સેક્ષ્યતિ બહsધ્યત્ર શુદૂચારિત્ર ભુષિતાઃ લાલા અથ - આ શ્રી સિદ્ધાચળ તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રવંત અનંતા આત્માઓ મુકિતમાં ગયા છે, અને અનતા હવે પછી સિદ્ધિપદને વરશે. હે મહાનુભાવો ! એ ગિરિરાજ ત્રિભુવનમાં અજોડ છે. તેના કાંકરે-કાંકરે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. અધ્યાત્મની લત્તર ગંગ ત્યાં અહર્નિશ વહે છે એટલે તે ગિરિરાજની સ્પર્શના કરનારના આત્માને સ્પર્શવાથી વિષય-કષાય નબળા પડે છે. તે શાશ્વતું મહાતીર્થ છે. . (શ્રી આદીનાથ પ્રભુ આ મહાતીર્થમાં પૂર્વ ૯ વાર પધાર્યા હતા. ૮૪ લાખને ૮૪ લાખ ગુણતાં Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ 2x womanwoodCBA stfrit * એકપૂર્ણ થાય તે ગુણાકારને ૯ના આંકડા વડે ગુણતાં જે સંખ્યા થાય તે મુજબ છે. (૬૯૫૪૦૦૦૦૦e પૂર્વ ૯ વાર એટલે “પૂર્વે ૯૯ વખત એ જે અર્થ કેટલાક ભાઈઓ/ કરે છે, તે ૮૪ લાખ પૂર્વના પ્રભુના આયુષ્યકાળ સાથે જરા પણ બધ. બેસતું નથી. ફક્ત ૯ વાતો આજે પણ મહાતીર્થ ની યાત્રા અનેક પુણ્યાત્માઓ કરે છે. - આ જ મહાતીર્થમાં નમિ-વિનમિ વિદ્યારે ફાગણ સુદ ૧૦ ના દિવસે બે કરોડ મુનિઓ સાથે પુંડરીક ગણધરની જેમ મોક્ષે ગયા હતા. પૂવે અનંત જ્ઞાન ગુણના ભંડાર શ્રી રાષભ દેવ પ્રભુજીના ગણધરો વગેરે ઘણુ કેવળી ભગવંતેના વચનેથી અમે આ મહાતીર્થનું માહાસ્ય જાણ્યું છે, કે આગામી કાળે આ મહાતીર્થને સ્પશીને ઘણું આમાઓ મુકિત પામશે. ' શ્રીદસરથજીના પુત્ર શ્રી રામચન્દ્ર રાજર્ષિ ત્રણ કરોડ મુનિઓ સાથે સિદ્ધિપદને પામશે. પાંડવો ૨૦ કરોડ મુનિઓ સાથે મુકિત પદને પામશે. - શ્રી યાચાપુત્ર એક હજાર મુનિવરે સાથે સિદ્ધિપદને પામશે. શુક્ર આ એક હજાર ચનિરાઘવે સાથે મુકિતવને વાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ મહિમા ÆY YYYY) ૫ સેક્ષક રાજષિ પાંચઞા મુનિવર સાથે પરમ પદને પામશે. શ્રી નારદ અક્ષયપદને પામશે. મુનિ ૯૧ લાખ મુનિવરો સાથે શ્રી સાંખ-પ્રદ્યુમ્ન મુનિવરા સાડા ત્રણ (સાડા આઠ) કરાડ મુનિવરા સાથે મેાક્ષમાં જશે, શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં અસ ખ્યાત કોટિ લાખ મુનિવરા આ પરમ તારક શ્રી સિદ્ધગિરિ પર મોક્ષે ગયા છે. આ મહાતીર્થના પૂરા મહિમા કેવળજ્ઞાની ભગવંતા પણ વણવી શકે તેમ નથી. તેમનામાં તેથી શકિત હોવા છતાં, પૂરા વણુન માટે (જે આયુષ્ય જોઇએ તે તેમને પણ હાતુ નથી. અર્થાત્ ૮૪ લાખ પૂર્વનુ આયુષ્ય પણુ) તીર્થાધિરાજના પૂરા મહિમા ગાવા માટે આછુ પડે, શ્રી નમિ-વિનમિ મુનિના વિદ્યાધરાના પ્રશિજ્યના મુખે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલ તીના આ મહિમા સાંભળીને દ્રાવિડ અને વારિખિલ્લ તથા બીજા કેટલાય તાપસેા ભાવથી તેઓની સાથે યાત્રા કરવા ચાલ્યા. 27 મુનિભગવંતે અને તાપસે વિહાર કરતા રતા વચ્ચે આવતા ગામ, નગરામાં થાડી સ્થીરતા કુરતા અને ભાવિકાને ધર્મદેશના આપતા આગળ આગળ વિચરતા જાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ pris 500000 00 Bilaos yarat - આ મહાતીર્થની યાત્રા છ પાળવાપૂર્વક કરવાનું વિધાન છે. છારી એટલે (૧) સમ્યકત્વધારી (૨) પાદચાથી (૩) સચિત્ત પરિહાથરી (૪) એકાસણકારી (૫) બ્રહ્મચાણી, (૬) ભૂમિશયનકારી. આ છ ફી પાળ વવાની આત્માના છ અરિ એટલે ચાર કષાય અને રાગ-દ્વેષને સંપૂર્ણ ક્ષય કરવાની અપૂર્વ ક્ષમતા યાત્રાળુઓમાં ક્રમશઃ પ્રગટ થવા માંડે છે. આ સમિતિ સાચવીને વિહાર કરતા વિદ્યાધર મુનિઓની સાથે ચાલતા દ્રાવિડ અને વારિખિલ્લએ માગમાં વિદ્યાધર મુનિ ભગવંત પરિચય અને વાતચિત કરતા ખૂબ ભાવ ઉલ્લાસ વળે. પોતાના હાથે લેચ કરીને (માથાના વાળ ઉખેડી નાખીને ભગવાન ગઢષભદેવને સાધુ પ્રેમ પાંચ મહાવ્રત પૂર્વક સમ્યગૂ સાધુ ધર્મ અંગીકાર કર્યો, ગિરિરાજને ભેટવાની ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વક •. . મને છે " wiry. - + : તિથષિરાજ શ્રી શત્રુંજયનું વર્તમાન દશય Jain Educationa International For Personal and Private Use Only For Page #35 -------------------------------------------------------------------------- ________________ High aaaaaaaaaaaaaaaas psi વિહાર કરતા બધા મુનિભગવંત-યાત્રાળુઓ દૂરથી ગિરિરાજને જોઇને આનંદીત થઈને નાચવા માંડ્યા. આંખડીએ રે મેં આજ શેત્રુંજો દીઠે રે. - સવા લાખ ટકાને દડો લાગે મને મીઠે રે." એવો ભાવ તેમના હૃદયમાં જાગે, ગિરિરાજના પહેલા પગથિયે પગ મૂકતાં તેમના હદયમાં ચાનંદનો ઉદધિ ઉછળવા લાગ્યા. રૂંવાડે-રૂંવાડે હર્ષના દીવા થયા. આંખોમાંથી અપૂવ હર્ષનાં આંસુ ટપકવા માંડયા. જ્યારે તેઓ દેવાધિદેવના ભવ્યાતિભવ્ય મંદિરના દરબારમાં પહોંચ્યા ત્યારે તેમને હર્ષ હૈયાને બંધ તોડીને સ્તવનરૂપે વહેવા માંડયો. તેમણે પેટ ભરીને આંખે નિરખ્યા મરૂદેવા માતાનાનંદને ! નાભિલ ચંદને !! પ્રથમ તીર્થંકર પરમાત્માને !!! શ્રી હષભદેવ સ્વામીને ! યાત્રાભાવવાળા મુનિરૂપ યાત્રાળુઓનાં અંતર કરણ વાંચીને વિદ્યાધર મુનિએ તેઓને કહ્યું: “હે મુનિએ ? તમારાં અનંત કાળનાં સર્વ પાપ આ સિદ્ધક્ષેત્રની યાત્રાથી નાશ પામશે, માટે તમે તપ-જપમાં શૂરાતન કેળવીને અહીં જ રહે છે. * આટલું કહીને બંને વિદ્યાધર મુનિઓ ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી ગયા. . . પછી દ્રાવિડ, મુનિ ભગવંત અને વારિખિલ મુનિ ભગવંત તથા દશ કરેડ મુનિઓ અપૂર્વ ભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ SSSSSSSS SS તિક પુનમના ઉજાસ સાથે તપ કરતા તીર્થયાત્રા કરીને કર કને ક્ષય કરવા માંડ્યા. સિદ્ધક્ષેત્રની પવિત્રતા રજના સતત સ્પશે સર્વ કર્મક્ષ રજને આત્માના સર્વ પ્રદેશમાંથી ખંખેરીને તેઓ સર્વે કાર્તિક પૂર્ણિમાને શુભ દિવસે પરમપદને-માક્ષને પામ્યાં. આમ ચાતુર્માસ પુરૂં થતાં જ આવતી કાર્તિકે પૂર્ણિમાએ પ્રકાશતા પુણુ ચદની જેમ કાતિક પૂર્ણિમાની યાત્રાને મહિમા પણ જગતમાં પ્રકાશિત થયે. જે આ પાંચમા આરાના અંત સુધી પ્રકાશિત રહીને અગણિત આત્માઓને ભવયાત્રાને અંત આણનારી તીર્થયાત્રાને ભાવયાત્રા રૂપ ઉત્કૃષ્ટ લાભ આપતા રહેશે. કેઈ અનેરે જગ નહિ. એ તીરથ તેલે. એમ શ્રી હરિમુખ આગળ શ્રી સીમંધર બેલે શ્રી સીમંધર પરમાત્માના આ વચને ને વિવિધ અંગીકાર કરીને આપણે શ્રી સિદ્ધાચળ મહાતીર્થનો યાત્રાને વધુમાં વધુ લાભ લેવા જોઈએ. તેમાંય કાર્તિક પૂર્ણિમાની યાત્રાને લાભ તે દરેકે દરેક ભવ્યાત્માએ અચૂક લેવા જોઇએ. - દરેક આરતક દર્શનોમાં પૂનમને આગ મહિમા છે જ, તેનું કારણ એ છે કે તે દિવસે પૃથ્વી પાણી અને વનસ્પતિ સહિતના વાયુમંડળમાં ઉલ્લાસની ખાત્રા વિવાહય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ hisau ANOS CADAS CASUAUGU : એટલે છારી પાસે પૂનમના દિવસે તીથી માત્રા કરવાથી અપૂર્વ જીલ્લાસ પ્રગટે છે. તેમાંય સિદ્ધાચળ મહાતીર્થની યાત્રા કરવાથી તે અધિકાધિક આત્મ કલ્યાણકને લાભ થાય છે. જે એટલું વિચારીએ કે જેનું શુભ નામ સિદ્ધક્ષેત્ર છે, તેની વિધિ અને બહમાનપૂર્વક સ્પશના કરીએ, તે આપણું કર્યું કાર્ય સિદ્ધ ન થાય ? અર્થાત પરમપદ પર્વતનાં સર્વ કાર્યો સિદ્. થાય. તેમાંય કાર્તિક પૂર્ણિમાને પ્રભાવ તે. અદભુત અને અને છે. ' ચાર-ચાર માસથી અતિ દીર્થ પ્રતિક્ષા પછી. દેવાધિદેવનાં દર્શન કરીને અનોખો ઉમકે પુણ્યાત્માઓના હદયમાં હેય તે સ્વાભાવિક છે. બહારગામ ગયેલે પિતાને સ્વજન ચાર માસ પછી ઘેર પાછા ફરે છે, તે ઘરનાં માણસો તેને જોઈ ભેદીને રાજીના રેડ થઈ, માણસો આદર કરતા હોય છે તેમાં જરૂર અનુભવતા હોય છે. સ્તવનપંકિતઓ ગાતા ગાતા ગિરિરાજની જય તળેટીમાં પ્રવેશ કરે તે પણ જીવનને એક અપૂવલહાવો છે. અને તે લહાવે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉત્કૃષ્ટપણે લઈ શકાય છે. કાણુ કે તે દિવસે હજારે આંખો ભી શેરગિરિ-દશનમાં મુશ્વ છે. આની પ્રજાના અન્ય માં પણ કાતિક પૂનમને મહિમા છે જ, પણ જે મહિના Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ 30 GAGAGAW000 so's yahat સ્તર પર આ પર્વની આરાધના આપણે કરીએ છીએ તેવા પ્રકારની આરાધના અન્યત્ર આપણે જોવા નથી મળતી. વિવેકી આત્માઓ આ મહાતીર્થની જરા પણ આશાતના કરતા નથી. ઉનાળાની ઉગ્ર ગરમીમાં પણ બપોરે ભાગ્યશાળીઓ ઉઘાડા પગે યાત્રા કરે છે. માર્ગમાં પરમ પાવન ગિરિરાજ ઉપર કે પદાથ વાપરતા-ખાતા નથી. સંસાર સંબંધી વાતચિત પણ કરતા નથી. શકિત મુજબ તપ કરીને યાત્રા કરે છે. દેવાધિદેવની ભકિતમાં શ્રેષ્ઠ તેમજ શુદ્ધ દ્રો વાપરે છે. કેઈ યાત્રાળુ બીજા યાત્રાળુઓને દભવતો-સતાવતું નથી. તેમાંય કારતક સુદ પૂનમે તો અનેક ભાગ્યશાળીઓ છઠ (બે સળંગ ઉપવાસ) કરીને શ્રી સિદ્ધગિરિની યાત્રા કરે છે. જેઓ છઠ નથી કરી શકતા. તેઓ એકાસણું કરે છે. અથવા તે નાનું મોટું પચ્ચકખાણ લઈને જ તીર્થયાત્રાનો મહાન લાભ લે છે. - શાસ્ત્રો કહે છે કે “તીર્થ ક્ષેત્રે કૃતં પાપમ્ વજ સપે ભવિષ્યતિ તીથની છાયામાં મન, વચન અને કાયાથી કઈ પ્રકારનું પાપ કરવું જોઈએ નહીં. આ કથન માર્મિક છે. વિચારીને અંતરમાં સંઘરવાથી મોટું આત્મહિત થાય છે. તે Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ મહિમા . & લે છે તો તે ૩૧ છે રહસ્ય એ છે કે, જે જીવને તીર્થના તારક વાતાવરણમાં પણ પાપ કરવાની દુર્બુદ્ધિ પશે, તેના જીવનને આંતરિક સ્તર ખરેખર કનિષ્ટ પ્રકારને ગણાય. માટે જ જ્યાં જઈને તરવાનું છે. ત્યાં જઈને તે ડુબવાના દુષ્ટ વિચારનો શિકાર બને છે. તીર્થમાં અશુભ વિચાર આવે તો પણ સમજી લેવું કે, હું ભારે કમી છું. માટે તે કર્મોને ખત્મ કરવા માટે આધક ભાવપૂર્વક તીર્થના તારક વાતાવરણમાં સ્નાન કરવું જોઇએ અને માંકડા જેવા મનને પ્રભુની ભક્તિમાં જ પરેવી દેવું જોઈએ, - કેઈપણ તીર્થ જ માણવા માટે નથી જ, પણ આત્મખેજ માટે જ છે. શ્રી સિદ્ધક્ષેત્રની તે આપણે જેટલી સાચી ભક્તિ કરીશું તેટલી વધુ શક્તિ આપણે કર્મોના ક્ષય માટે હાંસલ કરી શકીશું. અને તેમાંય કાતિક પૂર્ણિમાના દિવસની તે આપણે જેટલી ઈજજત કરી તેટલી અધિક લિજજત આપણને શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં આવશે. તેમ છતાં જે ભાઈ બહેને મંદ પુણ્યના કારણે કાર્તિક પૂર્ણિમાએ શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા ન જઈ શકે તેમણે પોતાના ગામ બંધાતા શ્રી ગિરિરાજના પદનાં દર્શન વિધિપૂર્વક તો અવશ્ય કરવાં જ જોઈએ. કે જેથી ગિરિરાજની યાત્રા કરવાનું પુણ્ય તો થોડા વખતમાં પ્રાપ્ત થઈ શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ 37 SAKSASS CASAASASKS sara's Handt એમ કહેવું કે અમારા ગામના દહેરાસરમાં પણ શ્રી આદિનાથ દાદા બિરાજે છે. અમે ત્યાં જ તેમનાં દર્શન કરી લઈશું. મૂળ મહત્વ તો દહેરાસરમાં જઈને શ્રી આદિનાથ દાદાનાં દર્શન કરવા તેનું જ છે ને! પણું આમ બોલવું તે યુક્તિસંગત પણ નથી તેમજ શાસ્ત્રસંગત પણ નથી કારણ કે આપણે ક્ષેત્રને આગ મહિમા હોવાનું સ્પષ્ટ શાસ્ત્રોમાં વિધાન છે. જે ભાવ ગિરિરાજના વાતાવરણમાં જાગે છે તે નગરના દહેરાસરમાં ભાગ્યે જ જાગે છે. માટે દરેક અપેક્ષાએ શ્રી સિદ્ધાચલતીર્થ અજોડ છે. અદ્વિતીય છે. તેવી જ અજોડ કાર્તિક પૂર્ણિમા છે. શ્રી સિધ્ધાચલતીર્થ અને કાર્તિક - પૂર્ણિમાને જોગ એટલે સોનામાં સુગંધ. ભવસાગરથી પાર ઉતારનારા આ તીર્થરાજની શ્રેષ્ઠ પ્રકારે ભકિત કરીને આપણે પણ ભવજળી તરીએ ! એજ કલ્યાણકારિ શુભ ભાવના !! શાસનસ્ય કૃતા સેવા તયા પ્રાપ્તસુકમણ: શાસને એ રતિ: શુન્ના ભજનમનિ જમનિ ૧ મેં આ લેખની રચના વડે શાસન સેવા કરી, તેનાથી મતે જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી ભવો ભવ મારી જૈન શાસનમાં નિર્મળ ગ્રીતિ પ્રાપ્ત થાઓ.” Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પાષ દશમીના મહિમાં સંચાજક : શાસન પ્રભાવક, મરૂધર રત્ન, નિડરવક્તા, સાહિત્યાચા મુનિશ્રી નિરજનવિજયજી મહારાજ પૂજ્ય પ્ર પ્રકરણ ૧. આ ભરતક્ષેત્રમાં મગધ્રદેશની રાજધાની રાજગૃહીમાં હતી. આ નગરી અનેક ઉંચા મહેલા, પ્રાસાદો (જૈનરૌત્યા) તથા હવેલીએ વડે શુશાભિત હતી. તેમાં અનેક પ્રકારના મજારા તેમજ અનેક કરાડાધિપતિઓ ને લક્ષાધિપતિ ધનાઢા પણ હતા. આજથી લગભગ પચીસેા વર્ષ પહેલાં આ મગધ દેશમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને સા પુત્રો હતા. રાજાએ પુત્રોની પરીક્ષા કરી તેમાં સૌથી બુદ્ધિશાળી તથા પરાક્રમી નિવડેલા શ્રેણિક નામના પુત્રને રાજ્યગાદી સાંપી. આ શ્રેણિક રાજાએ પેાતાના પરાક્રમથી પડોશના રાજાઓને હરાવી પેાતાના રાજ્યમાં વધારા કર્યાં હતા. વળી એ રાજાને પાંચસો મંત્રીઓમાં શ્રેષ્ઠ અલયકુમાર નામે મત્રીશ્વર હતા. આ અભયકુમાર તે શ્રેણિક રાજાના જ પુત્ર હત્તા શ્રેણિક મહારાજા તથ્ય અભયકુમાર અંને જણા તે વખતે વિચરતા વીસમા તીથ કર શ્રી મહાવીર ામીના પરમ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૦ SSUUUUઈઈઈઈઈઈઈઈ પણ દશમીને ભક્ત હતા. વળી શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત ઉત્પન્ન થયું હતું તેને રાજ્ય કરતાં કરતાં કેટલાય વર્ષો થયાં હતાં. આ મહાવીર સ્વામીનું મૂળ નામ શ્રી વર્ધમાનકુમાર હતું. તેઓ ક્ષત્રિયકુંડ નામના નગરના સિદ્ધાથ નામના રાજાના નાના પુત્ર હતા તેમના મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું. તેમને સુદર્શના નામે એક બહેન હતી. તેમની માતાનું નામ ત્રિસલા રાણી હતું. આ ત્રિસલા રાણું તે વખતના પ્રસિદ્ધ ચેડા રાજાની બહેન હતી. એટલે ચેડા રાજા મહાવીરસ્વામીજીના મામા થતા હતા. આ પ્રભુ જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી રાજાના ધન વગેરેમાં વૃદ્ધિ થતી હેવાથી પિતાએ તેમનું નામ વર્ધમાન કુમાર શખ્યું હતું. પ્રભુની બાલ્યવસ્થામાં દેવે તેમની પરીક્ષા કરી હતી અને તેમાં તેમની વીરતા જોઈને દેવેએ મહાવીર એવું નામ તેમનું પાયું હતું. તેઓ ત્રીસ વરસની ઉંમર સુધી ઘરવાસમાં રહ્યા હતા. ત્યારપછી આ સંસારને અસાર જાણી દીક્ષા લીધી. પછી સાડા બાર વર્ષ સુધી તેમણે ઘણી ઉગ્ર તપસ્યા કરી. દેવ તથા મનુષ્ય વડે કરાચેલા ઘર ઉપસર્ગો સહન કર્યા અને છેવટે જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી લોકાલોકના Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ SP) ૧૧ મહિમા (JN)JN*P તમામ ભાવેને જણાવનારૂ કેવળજ્ઞાન તથા કેવળ દેશન પ્રાપ્ત કર્યુ.. પ્રભુશ્રી મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી તેઓ અનેક સ્થળાએ વિહાર કરતા કરતા ઉપર જણાવેલી રાજગૃહી નગરીના બહારના ઉદ્યાનમાં સમેાવસર્યાં, તે વખતે તેમની સાથે ગૌતમસ્વામીજી વગેરે અગિયાર ગણધરા તથા ચૌદ હજાર સાધુઆના પરિવાર હતા. [171181111 {1}}}}][4] Jain Educationa International પ્રભુશ્રી મહાવીર સ્વામીજી રાજગૃહીના ઉદ્યાનમાં સમાવસર્યાં છે એ હકીક્ત વનપાલકના મુખથી સાંભળી શ્રેણિક મહારાજા ઘણા હર્ષ પામ્યા અને નગરના લેાકાને સાથે લઇને તે પ્રભુને વાંઢવા ខូចអារម 111], VIJ માટે મેટી ધામધુમપૂર્વક સમવસરણમાં આવ્યા, ને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તે ચિત સ્થાને બેઠા. નગરના લેાકા પણ પેાતાના ચાગ્ય સ્થાને બેઠા. For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જીજી (જી) પોષ દશમીને સંસારમાં ડુબતા. જીવાના ઉદ્દાર કરનારી અમૃત સમાન મધુરી વાણી વડે પ્રભુએ દેશના આપી. તેમાં તેઓએ વિશેષતાથી જણાવ્યું કે “ જીવદયાનું પાલન કરવું કારણ કે જીવદયા વિના ધસ નથી, ઇન્દ્રિયાનું દમન કરવું', કારણ કે જ્યાં સુધી જીવ ઇન્દ્રિયાને વશ ન કરે ત્યાં સુધી તેનાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી. ઇન્દ્રિયાને દમવાના હમેશા યત્ન કરવા હમેશા સત્ય વચન ખેલવું, આજ મુખ્યપણે ધર્મના સાર છે. માટે જીવદયાનું પાલન કરા, સત્ય વચન બેલે અને ઇન્દ્રિયાને વશ કરી તે જ આત્મકલ્યાણ થશે,” ઉપર પ્રમાણેની પ્રભુજીની ધ દેશના સાંભ ળીને કેટલાક જીવાએ પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ ક્યુ.. કેટલાક જીવાએ દેશિવરતિ ભ્રમ એટલે શ્રાવક ધમ અગીકાર કર્યાં, અને કેટલાક જીવા સમકિત પામ્યા એટલે કે શુદ્ધ દેવ ગુરૂ ધ ઉપર શ્રદ્ધાવાળા થયા. પ્રભુની દેશનાને અંતે શ્રેણિક રાજાએ એ હાથ જોડીને પ્રભુને નમીને વિનતિ કરતાં પૂછ્યું.. “ આ પાષ માસની અંદર સૌથી ઉત્તમ દિવસ કર્યો છે? તે અમારા ઉપર કૃપા કરીને જણાવા શ્રેણિક મહારાજાના પ્રશ્નના જવાબમાં પ્રભુએ જણાવ્યુ: Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ H&H OO0000066AA80AH 13 હે શ્રેણિક રાજા! આ પિષ મહિનાની દશઅને દિવસ સૌથી શ્રેષ્ઠ છે. ત્યારે મહારાજાએ ફરીથી પ્રભુને પૂછયું: “આ દિવસ શ્રેષ્ઠ હેવાનું શું કારણ છે ? " પ્રભુએ જણાવ્યું , “આ દિવસે મારી પૂર્વે થએલા તેવીસમાં તીર્થપતિ શ્રી પાર્શ્વનાથનો જન્મ થયો હતો. માટે આ શ્રી પાર્શ્વનાથના જન્મકલ્યાણકનો દિવસ છે અને કલ્યાણકના દિવસે પવ તરીકે ગણાય છે. કારણ કે જીવાતા આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપી દ્રવ્ય રાગોને નાશ કરનાર હોવાથી તેમજ પરંપરાએ ભાવ રંગે રૂપ કર્મનો નાશ કરનાર હેવાથી તથા કલ્યાણક એટલે દ્રવ્ય મંગલ રૂપ સંસારના સુખ તથા ભાવ મંગલ રૂપ મેક્ષના સુખ આપનાર હોવાથી કલ્યાણક કહેવાય છે. આ દહાડે કલ્યાણકને હેવાથી તેની વિશેષ ઉત્તમતા છે. તે વખતે શ્રેણિક મહારાજાએ પૂછયું: * “હે પ્રભુ ! આ તિથિની આરાધના કરનાર કઈ જી પૂર્વે થઈ ગયા છે ખરા ? પ્રભુએ જણુવ્યું: - “સુરદત્ત નામે શેઠ આ તિથિની આરાધના કરીને આત્મકલ્યાણ કરી ગયા છે. શ્રેણિક મહારાજાએ પ્રભુને વિનંતિ કરતાં ફરીથી કહ્યું : હું પ્રભુ ! શ્રી પાર્શ્વનાથ પ્રભુની તથા સુરદત્ત Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ 18 Bauhaaaaaaaaaa ulo sa 141264 શેઠની કથા કહેવા અમારા ઉપર કૃપા કરશો.* જવાબમાં પ્રભુ શ્રી મહાવીરસવામીજીએ કહ્યું : “હું તે બંનેની હકીકત કહું છું તેમાં પ્રથમ, શ્રી પાશ્વનાથ સ્વામીની હકીકત ટુંકમાં કહું છું જે સુરદત્ત શેઠને દેવેન્દ્રસૂરિજીએ પહેલાં કહી હતી." પ્રકરણ ર પાર્શ્વનાથનો જન્મ આ સંસારમાં કર્મબંધનથી ભવમાગમાં ભટકતા અને માર્ગદર્શન સદ્દગુરૂ જ કરાવે છે. અને એવા સદગુરૂ પૂર્યોદયથી જ આવી મળે છે. તે પ્રમાણે પૂર્યોદયથી ભરત ક્ષેત્રમાં આવેલ. સુરેન્દ્રપુર નગરમાં વસતા એક વખતના શ્રીમંત પણ પાછળથી ગરીબ થયેલા સુરદત્ત શેઠને - 1 Bર છે. sts & - જો ( (૪ કે '. - પૂ. આ. શ્રી દેવેન્દ્રસુરિજી મહારાજ દેશના આપે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 4 ABADOOOHOOGSAA 14 દેવેન્દ્રસૂરિજી મહારાજ મળ્યા અને તેમણે ચોગ્ય માર્ગદર્શન કરાવી મોક્ષદાયી શ્રી પાર્શ્વનાથ સ્વામીજીના જન્મ કલ્યાણક પોષ વદ દશમીની પવિત્ર સ્થા કહેવા માંડી. આ ભરતક્ષેત્રમાં વારાણસી નામના ઈન્દ્રપુરી સરખી નગરી આવેલી છે. આ નગરમાં દે તે મોટા પ્રસાદના શિખર ઉપર જ સંભળાય છે. પરંતુ પ્રજામાં દંડ સંભળાતું નથી. જિન પ્રાસાદેના શિખર ઉપર આવેલા કલશો સૂર્યના બિંબ સમાન શોભતા હતા. જેની ઉચે કરકરી રહેલી ધજાઓ સુંદર સ્વર્ગગંગા જેવી જણાતી હતી. આ નગરમાં લક્ષ્મીના નહિ પણ જ્ઞાનના જ ચારે હતા, અન્યાય શબ્દ શાસ્ત્રામાં હતું પરંતુ લોકમાં નહે. એટલું જ નહિ પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે નગરીમાં દાતારે ઘણુ હતા, જ્યારે યાચકે થોડા નામના જ હતા. આવી વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન • નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાની સેવામાં અનેક રાજાઓ સેવક થઈને રહેતા હતા. તેથી આ રાજા ચક્રવત જેવા શોભતા હતા. રાજા પણ પ્રજાનું ન્યાયનીતિપૂર્વક નિરંતર પાલન કરવામાં તત્પર હતા. આ અશ્વસેન રાજાને સર્વ સ્ત્રીઓમાં શિમણું એવી વામા નામની પટરાણી હતી. તે રાણી રતિ સમાન સુંદર રૂપવાળી હતી. ઈન્દ્રિાણી Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ 1 tb0%B8655566566S પિષ દશમીમાં જેવી તેજસ્વી, લાવણ્યતાવાળી અને તિલોત્તમાનું પણું માન મર્દન કરનારી હતી વળી અનેક ગુણેથી સુશોભિત હતી. આ મા રાણુની કુક્ષિને વિષે પ્રાણુત લોકનું વીસ સાગરેપમનું આયુષ્ય પુરું કરીને શ્રી પાર્શ્વનાથ પ્રભુને જીવ ચ્યવને ઉત્પન્ન થયો. તે વખતે વામા રાણીએ પોતાના મુખમાં પ્રવેશ કરતા ચૌદ મહા સ્વપ્ન જોયાં. તેમાં પ્રથમ સ્વપ્નમાં ઉત્તમ હાથી જે. બીજા સ્વપ્નમાં સુંદર વૃષભ જોયો. ત્યાર પછી ત્રીજા સ્વપ્નમાં કેસરી સિંહ અને ચોથા સ્વપ્નમાં મહાલક્ષ્મીને જોઈ. પાંચમાં સ્વપ્નમાં કુલની માળા અને છ સ્વપ્નમાં શીતળ ચંદ્રમાને જે. સાતમા સ્થાનમાં તેજસ્વી સૂર્ય અને આઠમા સ્વપ્નમાં દેવજ જોયો. નવમા સ્વપ્નમાં કળશ અને દસમા સ્વપ્નમાં પદ્ય સાવર જોયું. અગિયારમા સ્વપ્નમાં સમુદ્ર જે. બારમા સ્વપ્નમાં દેવ વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નને ઢગલો અને ચૌદમા સ્વપ્નમાં ધુમાડા રહિત અગ્નિ જે. એક લાખ યોજન પ્રમાણે જંબુઠી ની મધ્યમાં મેરૂ પર્વત આવેલ છે. તે મેરૂ પર્વતની સમતલા પૃથ્વીથી નવસો રોજન અંદર ચન્દ્ર, સૂર્ય વગેરે જોતિષી દેવોના વિમાન આવેલાં છે, તેથી ઉંચે અસંખ્યાતા કોટાનકોટિ યોજન ઓળંગીએ ત્યારે સૌધર્મ તથા ઇશાન દેવલેક આવેલા છે. તેમની ઉપર અનુક્રમે ત્રીજા ચોથા વગેરે નવ દેવલોક એળંગ્યા પછી દશમો પ્રાકૃત નામને લલેક આવેલ છે. આ દેવલોકમાં વીસ સાગરોપમનું આયુષ્ય હોય છે. - - - Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ vilšai 02 OanhnhadhdHROO 10 કાર { rot W+ s * -- મહાગણી વારમાદેવી ચૌદ સ્વપ્ન જુએ છે. એ પ્રમાણે ચૌદ મહા ન જોતાં જ વામારાણ જાગ્યાં આ સ્વપનેથી રાણીને ઘણે હર્ષ થયો ને સ્વપ્નનું વારંવાર સ્મરણ કરતાં શામાંથી ધીમેથી ઉઠીને તે અશ્વસેન રાજા પાસે ગયાં ને મધુરવાણી વડે રાજાને જગાડયા, જાગેલા રાજાએ રાણીને આગમનનું કારણ પૂછયું ત્યારે પાણીએ જણાવ્યું હે સ્વામી! આજે રાત્રીમાં મેં હાથી વગેરે દ મહા સ્વપ્ન જોયાં. તે ચૌદ સ્વને મહારાજાને કહી સંભળાવ્યા. અને તેનું શું ફળ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એંજી)JmJPS) પેષ શમીને મળશે તે જાણવાને હું તમારી પાસે આવી છું. માટે મને સ્વપ્નનુ ફળ જાવા" રાજાએ કહ્યું. • “હું રાણી તમે સુંદર સ્વપ્ના જોયાં છે. આ સ્વપ્નના ફળ રૂપે ચક્રવતી અથવા તીર પુત્રના જન્મ થશે.” રાણી પણ તેમા - એ પ્રમાણે. રાજાનું વચન અંગીકાર કરીને પેાતાને સ્થાને ગયાં. સવાર થતાં જ રાજાએ સ્વપ્નપાઠક પડિતાને એલાવી સ્વપ્નાનું ફળ પૂછ્યું. તે વખતે તે પડેતેા. એ ચક્રવતી અથવા તી કર પુત્ર થશેએમ જણાવ્યુ’ સ્વપ્નનું ફળ વિસ્તારથી તેમના મુખે સાંભળી. તેઓને પુષ્કળ ધન વગેરે આપી વિદાય કર્યો. હવે વામા રાણી સંભાળપૂર્વક ગનુ પાલન કરે છે. અતિ ટાઢું, અથવા અતિ ઉત્તુ', અતિ તિખુ અગર અતિ લેખું વગેરે ભેાજન કરતી નથી, એ. પ્રમાણે ગભનું પાલન કરતાં નવ મહિના પૂરા થયા માગરાર વદ દશમે (હિન્દી તથા મારવાડી પાષ વદી દામે) જ્યારે સર્વ ગ્રહેા ઉચ્ચ સ્થાનમાં વતા હતા વિશાખા નક્ષત્ર હતુ. ત્યારે વામા રાણીએ ઉત્તમ કાંતિવાળા પુત્રરત્નને જન્મ આપ્યા, તે કુમારના ડાઢ પાકેલા બિંબ ઢાઢ પાકેલા બિંબ ફળ જેવા લાલ હતા ચન્દ્ર સમાન સુંદર મુખ હતુ. શરીરની કાંતિ નીલા વણુની હતી. અને એક હજારને આઠ લક્ષણાથી સુરાભત શરીર હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૧૯પ્રકરણ ૩ જમેન્સવ. જયારે વામા રાણીએ પ્રભુ પાશ્વનાથને જન્મ. આપે, તે વખતે ત્રણે લોકમાં વિજળીના ઝબકારા જે પણ શાંત અને આલ્હાદકારક પ્રકાશ થયેને તે ક્ષણે ત્રણે લેકના જીવને એકી સાથે સુખને અનુભવ થયો. હંમેશાં દુઃખને અનુભવ કરનારા.. સાતે નારકીના જીવને પણ સુખને અનુભવ થયો. પ્રભુને જન્મ થયા પછી છપ્પન દિકકુમારી.. એના આસન કંપાયમાન થયા. તેથી અવધિજ્ઞાનના ઉપયોગથી દિકમારીઓએ તેવીસમા તીથલપતિ. શ્રી પાર્વનાથને જન્મ થયો છે એવું જાણ્યું. એટલે પિતાને આચાર સમજી જ્યાં વામા રાણું છે ત્યાં સૂતિકર્મ કરવાને માટે અલોકમાં રહેનારી આઠ દિકકુમારીકાઓ આવી. તેઓએ આવીને માતાને. તથા પ્રભુને વંદન કર્યું પછી એક જન ભૂમિ માંથી અશુચિ દુર કરી અને ઈશાન ખૂણામાં સૂતિકા ઘરની રચના કરી. ઉદ્ગલોકમાં વસનારી. આઠ દિકકુમારીએ આવી તેમણે સુગંધીદાર જળની . વૃષ્ટિ કરી ચક પર્વત ઉપર પૂર્વ દિશામાં વસનારી. આઠ દિકકુમારીકાઓએ આવીને હાથમાં દર્પણ ધારણ કરીને વામા માતા પાસે ઉભી રહી તથા રૂચક પર્વત ઉપર દક્ષિણ દિશામાં વસનારી આઠ દિકકુમારિકાઓ હાથમાં કળશ લઈને ઊભી રહી Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ 20 aaaaaaaaaaaaaa uu tarpai ભરૂચક પર્વત ઉપર પશ્ચિમ દિશામાં રહેનારી આઠ દિકકુમારિકાઓ પંખા લઈને ઉભી રહી. રૂચક પર્વતની ચાર વિદિશામાંથી આવેલી ચાર દિકકુમારિકાઓએ દીપ ધારણ કર્યો, તેમજ રૂચક દ્વીપમાંથી આવેલી ચાર દિકકમાં રેકાઓએ કેના -ત્રણ ઘર બનાવ્યાં તેમાં વામા રાણીને તથા પ્રભુને લઈ જઈને પ્રથમ ઘરમાં મર્દન કર્યું. બીજા ઘરમાં લઈ જઈને સ્નાન કરાવ્યું. અને ત્રીજા ઘરમાં લઈ જઈને અલંકાર પહેરાવ્યા. એ પ્રમાણે સુતિ કર્મ કરીને માતા તથા પ્રભુના રક્ષણ માટે તે બંને ને રક્ષા પિટલી બાંધી અને વામા રાણીના મહેલને શણગાર્યો, તે પછી એ છપન દિકકુમારિકાઓએ રાજકીડા કરી પ્રભુની માતાની સ્તુતિ કરતાં જણાવ્યું: “હે વામા માતા! તમે તે ત્રણ જગતના માતા છે. કારણ કે તમે ત્રણ જગતના નાયક પ્રભુને જનમ આપ્યો છે. હે માતા! તમારા પુત્ર ઘણું છો ને ત્રણ લેકના જીને સુખ આપે. આ પ્રમાણે કહીને તે દિકકુમારિકાઓ માતાને તથા પ્રભુને વંદન કરીને તપતાના સ્થાને ગઈ. છપન્ન દિકુમારિકાઓના ગયા પછી ઇન્દ્રોના આસન ચલાયમાન થયા. એટલે સિંધમેન્દ્ર ગ્રેવીસમાં પ્રભુને જન્મ થયો છે એવું અવધિજ્ઞાનથી - જાણીને સિંહાસનથી નીચે ઉતરી પ્રભુની દિશા Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ મહિમા 80000000000ઈ ૨૧ પર AA. મિ ઇન્દ્ર મહારાજા નમુસ્કુર્ણ સુત્ર વડે સ્તુતિ કરે છે સમુખ સાત આઠ ડગલા જઇને પ્રભુને વંદન કરીને “નમુશ્કણું પાઠ બેલીને પ્રભુની સ્તુતિ કરી. પ્રભુની સ્તુતિ કર્યા પછી જે સુષા નામની ઘંટા વગડાવી. તેના અવાજથી આખા દેવલોકમાં રહેલી ઘંટાઓ વાગી, તે ઘંટા વગડાવીને બધા દેવોને ખબર આપવામાં આવી, “ભરત ક્ષેત્રમાં વારાણસા નગરીમાં શ્રી અશ્વસેન રાજાને ત્યાં વામા રાણીની કક્ષીથી જન્મેલા ત્રેવીસમા પ્રભુશ્રી પાશ્ચ.. નાથનો જન્મ મહોત્સવ ઉજવવાનો છે તેથી બધા દેવાએ એકઠા થઈને મેરૂ પર્વત ઉપર આવવું ઉપર પ્રમાણેની સીધર્મેન્દ્રની આજ્ઞા સાંભળીને દેવાનાં ટેટાળાં ઈન્દ્ર સાથે પ્રભુ પાસે જવા. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૨ mmmmPPPPPPPPSS પેષ દશમીના નીકળ્યાં. તેમાં કેટલાક દેવા ઘેાડાના, તેા કેટલાક હાથીના, કેટલાક સિ’હના, કેટલાક સ`ના, કેટલાક ગરૂડના, કેટલાક ખેડાના, કેટલાક વૃષભના વાહન ઉપર એમ અનેક પ્રકારના જુદા જુદા વાહન ઉપર બેસીને આકાશ માર્ગે આવ્યા. દેવા તથા વાહનાને લીધે મેટા આકાશ મા પણુ સાંકડા લાગતા હતા. તે વખતે કેટલાક દેવા બીજા દેવાને કહેતા ભાઈ, પના દિવસે તા વિશાળ માગ પણ શું સાંકડા જણાતા નથી ? માટે બધાએ સપીને ચાલવું એ જ શાભનીય છે!” તે વખતે સૌધર્મેન્દ્રે પેાતાના પાલક નામના અભિયાગિક દેવ પાસે મેટું વિમાન બનાવડાવ્યું (પાલક નામના દેવે બનાવ્યુ માટે તે વિમાન પણ પાલક નામથી ઓળખાયુ' ) તે વિમાનની વચ્ચે સિહાસન ઉપર સૌધમેન્દ્ર વારાસણી નગરીમાં જ્યાં અશ્વસેનરાજા અને વામા રાણીના મહેલ હતા ત્યાં આવ્યા. આવીને માતા તથા પુત્ર-પ્રભુજીને પ્રણામ કરીને ઈન્દ્ર મહારાજે વામા માતાને અવસ્થાપિણી નિદ્રા આપી તેમજ પ્રભુના શરીરને સ્થાનકે તેમનું પ્રતિબિંબ મૂક્યું ને પ્રભુને લઇને મેરૂ પવ ત તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઈન્દ્રે પાંચ રૂપેા ધારણ કર્યાં. તેમાં એક રૂપે ઇન્દ્ર પ્રભુને પેાતાના હાથમાં લીધા એક રૂપે પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યુ. બે રૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ -મહિમા 800000000000000, ૨૩ પ્રભુની બે બાજુએ ચામર ઢાળવા લાગ્યા અને એક રૂપે પ્રભુની આગળ ઉલાળતા હતા. ત્યારે બીજા દે પ્રભુની આગળ ગીતગાન કરતા હતા. આ પ્રમાણે પ્રભુને લઇને સૌધર્મેન્દ્ર મેરૂ પર્વત ઉપર • આવેલા પાંડકવનમાં આવ્યા. તે વખતે બીજ ૬૩ જો પણ પેતપોતાના પરિવાર સાથે પોતપોતાના સ્થાનેથી સીધા મેરૂ પર્વત ઉપર આવી પહોંચ્યા. ઈન્દોએ પ્રભુને સ્નાત્ર કરાવવા માટે દેવોની પાસે ક્ષીરદધિના, ગંગાના, માગધ તથા વરદામ તીથના પાણી મંગાવ્યા. પાછું આવતાં જ સેના, ' ક નક ટેક૯૯>$<> > > મેરૂ પર્વત ઉપર પ્રભુનો જન્માભિક Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૪) જીજી) પાષ દશમીત્રા રૂપ તથા માટીના આઠ જાતના કળશા અનાવ્યા પછી સૌધર્મેન્દ્ર પ્રભુને પેાતાના ખેાળામાં લઇને પાંડુક શીલા ઉપર આવેલા સિહાસન પર બેઠા. અને ૩ ઈન્દ્રાએ ક્રમવાર તેમાં પાણી ભરીને પ્રભુને અઢીસે અભિષેક કરીને નત્રરાવ્યા. છેવટે સૌધર્મેન્દ્ર ના થારા આવ્યા ત્યારે તેમણે પ્રભુને ઇશાનેન્દ્રના માળામાં મૂક્યા અને પેાતે વૃષભનુ રૂપ કરી પ્રભુને સ્નાત્ર કરાવ્યુ. એ પ્રમાણે મેડ઼ી ધામધુમપૂર્વ ક સ્નાત્ર મહે!ત્સવ ઉજવ્યેા. પછી સાધર્મેન્દ્ર પ્રભુને લઈ ને વારાણસી નગરીમાં માતા પાસે આવ્યા અને પ્રતિબિંબને સ'હરી લઇને પ્રભુને ત્યાં શય્યામાં મૂકયા ને માતાની અવસ્થાપિણી નિદ્રા દૂર કરી કુંડલ યુગલ તથા પ્રભુને રમવાને રત્નમય ગેડીદડો આશીકે મૂક્યાં. તેમજ ખત્રીસ કરોડ સાનૈયાની વૃષ્ટિ કરીને ઇન્દ્ર મહારાજે મેટા સ્વરે કહ્યું : “જે જિનેશ્વર ઉપર અથવા જિનેશ્વરની માતા ઉપર ખેદ ધરશે તેના મસ્તકના છંદ થશે.” પછી. પ્રભુને ચૂસવા માટે પ્રભુના અંગુઠામાં અમૃત મૂકીને સાધર્મેન્દ્ર નદીશ્વર દ્વીધે ગયા અને બીજા ઈન્દ્રો મેરૂ પવ ત ઉપરથી સીધા નદીશ્વર દ્વીપે આવ્યા હતા. તેઓએ અઠ્ઠાઇ મહાત્સવ ઉજન્મ્યા. અને પાતપેાતાના સ્થાને ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈ ૨૫ પ્રભુના જન્મની વધામણું અશ્વસેન રાજાને પ્રિયવંદા દાસી દ્વારા આપવામાં આવી, વધામણી મળતાં આનંદ પામેલા અધસેન રાજાએ દાસીને મોટું ઈનામ આપ્યું. આખા નગરમાં પ્રભુને મેટ જન્મ મહોત્સવ કર્યો. પુત્રનો જન્મ મહોત્સવ નિમિતે કેદખાનામાં રહેલા તમામ કેદીઓને છેડી મૂકયા. - તે ઓચ્છવ દસ દિવસ ચાલ્યો બારમે દિવસે રાજાએ પિતાની જાતને જમાડીને પ્રભુનું - - - - શ્રી પાર્વકુમાર પારણામાં ઝુલે છે પિ. મ; ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઈઈઈઈઈઈઈઈઈઈ પિષ દશમીને પાકુમાર એવું રૂડું નામ પાડયું અને તેમનું લાલન પાલન કરવા પાંચ ધાવ માતા રાખવામાં આવી, પાંચ ધાવ માતાએથી લાલનપાલન કરાતા પાકુમાર બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. અનુકમે પ્રભુ બાળપણ ઓળંગીને યુવાવસ્થામાં આવ્યા. તે વખતે પ્રસિદ્ધ કુશસ્થળ નામનું મનહર નગર હતું. જ્યાં નરવર્મા નામના રાજાએ દીક્ષા લેવાથી તેમને પુત્ર પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરતો હતે. આ રાજાને પ્રભાવતી નામે સુશીલ અને સુંદર રાજપુત્રી હતી. સ્ત્રીઓની ચેસઠ કળામાં હોંશિયાર રૂપગુણમાં અસરા જેવી મનહર હતી. ઉંમર લાયક થયેલ હોવાથી તેને માટે ચગ્ય રાજ્યકુંવરની તપાસ કરતા હતા છતાં કેઇ ગ્ય વર મળતો ન હતો તેથી પ્રભાવતી કુંવારી હતી. એક વખત પ્રભાવતી સખીઓ સાથે ઉધાનમાં કીડા કરવા ગઇ હતી. ત્યાં કીનરીઓના મુખેથી પાર્શ્વકુંવરના રૂપ ગુણના વખાણ સાંભળીને પાર્થ કુમાર ઉપર અત્યંત પ્રેમવાળી થઈ. રાજાએ આ હકીકત સખીઓ દ્વારા સાંભળી. રાજાએ પણ પાશ્વકુમાર પોતાની પુત્રી માટે સર્વ રીતે ગ્ય છે, તેમ વિચારી પિતાની પુત્રીના પાશ્વકુમાર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ **[&H @@SACHAAAaaaaaaa 200 તે વખતે કલિંગ દેશમાં યવન નામે રાજા રાજ્ય કરતો હતે. યવને પ્રભાવતીનાં પાશ્વકુમાર સાથે થનારા - લગ્નની વાત સાંભળી તેથી પ્રસેનજિત રાજા પાસે પ્રભાવતીની માંગ કરી, પરંતુ પ્રસેનજિતે આ માંગણીને અસ્વીકાર કર્યો. એટલે કે ધે ભરાયેલા થવન રાજાએ કુશસ્થળ ઉપર ચડાઈ કરીને નગરને ઘેરી લીધું. પ્રસેનજિત રાજા યવન રાજા સામે લડાઈમાં ટકી શકે તેમ ન લેવાથી કુશ સ્થળ નગરના દરવાજા બંધ કર્યા. આ વાત અશ્વસેન રાજાને જણાવવાને પ્રસેનજિત રાજાએ પુરૂષોત્તમ નામના પોતાના ખાસ મિત્રને મેક. પુરૂષોત્તમ રાત કે દિવસ નહિ જોતાં શિધ્ર પ્રયાણ કરી વારાણસીમાં આવી પહોંચ્યું. તે વખતે મહારાજા અશ્વસેન દરબારીઓ સાથે ગંભીર ચર્ચા કરતાં બેઠા છે ત્યાં પ્રતિહારે આવી નમન કરી કહ્યું મહારાજ, રાજા પ્રસેનજિતને દૂત આપને મળવા ઇચ્છે છે ! તો આજ્ઞા....." * પ્રસેનજિતનો દૂત? 7 નવાઈ પામતા રાજાએ પૂછયું : જી. મસ્તક નમાવી પ્રતિહારે કહ્યું. તેને પ્રવેશ કરાવ.” Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૮ S SSSSSSSSSSS પિષ દશમને રાજાની આજ્ઞા થતાં જ પ્રતિહાર નમન કરી ચાલ્યો ગયો. ને પુરૂષોત્તમ મસ્તક નમાવી ર. બારમાં આવ્યો. તેણે સિંહાસનને મસ્તક અડકાવ્યું. - “દૂત, પ્રસેનજિત કુશળ તે છે? કયા કારણે તેમણે અમને યાદ કર્યા? “મહારાજ બોલતા પુરૂષોત્તમે માથું ઊંચું " અને વિનયપૂર્વક કહેવા લાગ્યો. “મહારાજ. રાજ નરવર્માએ જન ધર્મમાં સ્થિર રહી કુશસ્થળમાં કેટલાય વખત રાજ્ય કર્યું અને છેવટે દીક્ષા અંગીકાર કરી. હાલમાં તેમના પુત્ર પ્રસેનજિત રાજ કરે છે. તેમને સ્વરૂપમાં દેવબાળાઓનું પણ માન મુકાવનાર પ્રભાવતી નામની પુત્રી છે. એક દિવસ એ પ્રભાવતી જિનેશ્વર ભગ. વાનની પ્રતિમાનું પૂજન કરી પાછી ફરી રહી હતી. તેવામાં ગીત ગાતી કીનરીઓનો અવાજ તેને સાંભળે એટલે કીનરીઓને સાંભળવામાં તે થોભી. તે ગીત હતું પાશ્વકુમારના ગુણનું એ ગીતના શદે રાજકુમારીના હૃદયમાં ચી ગયા. અને તે પળથી જ તેણે પાશ્વકુમારને પોતાના સ્વામી માન્યા. આ વાત મારા રાજા પ્રસેનજિતના જાણવામાં આવી. અને તેમણે પણ રાજકુમાર પાશ્વકુમારને પિતાની પુત્રીને ચોગ્ય માન્યા. એ વાત કલિંગાદિ દેશના રાજા યવને જાણી. એટલે તેણે પ્રભાવતીને મેળવવા પ્રયાસ કર્યો. તેમાં ન ફાવવાથી તેણે Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ 7181 @30aaaaa03ahoma 26 અમારા નગરને ઘેર્યું છે, હું કેટલીય મુશ્કેલીએ આપને આ સમાચાર આપવા આવ્યો છું. આપના કુમારને હદયથી ઈચ્છતી અમારી રાજકન્યાને બચાવવા આપને વિનવવા આવ્યો છું.” આ સાંભળીને ક્રોધાયમાન થયેલા અશ્વસેન રાજાએ લડાઈ માટે પ્રયાણ કરવાને રણભેરી વગડાવી.જ્યારે રણભેરી વાગી ત્યારે શ્રી પાર્શ્વકુમાર પિતાના મિત્રો સાથે ઉધાનમાં આનંદ કરી રહ્યા હતા તેમના કાને અવાજ પડતાં જ દરબારગઢ તરફ ઉતાવળે પગલે જવા લાગ્યા. કુમારને જોતાં સભાજાએ નમન કર્યું કુમારે સિંહાસન પાસે આવી પિતાના પિતાને નમન કરીને સવિનય પૂછયું : પિતાજી એકાએક રણભેરી શા માટે વગાડવી પડી.! 1 “કુમાર”બેલતા મહારાજા અશ્વસેન રાજાએ કહ્યું પુરૂષોત્તમે કહેલા સમાચાર ટૂંકાણુમાં કહ્યા. “એમ છે. પૂર્ણ ગંભીરતા સાથે કુમારે કહ્યું. ત્યારે રાજાએ કહ્યું: “હા, કુમાર, બધી રીતે વિચારી જતાં આપણે પ્રસેનજિતને પુરેપુરી સહાય કરવી જ જોઈએ.” આપ યથાથ કહી રહ્યા છે. પાકમારે કહ્યું " છતાં પિતાજી આપને યુદ્ધ કરવા જવાની જરૂર નથી. આ યુદ્ધ માટે તે મારે જ જવું Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ 30 OOOOOOHAMADOGOS 014&2171213 જોઈએ. મારા હોવા છતાં આપ ચ ચહે તે મને ઠીક લાગતું નથી, માટે આપ નિશ્ચિત થઈ મને આજ્ઞા આપે. હું જ લશકર લઈને તે યવન રાજા સાથે યુદ્ધ કરવાને જાઉં છું. પિતાજી, મારી આ. ઇચ્છા આપ પૂર્ણ કરે.” શ્રી પાકમારો અતિ આગ્રહ જોઈ રાજાએ. કુમારની વાત કબુલ રાખી. શ્રી પાશ્વકુમાર લશ્કર લઈ પ્રસેનજિત રાજાને મદદ કરવા માટે નીકળ્યા. દડમજલ કુચ કરતા કુશ સ્થળ નગર નજીક આવી પહોંચ્યા. ને યવન રાજા : પાસે પાકમારે એક દૂત મોકલાવીને કહેવરાવ્યું, પ્રસેનજિત રાજા અમારા મિત્ર છે. અને તે. અમારે શરણે આવેલા હોવાથી હું તેમને મદદ. કરવા આવ્યો છું. હું યુદ્ધ કરવા આવ્યો હોવા છતાં લડાઈ કરીને માણસોનો ગટ સંહાર કરવા કરાવવાની મારી ઇચ્છા નથી. તે તમે ઘેરે ઉઠાવી તમારા કલિંગ દેશ તરફ સુખે સુખે પાછા ચાલ્યા: જાવ ! દૂતના વચન સાંભળીને ક્રોધાતુર થયેલા યવન. રાજાએ દૂતને કહ્યું: હું આ માગણી સ્વીકારી શકતા નથી અને યુદ્ધ માટે તૈયાર છું. હું પાકુમારથી જરા પણું. ભય પામતે નથી. હમણાં જ મારી શકિતને તને Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ HH1 BOGDOUBOOOODOO 31 પરિચય આપત. પણ શું કરું લાચાર છું, તું દૂત હોઈ અવધ્ય છે. અને તેથી જ તને જીવતો જવા દઉં છું, તું તારી છાવણમાં જઈ રાજ કુમારને કહેજે ચુદ્ધ એ બાળકોને રમવાનું મેદાન નથી. ત્યાં તો જે ઘા કરી જાણે તે જ જીતી શકે. સમોને ? " “હું તે બધું જ સમજેલે હોવાથી તમને ચેતાવું છું. તમે તે અમારા કુમાર આગળ સૂર્ય આગળ આગિયા જેવા છે.” દૂતના આ શબ્દો યવનરાજથી સહન થયા નહિ તેણે તલ્લારને ધ્યાન મૂક્ત કરી. આ વખતે સમજુ પ્રધાને એ યવન રાજાને સમજાવતાં કહ્યું આ શ્રી પાર્શ્વકુમાર જેવા તેવા નથી, તેમની સહાયમાં અનેક દેવ હાજરા હજુર છે. તેમની સાથે લડવામાં તમે કઈ રીતે ફાવશે નહિ. માટે દૂતનું કહેવું કબુલ કરવું એગ્ય છે. કુમાર પરમ દયાળુ છે તે સર્વ કાંઇ ભૂલી ક્ષમા કરશે. - પિતાના જ પ્રધાનને વિરોધ કરતા જોઈને યવન રાજાએ શ્રી પાર્શ્વ કુમારના કહેવા પ્રમાણે નગરીને ઘેરે ઉઠાવી લીધો અને શ્રી પાર્શ્વકુમારની સામે મેઢામાં તરણું ઘાલી ગયોને તેમના ચરણમાં Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જી જી પોષ દશમીના નમી પડયા. શ્રી પાર્શ્વ કુમારે પણ હવેથી આ પ્રમાણે ન કરવાનુ કહીને પ્રેમભાવે સન્માનપૂર્વક યવનરાજાને તેના મુલકમાં રવાના કર્યા. આ સમાચારથી હર્ષિત થયેલા પ્રસેનજિત રાજાએ માટા સન્માનપૂર્વક ધામધુમથી શ્રી પાર્શ્વ કુમારનેા નગરપ્રવેશ કરાવ્યા. પછી પ્રભાવવતીની સાથે તેમને લગ્ન કરવાનુ કહ્યું, શ્રી પાર્શ્વ - કુમારે આ વાતને નકારી, એટલે પ્રસેનજિત રાજા ઉંડા વિચારમાં પડી ગયા. હવે શુ કરવુ ? ત્યારે તેનુ હૃદય કહેવા લાગ્યું. ‘કુમાર સાથે પેાતાના પરિવારને લઈ વારાસણી નગરીમાં આવ્યા. અશ્વસેન મહારાજાને મળ્યા જ્યારે એકાંત મળી ત્યારે પાતાની ઇચ્છા જણાવી. અને કન્યાને સ્વીકારવા આગ્રહ કર્યાં, આ અસાર સંસાર ઉપર શ્રી પાકુમાર નાનપણથી જ વૈરાગ્યવાળા હતા છતાં મહારાજા અશ્વસેન તા માતા વામા રાણી કુમારને અત્યંત આગ્રહ કર્યો, ને છેવટે શ્રી પાદ્ય કુમાર તેમજ રાજકેન્યા પ્રભાવતીના મેડી ધામધુમથી લગ્ન થયા. શ્રી પાદ્ય કુમારે કેટલાક કાળ પ્રભાવતી સાથે આનંદમાં પસાર કર્યાં. મહારાજા અર્ધસેનને રાજ્ય કારભારમાં ચેગ્ય સહાય કરતા પિતાશ્રીની આજ્ઞાપૂર્વક પ્રજાની સેવા કરતા કેટલાક સમય પસાર થયા. એક વખતે પાર્શ્વ કુમારે પેાતાના રાજમહેલના For Personal and Private Use Only Jain Educationa International Page #65 -------------------------------------------------------------------------- ________________ *[671 00000000000000033 ઝરૂખામાં રહીને રાજમાર્ગ તરફ જોઈ રહ્યા હતા. તે વખતે ઘણું લેકેને સારાં સારાં કપડાં પહેરીને હાથમાં નૈવેધના અને પૂજાની સામગ્રીને : -- -* s ૪. જો કે HiL RIm * * O. * 9 * * * - s . = બ == -- ગANS છે 0 0 [ :: : : नानुसरी. શ્રી પાશ્વ કુમાર રસ્તા ઉપર જુએ છે; Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઈઈઈઈલ)))))))) પોષ દશમીન થાળ ભરી ભરી નગર બહાર જતા જોયા. એટલે કુમારે પિતાના સેવકને આનું કારણ જાણી લાવવાને મોકલ્યા. સેવકે નીચે જઈને લેકેને પૂછયું. “તમે બધાં ક્યાં જઈ રહ્યા છો ?” સેવકને પ્રશ્ન સાંભળી ત્યાંથી જતા નગર જનોમાંથી એકે કહ્યું. “નગર બહાર કમઠ નામે મેટા તાપસ આયા છે. તે પંચાગ્નિ તપ તપી રહ્યા છે તેની તમને ખબર નથી? તે મહાન તાપસ છે.” એમ કહી નગરજને આગળ વધ્યા. લોકોના મુખથી નગર બહાર જવાનું કારણ જાણીને તેને આવીને પાકુમારને જણાવ્યું નગરની બહાર કમઠ નામે એક તાપસ આવ્યું છે. તે પ ચાગ્નિની સાધના કરે છે.તેને વંદન કરવાને આ લોક નગર બહાર જાય છે.” બેઠે મદિર મા યેિ, સારી આલમ દેખે, હાથ પૂજાપો લે ચલે, ખાન પાન વિશેષ, ૫ ૪ પૂછયા પડુત્તર દેતે હૈ, સુન મોહન મેરે, તાપસકુ વંદન ચલે, ઉઠી લેક સબેરે. ૫ કમડ ચેગી તપ કરે, પંચ અગ્નિકી જવાળા, હાથ લાલ કદામણ ગળે મોહનમાળા૬ – પૂ. ૫. શ્રી વીરવિજયજી પંચ કલ્યાણક પૂજા Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ H1841 ØHØGDAGAHA30HAN 34 આ વાત સાંભળીને કૌતુકથી શ્રી પાર્શ્વકુમાર. પણ પિતાના સેવકે સાથે લઇ ક્રીડા કરવાના બહાને ઘોડા ઉપર સવારી કરો તે તરફ ચાલ્યા. શ્રી પાર્થ કમર ફરતા ફરતા કમઠ તાપસ પાસે. આવી પહોંચ્યા. કમઠે પોતાની ચાર દિશામાં અગ્નિ સળગાવ્યું હતું અને માથા ઉપર સૂર્યને સખત તાપ પડતું હતું. આમ તે તાપસ પાંચ, બાજુને તાપ સહન કરી રહ્યો હતો. તે વખતે પ્રભુએ એક અવધિજ્ઞાન વડે એક દિશામાં સળગતાં કાષ્ઠની અંદર રહેલા સપને જોયું. તેથી તેમણે કમઠની પ્રશંસા કરતા અજ્ઞાન લોકેની દયા આવી અને કહ્યું : “હે ! તાપસ દયા વિના તમે આ ફિગટ અજ્ઞાન તપસ્યા શા માટે કરતા હશે ? ? જવાબમાં તાપસે લાલચેાળ આંખે કરી કહ્યું “ તમેઝ રાજપુત્ર હોવાથી ધર્મની બાબતમાં શું પાસકુંવર દેખણ ચલે, તપસીપે આચા, એહી નાણે દેખકે પછે ગી બોલાયા ! ૭૫ સુણ તપસી સુખ લેને કું, જપે ફેગટ માલે, અજ્ઞાનરે અગ્નિ બિચે ગમું પરજાલે ૮ xકમઠ કહે સુણ રાજવી, તું મે અશ્વ ખેલાઓ, યેગી કે ઘર હે બડે, મત બતલાઓ | હા તેરા ગુરૂ કે હે બડા, જિણે એગ ધરાયા, નહિ ઓળખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયા ૧૦. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ) મેં WWW.ISH પાષ દશમીના સમો? તમે તેા ઘેાડા ખેલાવવાનુ જાણેા. સ્ત્રીઓનાં રંગરાગ જાણેા. ત્યાગ, તપની બાબતમાં તમે અમારા જેટલું જાણા નહિ.1 શ્રી પાર્શ્વ કુમારે કહ્યું: “ તમારા ગુરૂ કાણુ છે? તમને ચેાગની દીક્ષા કણે આપી ? કેવળ તનુ-કાય કષ્ટ જ બતાવેલ છે.” ત્યારે કમાયાગીએ કહ્યું. હું રાજપુત્ર! અમારા ગુરૂરાજ તે ખુબ સારી રીતે ધમ જાણે છે તેઓ એક પૈસા કે કડી પાસે રાખતા નથી. વળી વન-જ*ગલમાં જ રહે છે. દુનિયાની કોઇ બાબત જાણતા નથી.* દુનિયાની દિશા ભૂલી ગયા છે. આ સાંભળી શ્રી પાદ્ય કુમારે તાપસને કહ્યું : 66 દયા વિનાના ધમ કેવા ? જે ધમ માં દયા નથી, તેને ધર્મ કહેવાય જ નહિ, કારણ કે ધર્મના મૂળ પાયે દયા જ છે.” પાદ્ય કુમારને જવાબ આપતાં મઢ તાપસે કહ્યું “હે રાજકુમાર ! આ તમારા વિષય નથી એમ મે’ તમને કહ્યુ` છે, તે છતાં તમે શાથી કહેા છે કે આ દૈયા વિનાનું તપ હાવાથી ફાગટ છે.” તે વખતે ખાત્રી હમ ગુરુધ પિછાનતે, નદ્ઘિ કવડી પાસે, ભૂલ ગએ દુનિયા દિશા, રહતે Jain Educationa International For Personal and Private Use Only વનવાસે ૧૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ મહિમા HD જી) ૩૭ કરાવવાને માટે શ્રીપાર્શ્વ કુમારે પોતાના સેવક પાસે અગ્નિમાં બળતુ' એક મોટું લાકડુ બહાર કઢાવ્યું. અને સંભાળપૂવ ક કુહાડા વડે તેના બે ભાગ કરાવ્યા તે તેમાંથી અગ્નિથી મળતા એક સપ બહાર નીકળ્યા. કાષ્ઠ ચીરાવવાથી તેમાંથી કઈક દાઝેલા સપ બહાર નીકળ્યા ત્યારે પ્રભુજીએ દયાભાવથી સેવક લાકડામાંથી ખળતા સાપ બહાર નીકળે છે, ×સાંઈ હુમસે સેવકે, ડા કાષ્ટ ચિરાયા, નાગ નિકાલા એકીલા, પર જલતી કાયા ૧રા નવકારસે અનાચા, સેવક મુખ નાગકુમારે પાયા. ૧૭૭, Jain Educationa International દેવતા, મહે ધરણેન્દ્ર ઋદ્ધિ नाद सरे For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ 36 000000OOOOOOOO U14 sunan પાસે તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો. આ મંત્ર સપે એકાગ્ર ભાવે સાંભળો તેના પ્રભાવથી તે સર્પ મરીને નાગકુમાર નામના ભવનપતિ નિકાય દેવોનો ધરણેન્દ્ર નામે ઇન્દ્ર થયે. પ્રભુની કૃપા અને નવકાર મંત્રનો પ્રભાવ શું ન કરે ? સર્પ છતાં પણ ધરણેન્દ્ર થયો તે આ બંનેને લીધે જ. આ જોઈને અત્યારે પહેલાં પ્રશંસા કરતા લેકેએ તાપસને તિરસ્કાર કર્યો. અને શ્રી પાર્શ્વ. કુમારની ઘણી પ્રશંસા કરી. પિતાની આવી અવસ્થા થએલી જોઇને પાશ્વકુમાર ઉપર દ્વેષ ભાવ રાખતા કિમઠ તાપસ ત્યાંથી બીજે ગામ ચાલ્યો ગયે. કમઠ તાપસ પણ અજ્ઞાન તપ કરતો કરતે અંતે આયુષ્ય પૂરું થયું એટલે પ્રભુ ઉપર વૈરભાવ રાખતે મરણ પામીને મેઘમાળી નામે દેવ થયે. પ્રકરણ ૭ : શ્રી પદ્મપ્રભુની દીક્ષા કેવળજ્ઞાન અને મોક્ષગમન. એક વાર વસંત ઋતુમાં પાશ્વકુમાર પ્રભાવતી રાણુની સાથે વનમાં ફરવા ગયા હતા. ત્યાં એક સુંદર પ્રાસાદજિનાલય જેવાથી તેની અંદર ગયા અને શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા. આ પ્રાસાદની અંદર બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ HIGH BH240a0a9GAG@O4: - - - ** * TEST મા, - : - 4) દ જો " 5. ક , " મમ ' . *** -- :ો - જ * : ** * * ------ ને ! = == = sss શ્રી નેમિનાથ ભગવાનની જાન. ભગવાને રામતીનો ત્યાગ કરીને ગિરિનારે જઈ દીક્ષા લીધી. એ પ્રસંગ સુંદર રીતે ચિતરેલે જઈને શ્રી પાર્શ્વ કુમારનું મન વૈરાગ્યવાળું થયું, તે પ્રસંગે પ્રભુને દીક્ષાને અવસર નજીક આવેલો જાણીને પિતાને આચાર હેવાથી નવ કાતિક દેવો પ્રભુ પાસે આવ્યા. અને પ્રભુને નમીને વિનવ્યા હે પ્રભુ ! ધર્મતીર્થ પ્રવર્તાવીને અજ્ઞાનમાં ડુબેલા સંસારના પ્રાણીઓને ધમબોધ આપો.” એવી વિનંતિ કરીને નવ લેકાંતિત દેવો પિતાને સ્થાને ગયા. ઘેર આવીને પ્રભુએ પિતાની દીક્ષા લેવાની વાત માત-પિતાને જણાવી. તે સાંભળીને પ્રભાવતી Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૦ JUJJUJJUજી પોષ દશમીને છે / 8. PM નવલે કાંતિક દે વિનંતિ કરે છે રાણી રુદન કરવા લાગી. મા-બાપે પણ ના કહી. પણ એને સમજાવીને પ્રભુજી દીક્ષા લેવાને તૈયાર થયા. એક વર્ષ સુધી પ્રભુજીએ વાર્ષિક દાન આપ્યું ને દુઃખી તથા ગરીબ લોકોને સુખી કર્યા. જે લોકો વરસી દાન ગ્રહણ કરે તે ભવ્ય જ હોય છે. પ્રભુ ત્રીસ વરસ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એક વર્ષ સુધી દાન આપીને માગસર વદ અગિવારસ- મારવાડી પિષ વદી ૧૧ને દિવસે દીક્ષા લેવાને નીકળ્યા. પ્રભુની દીક્ષાને વરડે રાજમહેલથી નીકળીને કાશી નગરીની બહાર આશ્રમ ઉધાનમાં આવ્યું. ત્યાં અશોકવૃક્ષની નીચે વસ્ત્રાભૂષણને ત્યાગ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ મહિમા ) यावन्नीय समापि प्रता શ્રી પાર્શ્વનાથ પ્રભુના દીક્ષા કરીને પ્રભુએ પેાતાના હાથે લાચ કરીને ચાર મહાત્રતા ગ્રહણ કર્યાં. તે જ વખતે પ્રભુને ચેાથુ’ મન: પય વજ્ઞાન ઉત્પન્ન થયું. ને ત્યાંજ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા ત્યારે પ્રભુના દીક્ષા મહોત્સવ ઉજવવા આવેલા ઇન્દ્રાદિક દેવા નદીશ્વર દ્વીધે ગયા અને ત્યાં ભાવથી માટ આચ્છવ કરીને સૌ પે'તાતાને સ્થાને ગયા. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પ્રથમ પારણું ધન નામના સાવાને ત્યાં કર્યું. તે વખતે દેવાએ ત્યાં પચ દિવ્સની વૃષ્ટિ કરી. પે. મ; ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૨ SP) પોષ દશમીને ત્યાંથી પ્રભુ અન્ય સ્થળે વિહાર કરી ગયા, ફરતા ફરતા એક વખત કાદ ખરી નામની અટવીમાં આવ્યા. ત્યાં કુંડ નામના સરેાવરની પાસે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તે વખતે એક *મહીધર નામના વનના હાથી ત્યાં આવ્યા. પ્રભુને જોઇને તે હાથીને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે સરાવરમાંથી સૂંઢમાં પાણી લાવીને પ્રભુને નવરાવ્યા. તેમજ સરાવરમાંથી કમળ લાવીને પ્રભુ ઉપર ચઢાવ્યા, પ્રભુ જે સ્થાને કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા અને હાથીએ પ્રભુની પૂજા કરી. તે સ્થળ ‘કલિકુ ડ’ તીથ તરિકે પ્રસિદ્ધ થયું. અને હાથી મરણ પામીને એ તીનુ રક્ષણ કરનારા વ્યંતરદેવ થયા. પ્રભુ ત્યાંથી વિહાર કરતા કરતા કોન્સુલ નામના વનમાં આવ્યા. ત્યાં ધરણેન્દ્ર આવને પ્રભુને વિનય પૂર્વક વંદન કર્યુ. સૂર્યના તડકા તેમના પર ન પડે એવી ઇચ્છાથી ત્રણ દિવસ સુધીપ્રભુની ઉપર * આ મહીધર પૂર્વ જન્મમાં હેમ નામનેા કુલપુત્ર હતા તે શરીરે વામન હોવાથી બધાં તેની મશ્કરી કરતા. એટલે તે વનમાં ચાલ્યેા ગયા. એ વનમાં તેને એક મુનિ જ્યા એટલે તેણે તેમની ૫ સે દીક્ષાની માંગણી કરી. પણ મુનિએ દીક્ષા ન આપતાં શ્રાવકના ૧૨ વ્રત આપ્યાં. એ વ્રતને તે સારી રીતે પાળતા હતા. કાઇને હેરાન કરતા ન હતેા છતાં લેાકા તેને ખીજવતા. અંતકાળે આત ધ્યાનથી મૃત્યુ પામી વામન રૂપના તિરસ્કાર અને માટી કાયાના પ્રેમને લઈ તે આ જન્મમાં હાથી થયેા હતો. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Mishi aahaaaaaaaHOGA 83 છત્રકારે ફેણ ધરીને રહ્યા. આ સ્થળે અહિચ્છત્રા નામની નગરી વસી. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કોઈ એક તાપસના આશ્રમની પાછળ વડ નીચે રાત્રીવાસ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. - - - - મેઘમાળી દેવ પ્રભુને ઉપસર્ગ કરે છે. તે વખતે કમઠ તાપસનો જીવ મરીને મેઘમાળી દેવ થયે હતો. તેણે વિર્ભાગજ્ઞાનથી પ્રભુને કાઉસગમાં રહેલા જોયા. પૂર્વભવનાં વૈરને સંભારીને પ્રભુને ઉપદ્રવ કરવા માટે તે પ્રભુ પાસે આવ્યું. થે કમઠ મરી મેઘમાલી, આ વિભંગે નિહાળી, ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જિન છાતી રેપ ગગને જળ ભરી વાદળીઓ, વરસે ગાજે વીજળી, પ્રભુ નાસા ઉપર જળ જાવે. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૪ SSSSSSSSSSSSS પિષ દશમી પ્રભુને ધ્યાનમાંથી ડગાવવાને માટે તે મેઘમાળી દેવે પ્રથમ ભૂત, પ્રેત, તાલ, વિષધર વગેરેના અનેક પ્રકારના પ્રતિકૂળ ઘેર ઉપસર્ગો કર્યા. પરંતુ પ્રભુજી ધ્યાનથી બીલકુલ ચલાયમાન થયા નહિ. એટલે સુંદર કિનારીઓ વિકવીને પ્રભુને મોહ પમાડવા અનુકુળ ઉપસર્ગ કર્યા, છતાં પ્રભુ જરા પણ ચલાયમાન થયા નહિ આથી તેણે પ્રભુના ઉપ૨ રજોવૃષ્ઠિ એટલે ધુળની વૃઠિ કરી. તે જે પ્રભુ ધ્યાનથી ચલાયમાન થયા નહિ. જ્યારે પ્રભુને ડગાવવાને છેલ્લા ઉપાય તરીકે પ્રભુના ઉપર મેઘની વૃષ્ટિ કરવા માંડી. તે સમયે વીજળીના ઝબકારા તથા ગાજવીજ સાથે મોટા કડાકા થવા માંડયા. મૂસળધાર વરસાદ વરસવા લાગ્ય, વરસાદનું પાણી વધતું વધતું હઠ પ્રભુની નાસિકા સુધી આવ્યું છે આx વખતે સપને જીવ જેને પ્રભુએ નવકાર મહામંત્ર સંભળાવીને ધરણેન્દ્ર બનાવ્યો હતો. તે પ્રભુ ઉપરના સંકટને અવધિજ્ઞાનથી જાણું પિતાની પ્રિયા સાથે ત્યાં આવ્યો ને પ્રભુના ઉપર છત્ર ધારણ કર્યું પછી મેઘમાળી દેવને ધરણેન્ટે પડકાર કર્યો ને ઉપસર્ગને દૂર કર્યા, પછી ધરણે તેને સમજાવ્યું x“ ધરણેન્દ્ર પ્રિયા સહ આવે રે, સદા ઉપસર્ગ હરી પ્રભુ પૂજી, મેઘમાલી પાપથી ધજી, જિન સમકિત પાવે, બેહુ જણ સ્વર્ગે સિધાવે છે. પણ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Poi honda06300HDAAGS 84 ગ્ય રીતે સમજાવતાં તેને પોતાની ભૂલ કબુલ કરી, પ્રભુને ખમાવ્યા. અને પ્રભુને ભક્ત થયો, તેથી સમકિત પચ્ચે, પ્રભુને તે કમઠ ઉપર તેમજ ધરણેન્દ્ર ઉપર રાગ કે દ્વેષ નહેતો. ધરણેન્દ્ર તથા મેઘમાળી પ્રભુને વાંદીને સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ કાઉસગ્ગ પારીને ત્યાંથી વિહાર કર્યો વિહાર કરતાં કરતાં અનુક્રમે કાશી નગરીના આશ્રમ પદ નામના ઉધાનમાં પધાર્યા પ્રભુજી અઠ્ઠમ તપ કરીને ધાતકી વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા તે વખતે શુકલ યાન વડે ચા૨ ઘાતી કર્મોનો ક્ષય - કરીને લોકાલેકને જણાવનારૂં કેવલજ્ઞાન તથા કેવી દશન પ્રભુજી પામ્યા, અર્થાત પ્રભુજી ત્રિકાળજ્ઞાની થયા એ દિવસ ચૈત્ર વદ ચોથને હતે. પ્રભુને કેવલજ્ઞાન થયાનું અવધિજ્ઞાનથી જાણીને ચેસઠ ઈદ્રો પ્રભુને કેવલજ્ઞાનને મહત્સવ ઉજવવા આવ્યા. તે વખતે દેવોએ સમવસરણની રચના કરી વનપાળે અશ્વસેન રાજા, વામાદેવી તથા પ્રભાવતીને વધામણી આપી. અશ્વસેન રાજ, વામાવાણી તથા પ્રભાવતી, મોટા સામૈયા સાથે વાંદવા આવ્યા તે વખતે ત્રીસ અતિશયત પ્રભુએ ધર્મોપદેશ આપે પ્રભુજીની ઉપદેશવાણું સાંભળીને તેમના માતા પિતા તથા પ્રભાવતીએ બીજા અનેક આત્માઓએ તેમની પાસે દીક્ષા લીધી. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ " જમ" --- 5 4, 3, ૪૬ DJ0UUUUUUUUUU ? પિષ દશમી પ્રભુજીએ શ્રી | ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને ધર્મતીર્થપ્રવર્તાવ્યુ પ્રભુને શુભ, A) - ધ આર્યદત્ત, આર્ય- ITI IT IN ષ વગેરે દશ ગણધરે થયા. પ્રભુના પરિવારમાં અશ્વસેન રાજા વગેરે વાંદવા ચાલ્યા સેળ હજાર સાધુઓ આડત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખ ચેસઠ હજા૨ શ્રાવકે તથા ત્રણ લાખ સાડત્રીસ હજાર શ્રાવિકાઓ વગેરેનો પરિવાર હતો. - દીક્ષા લીધા પછી ચોરાસીમા દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી ઘણા કાળ સુધી પૃથ્વી ઉપર વિચારીને તેમણે અનેક . ને ધર્મબોધ આપીને પ્રતિબઘ કરીને તાર્યા. NR * લાખ રૂએ ' ગણ ( - T E THE (2 ) નt - છે By : F urnimavaa * શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર . ! Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ મહિમા (જી) તે Æ Æ Æ) ૪૭ કેવલજ્ઞાન પામ્યા ત્યારે પ્રભુ ત્રીસ વરસના હતા. ત્યારપછી પ્રભુને સિત્તેર વષ સુધી કેવળીપણે વિચર્યાં : એમ કુલ મળીને તેમનું આયુષ્ય સા વનું હતું. પેાતાનો અ`ત સમય નજીક જાણીને પ્રભુ વિહાર ફરતા કરતાં હાલ્ર બીહાર પ્રાંતમાં બાવે શ્રી સમેત શિખર પર્વત ઉપર આવ્યા. ત્યાં તેમણે એક મહિ નાનુ' અનશન કર્યું". અને કાઉસગ્ગની અંદર શુભ ધ્યાનના ચેગે બાકી રહેલા વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર એ નામના ચાર અઘાતી કર્મોના ક્ષય કરી એક જ સમયમાં તેત્રીસ મુનિયા, સાથે માક્ષે પધાર્યા આ દિવસ શ્રાવણ સુદી આઠમના હતા. આ પ્રમાણે પ્રભુ મેાક્ષનુ સાદે અનંતસુખ પામ્યા એટલે જ્યારથી માક્ષે ગયા ત્યારથી તે સુખની શરૂઆત થઈ. આ મેક્ષનું સુખ અનંત અને છેડા વગરનુ` હાવાથી તે કદીય નાશ પામવાનું નથી, માના મુખના છેડા નથી, કારણ કે માક્ષમાં ગયેલે છત્ર સ'સારમાં પાછે ફરિથી કદા.પે પણ આવવાના નથી, તે જીવને સંસારમાં લાવનારાં મ સત્તામાં નથી તેમ તેવા નવાં ક આંધવાનાં પણ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ * 5555555555555 પોષ દર્શનો નવા કઈ ન બંધાવાનું કારણ એ છે કે નવા ક્રમ બધ થવામાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ એવા ચાર હેતુએ છે. તેમાંના કોઈ પણ હેતુ સિદ્ધના જીવમાં રહેા નથી. માટે સિશિલા ઉપર ગયેલા કોઇ પણ છત્ર સંસારમાં પા આવતા નથી. આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યારે માક્ષે ગયા ત્યારે દેવલાકમાં ઈન્દ્રોના આસના ક’પાયમાન થયા. અવધિજ્ઞાનથી પ્રભુનુ' નિર્વાણ થયું છે, એવુ જાણીને ચાસડ ઈન્દ્રો તુરત ત્યાં સમેતશિખર તીર્થં ઉપર આવે છે. ક્ષીર સમુદ્રનું પાણી લાવીને પ્રભુના શરીરને સ્નાન કરાવે છે. શરીરે સુગંધી દ્રવ્યનું વિલેપન કરે છે. અને આભૂષણા પહેરાવે છે. પછી પ્રભુના શરીરને પાલખીમાં પધરાવીને વાજિંત્ર વગાડતા અને નાટક તથા ગાયન ગાતા તેએ ચંદનમય કાષ્ઠની ચિતા સળગાવીને પ્રભુના દેહને તેમાં પધરાવે છે. પ્રભુનું શરીર બળી ગયા પછી તેમની દાઢાએ ઇન્દ્રો અને અસ્થિએ બીજા દેવતાઓ ગ્રહણ કરે છે અને સ્વર્ગમાં લઈ જઈને Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ મહિમા 15559799550DYXY) ૪૯ તેને રત્નના ડાબલામાં રાખીને તેની પૂજા કરે છે. ત્યારપછી કેવળ જ્ઞાનરૂપી ભાવ ઉદ્યોતના કરનારા પ્રભુ મેાક્ષમાં જવાથી દેવતાએ દીપક પ્રગટાવીને · દ્રવ્ય ઉદ્યોત કરે છે. એટલે દીવાળી પ્રગટે છે. ઇન્દ્રાદિક દેવા પ્રભુના નિર્વાણુંથી શાકાતુર થયેલા નદીશ્વર દ્વીપે જાય છે અને શ્રી ત્યાં માટી અઠ્ઠાઇ આચ્છવ ઉજવી પાતપેાતાને સ્થાને જાય છે. શ્રી વીર પ્રભુએ શ્રેણીક મહારાજાની આગળ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર કહેતાં કહ્યું, “પ્રભુ શ્રી પાર્શ્વનાથ તથા મારી વચ્ચે અઢીસા વ સમયને અન્તરગાળા છે.’ પ્રકરણ : ૮ સુરિજીના મેળાપ પાષ દશમી વ્રતની આરાધના કરનાર સુરદત્ત શેઠની કથા ભગવાન મહાવીર શ્રેણીક રાજાને કહેવા લાગ્યા “ હવે આ પેષ દશમીની આરાધના સુરદત્ત નામના શેઠે કેવી રીતે કરી તે સાંભળેઃ આ જાંબુદ્રીપને વિષે ભરતક્ષેત્રમાં સુરેન્દ્રપુર નામનું નગર આવેલુ' છે. તે નગરમાં નરિસહુ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને ચતુર, ગુણુવ્રતી, શીલરૂપી અલ'કારવાળી અને પતિવ્રતા ગુણસુન્દરી નામની રાણી હતી, Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ) પિષ દશમીનેટ તે જ નગરમાં સૂરદત્ત નામે એક શેઠ રહેતા હતા. તે શેઠને પતિવ્રતા શીલાદિ ગુણવાળી શીલવતી નામની સ્ત્રી હતી. જો કે આ શેઠ કુબેર જેવા. ઘણા ધનને સ્વામી હતા. લોકેમાં યશવાળે હતો પરંતુ મિશ્રાવી લેવાથી સાંખ્યમતને માનનારે ત્રિદંડોને ભક્ત, શીવધર્મની આરાધનામાં તત્પર. હતે. તે જૈન ધમને જાણ પણ નહે. જે લેકે શ્રી જિનેશ્વર ભગવંતના વચનરૂપી ચક્ષુ વિનાના હોય છે. તેઓ દેવ અને અદેવને જાણતા નથી. મુગુરૂ અને જુગુરૂને સમજતા નથી ધર્મને અને અધર્મને ઓળખતા નથી. ગુણવંતને અને ગુણરહિતને જાણતા નથી. કરવા લાયક અને નહિ કરવા લાયક, હિતકારી અને અહિતકારી. કાર્યને પણ સારી રીતે જાણું શક્તા નથી. * આ મિથ્યાત્વી સૂરદત્ત શેઠ કદાપિ જન વચનને સાંભળતે નહે. મિથ્યાત્વને લીધે જીવ અને શરીરને એક જ રૂપે માનતા હતા. તે રાજ માન્ય તેમજ લેકમાં પણ માન્ય હેવાથી નગરના શ્રેષ્ઠ પદ પર (નગરશેઠ) હતે. એ પ્રમાણે મિથ્યાત્વમાં કેટલેક કાળ ગયા. પછી એકવાર સૂરદત્ત શેઠે અઢીસે વહાણે ચાર પ્રકારના કરિયાણુથી ભરીને મુનીમ અને નેકની Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ મહિમા (NSDPP SÆ) ૫૧ સાથે રત્નદ્વીપે માયા. તેઓએ ત્યાં જઈને માલ વેચી ઘણા નફા મેળવ્યા. તે દેશમાંથી જ્યારે બીજી ચીજ વસ્તુઓ ખરીદ કરીને તેએ સ્વદેશ તરફ પાછા ફરી રહ્યા હતા, અને તેમનાં વહાણા સમુદ્રના મધ્ય ભાગમાં આવ્યા ત્યારે પૂર્વે કરેલા અશુભ કત્તા ઉદયથી લય કર વાળયા થવાથી તે વહાણા સ્વદેશ આવવાને બદલે કાફૂટ નામના દ્વીપ તરફ ખેંચાઈ ગયા. ઉપાધિઆ આવે છે ત્યારે કેટલીક વાર એક સામટી ચારેબાજુથી આવે છે. વહાણા બીજે ઠેકાણે ખેંચાઈ ગયા. તે સૂરદત્ત શેઠના ૫૦૦ ગાડાં ડાકુઆ લુંટે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પર ઈઈઈઈઈઈઈઈઈ પિષ દશમીને દરમિયાન શેઠના ઘરમાં અગિયાર કોડ સેનીયા જમીનમાં દાટેલા હતા તે બધા સપ વીછી અને કેલસા રૂપે થઈ ગયા. શેઠના પરદેશથી માલથી ભરેલાં પાંચસે ગાડાં આવતા હતા તે રસ્તામાં ડાકુ લોકેએ ધાડ પાડી લૂછી લીધા. એ પ્રમાણે બધું ધન નાશ પામવાથી શેઠ ગરીબ થયા. શેઠની પદવી પણ ચાલી ગઈ. લોકમાંથી સન્માન ચાલ્યું ગયું. બધા તેમને નિર્ધા નિયા શબ્દથી સધવા લાગ્યા. જેમ જીવ ચાલ્યા ગયા પછી શબને કેઈસત્કાર કરતું નથી. વહાલામાં વહાલાનું શબ હેય તે પણ તેને તરત જ ઘર બહાર કાઢવામાં આવે છે, તે જ પ્રમાણે આ સ્વાર્થપૂર્ણ દુનિયામાં ગરીબ માણસનો કઈ સત્કાર કરતું નથી. માટે ધન હેય ત્યાં સુધી જ સી કે માન સન્માન આપે છે. બાપ કહે મેરે પુત સ તા, બેન કહે મેરે ભણ્યા ઘર જેરુભી લેત બહયાં સેઈ બડા જાંકી ગાંઠ રૂપૈયા જયાં સુધી ધન કમાતે હોય ત્યાં સુધી બાપ પિતાના પુત્રને સપુત કહે છે. તે જે ધન ન કમાય કપૂત કહે છે. જે ભાઈ પાસે ધન હોય તે બહેન મારે ભાઈ મારે ભાઈ એમ કહે છે. ઘરની સ્ત્રી પણ ધન હોય ત્યાં સુધી સગી થઈને રહે છે. માટે જેની પાસે રૂપિયા હોય તે જ લોકોમાં માટે કહેવાય છે, અથાત, આ દુનિયામાં પૈસાની જ સૌને સગાઈ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ મહિમા ) (c) કે પ નિધન થયેલા શેઠ દુઃખમાં દહાડા કાઢે છે. તેવામાં એક વખતે તે નગરમાં શ્રી દેવેન્દ્રસૂરિજી નામના જૈનાચાય પધાર્યા. ગુરૂ પધાર્યાની વધાઇ વનપાલે નરિસંહ રાજાને આપી. રાજાએ વનપાલને ઘણુ' દ્રવ્ય આપી સ'તેાગ્યેા. ત્યાર પછી રાજા શ્રેષ્ઠિીવગ, તેમજ નગરના લોકો સાથે ગુરૂને વંદન કરવા આવ્યા. તેમની સાથે નિન થયેલા સુરદત્ત શે પણ આવ્યા. રાજા વગેરે સુરિજીની પાસે આવીને, વાંદીને પાત-પાતાના ચાગ્ય સ્થાને બેઠા. તે વખતે તેમણે નીચે પ્રમાણે ધમ દેશના આપી. “હૈ ભવ્ય જીવા! આ અસાર સ'સારમાં એક ધમ જ સાર અને કલ્યાણકારી છે કારણ કે :~ ધમ ત: સલમ ગલાલિ-ધમત; સકુલ સૌખ્યુસ પદ; ધત સ્ફુરતિ નિમ લ ચરોા, ધ એવ તા વિધીયતમ્ ! ધમ થી સઘળા મંગળ-સુખની પરંપરા મળે છે. ધમથી સઘળી સપત્તઓ મળે છે. ધમ થી નિસળ યશ મળે છે. અડ્ડા ! વધારે શુ કહીએ કલ્યાણ ઇચ્છનાર વ્યકિત માટે ધર્મજ આરાધના ફરવા લાયક છે. તે ધર્મમાં પણ વિવેક પર્મ ધમ છે, વિવેક પરમ તપ છે, વિવેક એ જ જ્ઞાન છે . અને વિવેક મેાક્ષનુ સાધન છે. કારણ કે વિવેક હાય તા લક્ષ્ય ખાવા યાગ્ય અને અભક્ષ્ય નહિ ખાવા ગ્રામ્યના Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ 48 OOOOOOOOOOooo Ulq euhar સમજણ આવે છે. વિવેકથી કરવા લાયક અને નહિ કરવા લાયક સમજાય છે. સાચા માર્ગ અને બેટે માર્ગ પણ વિવેકથી જણાય છે. ગુણ અને અવગુણની ઓળખાણ પણુ વિવેકથી થાય છે. માટે ધર્મની સાથે વિવેકની પ્રથમ જરૂર છે મનુષ્ય અને પશમાં નિદ્રા, આહાર, થુન અને ભય તે સરખા છે પણ મનુષ્યમાં વિવેક વધારાનો છે માટે વિવેક વિનાને મનુષ્ય પશુ તુલ્ય કહે છે. વળી આ સંસારમાં એક જીવ ઉત્પન્ન થાય છે ને એક જીવ મરે છે, એક દુઃખી થાય છે ને એક સુખી થાય છે, એક દુર્ગતિમાં જાય છે ત્યારે એક દેવલોકમાં જાય છે. અને એક મેક્ષમાં જાય છે. આ બધામાં પણ સુકમ અને કુકમ એટલે પાપ અને પુણ્ય જ કારણભૂત છે.' સભાજને આચાર્ય મહારાજની ધર્મદેશના સાંભળીને પિતાને સ્થાને ગયા. તે વખતે સૂરદત્ત શેઠે પૂજ્ય ગુરૂ મહારાજને પૂછયું : “હે ભગવાન! તમેએ અહીં જે જીવ કહ્યો તે જીવનું શું લક્ષણ છે ?” ત્યારે જવાબમાં પૂ. ગુરૂદેવે જણાવ્યું “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિય અને ઉપગવાળે હેય તે જીવ જાણુ. ટુંકાણમાં ચેતના લક્ષણવાળા એટલે કે જ્ઞાન-સુખ, દુખ વિગેરેના જાણવાને સ્વભાવવાળો, ન Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ મહિમા HPSmÐÐ Ð ૧૫ જી) જીવ હેવાય છે. આ જીવના ત્રિકાળજ્ઞાનીઓએ એ પ્રકાર રહ્યા છે. એક સ'સારી અને ખીજા સિધ્ધના, સસારાત્મા અથવા સસરી પરમાત્મા અથવા મેક્ષના એવા એ પ્રકાર જ્ઞાનીઓએ જીવના કહેલા છે. તેમાં સ'સારી આત્મા હમેશાં દુ:ખી હોય છે કારણ કે તે જન્મ-મરણવાળા અને શાકવાળા હોય છે. અને ચારાસી લાખ જીવાયેાનિમાં ભટકયા કરે છે. કમને વશ પડેલા આ ૦૧ અનેક વાર ઉત્પન્ન ન થયે તેવી કોઈ જાતિ વિશ્વમાં નથી, તેવી કોઇ ચેાનિ નથી, તેવુ કોઇ ક્ષેત્ર નથી તેમજ એવુ' સ્થાન નથી, એવુ કા કુલ નથી. કમને વરા થયેલા આ જીવ કોઇવાર દેવલાકમાં તા કેઇવાર નરકમાં જાય છે. કોઇવાર ક્ષત્રિય થાય છે તે! કોઈવાર ચડાલ થાય છે કાઇ વાર કીડા તે। કાઇ વાર પતíગ્યે, કોઇવાર કુંજર તા કોઇવાર કીડી રૂપે ઉત્પન્ન થાય છે. આ જીવ કૅને લીધે કોઈ વાર દુર્ભાગી થાય છે, કોઈ વાર લક્ષ્મીવાળા તે, કોઇવાર ઘનહીન થાય છે. કોઇવાર આ જીવ શેઠ થાય છે તે ફાઇવાર નાકર પણ થાય છે. કોઈ વખતે આ જીવ ન સા જાઇ ન સા જોણી, ન ત ડાણ" ન ત કુલ; ન જાયા ન મા જથ, સબ્વે જીવા અણુ તસેા. For Personal and Private Use Only Jain Educationa International Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ÆY POPHY)પોષ દશીને પુરુષ થાય છે. તે કોઈવાર સ્ત્રી પણ થાય છે અને કે.ઈવાર નપુ ષક થાય છે. આ પ્રમાણે કર્માંના સંબધથી આ સ'સારી જીવ નટની જેમ જુદા જુદા સ્ત્રરૂપે ભટકે છે. આ પ્રમાણે રખડતા જીવને અનંતે! કાલ થયા હોવા છતાં પણ ધર્મ વિના એ જીવ સરમાં રખડવાના છે માટે પેાતાનુ હત ઇચ્છનાર હવે તે। દાન, શીલ, તપ અને ભાવતારૂપ ચાર પ્રકારના શ્રમ આરાખવા જોઇએ. તાજ આ સંસારમાંથી તેને છુટકારા થઇ શકે છે. તેમજ ધર્મથી ઉત્તમ જ, વિશાળ યશ, ઘણું ધન અને સ્વર્ગ કે મેાક્ષની પ્રાપ્તિ થાય છે કહ્યું છે કેઃ - ધ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્માણ; ધર્મ પન્થ સાધન વિના નર તિય ચ સમાન ધમ કરનારને સંસારના સુખ મળે છે. ધ કરનારને મેાક્ષ મળે છે. અને મેાક્ષ મેળવવા માટે ધ માગ ન.હે સાધનાર મનુષ્ય પશુતુલ્ય જાણવા ઉપર પ્રમાણેની ગુરુની વાણી સાંભળીને સુરદત્ત શેઠ બાધ પામ્યા. તેથી જીવ અજીવ વગેરે નવ તત્વાની સમજણપૂર્વક શેડ સમકિતરુપ ધમ રત્નને પામ્યા. ત્યારપછી શેઠે આચાર્ય મહારાજને ફરી પૂછ્યું: Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ મહિમા 6000000000000000000 પછ મને કેઇ એવા પ્રકારની તપસ્યા જણા કે જે તપસ્યા કરવાથી મારા ઘરમાંથી નાશ પામેલ નિધાનની પ્રાપ્તિ થાય અને પરંપરાએ મોક્ષ પણ મળી શકે પ્રકરણ : શેઠને જણાવેલ પિષ દસમીનું તપ સુરદત્ત શેઠને જવાબ આપતાં શ્રી આચાર્ય મહારાજે મનવાંછિત પ્રાપ્ત થાય તેવો માગ દર્શાવતાં સૂરદત્ત શેઠને કહ્યું: હે મહાનુભાવ! તમે પિષ દશમીનું વ્રત ગ્રહણ કરે તે તમારા ઇચ્છિતની પ્રાપ્ત થશે. પરંપરાએ મેક્ષ પણ પામી શકશો શેઠે ફરીથી ગુરુને પૂછ્યું : “આ વ્રત કેવી રીતે આરાધાય તે કૃપા કરીને મને જણ જવાબમાં ગુરુ મહારાજે આ પર્વની આરાધના નીચે પ્રમાણે કરવા જણાવ્યું: આ પર્વની આરાધના પોષ મહિનાની ગુજરાતી-માગશર મહીનાની વદ દશમીને દિવસે કરાય છે, કારણ કે તે દિવસે તેવીસમા તીર્થંકર શ્રી અશ્વિનાથ પ્રભુને જન્મ થયે છે. માટે તે પિ. ભ; ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૮ Æy ~)s પોષ દશમીને શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણક દિવસ છે. ૐ હી શ્રી પાર્શ્વનાથ અદ્ભુતે નમ: । એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને જાપ બે હજાર વાર કરવા. એટલે કે વીસ નવકારવાલી ગણવી વળી તે દિવસની પહેલાની તિથિએ એટલે પાષ વદ નવમીને દિવસે દશમને દિવસે તથા અગિયારસને દિવસે એમ ત્રણ દિવસ એકવાર ભેાજન કરવુ, એટલે એકાસણુ કરવુ', તે દિવસેાએ ભૂમિ ઉપર સ ંથારે સૂઈ રહેવું. બ્રહ્મચય વ્રતનું પાલન કરવુ એ વખત આવશ્યક પ્રતિક્રમણ કરવાં, ત્રણ વખત દેવવદન કરવાં, જિનાલયમાં નાત્ર મહાત્સવ વગેરે કરવું, તેમાં પણ શ્રી પાર્શ્વનાથપ્રભુના જિનાલયમાં સત્તરભેદી પૂજા અથવા અષ્ટપ્રકારી પૂજા વિધિપૂર્વક કરવી. નવાં નવાં સ્તવનેાથી શ્રી પાર્શ્વનાથપ્રભુની સ્તુતિ કરવી. તેમજ સારી સારી ભાવનાઆ ભાવવી. તે ગામમાં અથવા પાડોશના ગામમાં જ્યાં શ્રી પાર્શ્વનાથપ્રભુનું મંદિર હૈાય ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમન કરવા જવું. તે ઉપરાંત પૂજ્ય ગુરૂ મહારાજને વંદન કરવું. તેમની પાસેથી પ્રભુશ્રી પાનાથનું ચરિત્ર સાંભળવું. અને પૂજય ગુરુ મહારાજને પેાતાને ઘેર બાલાવી તેમને પ્રતિલાલવા એટલે કે ગાચરી વ્હારવા લઇ જવા. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ મહિમા છે. 500000 પ - આપણે જે રઈ કરી હોય તેમાંથી પૂ. મહારાજશ્રીને ગોચરી વહેરાવવી. પછી એકાસણું કરવું ગામમાં કઈ પૂ. સાધુ મહારાજને જોગ ન હોય તો વ્રતધારી શ્રાવકને પણ ભેજન કરાવી શકાય. પિષ વદી બારસને દિવસે શક્તિ અનુસાર સ્વામીવાત્સલ્ય કરવું. આ પ્રમાણે દશ વર્ષ અને દસ માસ સુધી આ તપની આરાધના કરવી. આમ આ પર્વની આરાધના કરવાથી આ લોકમાં ધન, ધાન્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ને પરલોકમાં સ્વર્ગનાં સુખને અંતે આ જીવને શાશ્વત-મોક્ષ સુખની પણ પ્રાપ્તિ થાય છે. ગુરૂની હિતકારી વાણી સાંભળી અતિ હર્ષ પામેલા સૂરદત્ત શેઠ પૂજ્ય ગુરૂ પાસે જેન ધમ ગ્રહણ કરીને પોતાને ઘેર આવ્યા. પૂજ્ય ગુરૂ મહારાજે પણ પરિવાર સાથે અન્ય સ્થળે વિહાર કર્યો. - સુરદત્ત શેઠ ભાવથી જૈન ધર્મના વિધિ વિધાનેના અને આવશ્યક કિયાના સૂત્રોને સારી રીતે સમજીને અભ્યાસ કર્યો. શેઠની શી તે પહેલાંથી જન ધમ પામેલી હતી. તેને આ વ્રતની આરાધનાની વાત જાણી ખૂબ રાજી થઈ અને કહ્યું: “સ્વામી! કમરાજે Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૦ 999 પોષ દશમીને તમારી કસેટી કરી રહ્યા છે, ચિંતા છેાડી ધમ માં મન જોડી દો.” સુરદત્ત શેઠે પૂજ્ય ગુરૂ મહારાજના ક નોન ઉર્જે. સુરદત્ત શેઠને વહાણા પાછા આવ્યાની નેકર વધાઈ આપે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ seal @@@@hhaahhoaHHHH ! પ્રમાણે પિષ દશમીના વતની આરાધના કરવા માંડી. શેઠ ધીમેધીમે જૈન ધર્મના તત્વોને શ્રદ્ધાપૂર્વક સમજવા લાગ્યા અને પોષ દશમી વતની ઉલ્લાસ “ભાવે આરાધના કરવા લાગ્યા. તે વતની આરાધના કરતાં દશ મહિના જતાં શેઠના વહાણે પૂર્વે જે કાલકૂટ દ્વીપ તરફ વળિયાથી ઉન્માગે ગયેલા તે અઢીસે વહાણે પાછા આવી પહોંચ્યા. આ વાત એક અનુચરે આવીને શેઠને કહી. પરંતુ શેઠને તે વાત ઉપર શ્રદ્ધા બેઠી નહિ. તે વખતે પાસે ઉભેલી શેઠની સ્ત્રી શીલવતીએ કહ્યું. આ વાત સાચી માને, ખારી માને નહિ આપણા ઘરમાં નિધાન પ્રગટ થાય છે તે તમે સાચું માને કે નહિ, આ પ્રમાણે કહીને જ્યાં નિધન દાટેલું હતું ત્યાં તેઓ બને ઘરમાં આવ્યા. તે પૂર્વના સ્થાને ખાદતાં પૂર્વની જેમ તે બંને જણાએ નિધાન જોયા, આથી શેઠે પોતાની પ્રિયાને કહેવા લાગ્યા કે હે પ્રિયા ! આ બધે પોષ દશમીના વતનો તેમજ જન ધર્મને પ્રભાવ છે. કારણ કે એક તરફ વહાણે આવી પહોંચ્યાની વધામણી આવી Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૨ SSUUUUUUUUUUS પોષ દશમી ને બીજી તરફ ઘરમાં નાશ પામેલ નિધી-ધન પણ ફરીથી મૂળરૂપે પ્રગટ થયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી અને પૂજ્ય ગુરુ મહારાજના ઉપદેશથી આજ હું ફરી લમીવાળો થયે છું." રાTMITIHUTI ર - IIM છે - AS છે m * *, મા ભૂમિમાં નિધાન જોઈને વહાણ પાછા આવ્યાન વાત સાચી માની. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ મહિમા #GUJJUS ૬ ૩ - ત્યારપછી સૂરદત્ત શેઠ પોતાના પુત્ર સાથે બંદરે આવ્યા. ત્યાં માલથી ભરેલા પિતાના અઢીસે વહાણ સહી સલામત પિતાના માણસે સાથે આવેલ જોઈને શેઠને ખૂબ આનંદ થયે. વહાણ સાથે આવેલ પિતાને મુખ્ય મુનિમ તેમજ રક્ષણ કરનારા સેવકે અને પિતાના સ્વજને વિગેરેને શેઠે સમાન્યા અને આવેલા સૌ શેઠને ભેટયા ને આનંદ વ્યક્ત કર્યો. આજે સુરેન્દ્રપુરમાં આનંદનું વાતાવરણ s . = મ દ - Sli t'? હKી ? S - ન ઉત્તર - કેટલાય દિવસે સુરદત્ત શેઠના ૨૫૦ વહાણ બંદરે ' '' પાછા આવ્યા તેનું દશ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૪ બે ને ન ૯ ૫ ૫ ૫ હું એ હું ૪ ૫ ૫ ) પોષ મા જામ્યું હતું. કારણ કે કાલમુદ્વીપથી ભાગ્યયેાગે પાછા ફરેલા અઢીસે વહાણેામાં નગરના અનેક માણસાના સગાવ્હાલાઓ અને સ્નેહીઓ હતા. તેમને મળવા ગામમાંથી સ્વજના આવ્યા. પરસ્પર મળ્યા અને આનંદસાગરમાં સ્નાન કરવા લાગ્યા. શકે વહાણામાંથી કરિયાણા વગેરે અનેક પ્રકારના માલ ઉતરાવ્યા. ત્યારપછી શકે પેાતાને ઘેર આવીશ્રી પાર્શ્વનાથપ્રભુના દહેરાસરમાં મેડી પૂજા આંગીર રચાવી મહેાત્સવ ઉજવી, પાષ દશમીની અધિક ઉત્સાહથી આરાધના કરવા લાગ્યા. તે વ્રત ઉપર શેઠની શ્રદ્દા ઉત્તરાત્તર દિનપ્રતિદીન‚ વધવા લાગી, અને લેકમાં પણ તે વ્રતની પ્રસિદ્ધિ વિશેષ થઇ તેથી તે વ્રતને વિધિપૂર્વક ઘણા લક આરાધના કરવા લાગ્યા. જૈન ધર્માંનુ પાલન કરતાંસૂરદત્ત શેઠે સુએ કાળ ગાળે છે. નગરશેઠની પદવી પણ ફરીથી પ્રાપ્ત થઈ છે. શાને અનુક્રમે દસ પુત્રો થયા. રાજાએ સન્માન આપીને શેઠને પેાતાની પાસે પુનઃસ્થાપન . એ પ્રમાણે કેટલાક કાળ ચાલ્યા ગયા. હવે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ વિહાર કરતા કરતા કેટલાક સમયે પાછા તે નગરના ઉદ્યાનમાં સમાસર્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ મહિમા 8000000000000000 પ ' મહારાજ પધાર્યાની વાત જાણીને શેઠ તેમને વંદન કરવા ગયા. ત્યાં વંદન કરીને ઉચિત સ્થાને - બેઠા, ગુરુ મહારાજે ધર્મદેશના આપી. દેશના -- અંતે સૂરદત્ત શેઠે પૂજ્ય ગુરુ મહારાજને પૂછ્યું: આ પોષ દશમીનું ઉઘાપન-ઉજમણું કેવી રીતે કરવું ? શેઠને જવાબ આપતાં પૂજ્ય ગુરુ મહારાજે જણાવ્યું : હે શેઠ! દશ ચંદરવા પૂઠીયા કરાવવા, દશ પુસ્તકે લખાવવા, દશ પુસ્તકોના બંધન કરાવવા, દશ સ્થાપનાચાર્ય મૂકવાનાં આસને એટલે ચંદન વિગેરેની ઠવણી કરાવવી, દસ જપમાળાઓ-નવકારવાળીએ દસ જિનાલય. દસ જિનબિઓ દસ દીવીઓ, દસ આરતીઓ તેમજ બીજા પણ ધમનાં જ્ઞાન, દર્શન અને રાત્રિના ઉપકરણે દસ દસ લાવીને ઉધાપન કરવું.” એ પ્રમાણે પૂજ્ય ગુરુ મહારાજ પાસેથી વિધિ જાણુને શેઠે મટી ધામધુમથી ઉજમણું કર્યું, તેમાં મણિમય દશ જિનબિ કરાવ્યાં. ઉજમણું કર્યા પછી કેટલાક દિવસે ધમ સ્થાનમાં પસાર થયા. પછી શેઠને આ અસાર Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઈJJUઈઈઈઈઈ પોષ દશમીને. સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થયે તેથી પિતાના મોટા સુંદર નામના પુત્રને ઘરનો સઘળે ભાર સેંગે. પછી બધા પુત્રને તથા પરિવારને બોલા વીને કહ્યું : હે પુત્ર! આપણે આ પિષ દશમીની આરાધનાથી સુખી થયા છીએ, માટે તમારે પણ. આ દશમીની આરાધના અવશ્ય કરવી. તે દિવસે તમારે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સત્તર ભેદી પૂજા કરવી. પૂજા કરીને પૂજ્ય ગુરૂ મહારાજ પાસે વ્યાખ્યાન સાંભળવું. ત્યાંથી પાછા આવીને પૂજ્ય ગુરૂ મહારાજને પ્રતિભાભી વહેરાવીને એકાસણું કરવું. ભજન કરીને વિહારનું પચ્ચકખાણ કરવું. પારણુને દિવસે સ્વામી વાત્સલ્ય કરવું. આ વિધિનું પાલન કરવાથી તમે પણ સુખી થશે.” અંતમાં ભાગવતી દીક્ષા લઇને આત્મકલ્યાણું કરવાની ભાવના રાખવી. “હે પુત્રો ! માનવ જીવન અને જૈન ધર્મ આ જીવને મળવું મહાદુર્લભ છે. ફરી ફરીને મળતું નથી. ઉપર પ્રમાણે પુત્ર પરિવારને ઉપદેશ આપીને. સૂરદત્ત શેઠ પૂજ્ય ગુરૂ મહારાજ પાસે આવ્યા. ને. ગુરૂને વાંકી જણાવ્યું, Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ affti masaaa0a8oHØGood : હે સ્વામી! મારા ઉપર કૃપા કરીને મને ભવથી તારનારૂં ચારિત્ર આપ.” “રૂચિ પ્રમાણે એગ્ય લાગે તેમ કરે.' એમ પૂજ્ય ગુરૂ મહારાજે કહ્યું આવા વચન સાંભળી શેઠ ઘેર આવી પૂજા મહત્સવ કરીને ધામધુમપૂર્વક તેમની પાસે દીક્ષા લીધી. ચારિત્ર લીધા પછી સૂરદર મુનિ છઠ્ઠ અમ વગેરે વિવિધ પ્રકારનાં તપ કરવા લાગ્યા, નિમી ચારિત્રનું પાલન કરતાં બાર વર્ષે ચાલ્યા ગયા. અન્ત સમયે પંદર દિવસનું અનશન કરીને અઢાર દેષ રહિત સમાધીપૂર્વક મરણ પામીને દસમા પ્રાણુત નામના દેવલોકમાં વીસ સાગરેપમના આયુષ્યવાળા દેવ થયા. પ્રાણત દેવલોકમાં દેના સુખે ભેગાવીને આયુષ્ય પૂરું થશે એટલે તે સૂરદત્ત શેઠને જીવ ચ્યવને આજ જબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્પકલાવતી નામની વિજયને વિષે આવેલી. મંગલાવતી નગરીના રાજા સિંહસેનની રાણી. ગુણસુંદરીની કુક્ષીએ ઉતપન્ન થશે. ત્યાં જયસેન નામથી ઓળખાશે. ત્યાં સંસારસુખ ગર્વને પછી વૈરાગ્ય પામીને ચારિત્ર લેશે. સામાયિકાદિક Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જી પાષ દશમીને અગિયાર અંગ અને બાર ઉપાંગ ભણુરો. એકવાર એકાકી વિહાર કરતા કાઉસગ્ગ ધ્યાનમાં રહેશે, તે પવનના અધિષ્ઠાયક મિથ્યાદષ્ટિ દેવ તે મુનિરાજને વીછી, સર્પ, હાથી, સિંહ વગેરે એકવીસ પ્રકારના ઘેાર ઉત્સર્ગી કરશે. પરંતુ શમતાભાવવાળા તે મુનિ શુભધ્યાનના ચાળે ચાર ઘાતી કર્મોના ક્ષ્ય કરી કેવલજ્ઞાન પામશે, ત્યાંથી આચુ વિગેરે કર્યાં ક્ષય થયે મેાક્ષે જશે. સૂરદત્ત શેઠની પત્ની શીલવતી પણ ચારિત્ર લઈને, નિરતિચારપણે ચારિત્રનુ પાલન કરી દેવલાકમાં જશે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તે જ ભવમાં માથે જશે. Jain Educationa International V For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Hout BOOOOOOOOOOOOOoo fle: ઉપસંહાર આ પ્રમાણે ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમાન : સ્વામિએ શ્રેણિક મહારાજાને પિષ દશમીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તથા તે પર્વની આરાધના કરનાર, સૂરદત્ત શેઠની કથા કહી. તે સાંભળીને ઘણું ભવ્ય જીવો આ વતનું ભાવપૂર્વક પાલન કરવા લાગ્યા. તમે પણ આ વ્રતને આદર કરે. તેથી સુખસંપત્તિને મેળવશે. આ ચરિત્રનું શ્રવણ કરનાર આ લેકમાં ધન ધાન્યાદિક અને પરલોકમાં સ્વર્ગ અને પરંપરાએ મોક્ષનાં સુખ પામે છે, માટે આવા ઉત્તમ પ્રકારનાં પર્વોમાં અવશ્ય આદરવાળા થવું, આ લઘુ પુસ્તિકા પિષ દશમીને ઉદેશીને લખાયેલ હેવાથી આમાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રથમ સંક્ષેપથી આલેખેલ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળા મહાનુભાવોએ તે અન્ય સ્થળેથી જોઈ લેવું. ધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ - ૭૦ પિષ દશમીને વાંછુ વાંચકેએ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ખાસ વાંચવા જેવું છે તેમાં અનેક બોધદાયક સુંદર - વાર્તાઓ છે તે ચરિત્ર ધર્મભાવનાને પુષ્ટ કરાવ નારૂં છે. શાસનસ્ય કૃતા સેવા, તયા પ્રાપ્ત સુકર્મણઃ શાસને મે રતિઃ સુભ્રા, ભજન્મનિ જન્મનિ. મેં આ લેખ-પુસ્તિકાની રચના વડે યત્કિંચિત - શાસન સેવા કરી તેનાથી મને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી ભભવ મારી જૈન શાસનમાં નિર્મળ પ્રીતિ પ્રાપ્ત થાઓ. વિક્રમ સં. ૨૦૦૮ | શ્રી નેમિ-અમૃત-ખાતિ ચરણે મહા વદી ૧૧ પાસક મુનિ નિરંજનવિજય શુક્રવાર | ઠે. શ્રી નેમિસૂરિશ્વરજી જૈન જ્ઞાનશાળા પાંજરાપોળ, અમદાવાદ–૧. આ ચોથી વાર પુનઃમુદ્રણ થયું છે. વિક્રમ સંવત ૨૦૪૧ પોષ સુદી પુનમ સોમવાર Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૭૧ - પ્રાસંગિક પ્રસ્તુત પુસ્તક બાળકને ઉપચોગી થાય, તેમનામાં ધાર્મિક સંસ્કાર રેડાય તેવી દૃષ્ટિથી પૂજ્ય (પ્રવર્તક) સુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ આલેખ્યું છે અત્યારે પૂર્વે પૂજ્ય મહારાજશ્રીએ એક એકથી વધે તેવા લગભગ ૧૫૦ પુસ્તક આપ્યા છે. આ પુસ્તક બાળકે સહેજે સમજી આનંદથી વાંચી શકે તેવું છે. આ પુસ્તકમાં વાર્ષિક પર્વ પોષ વદ દશમીને મહિમા અથવા પ્રભુપાર્શ્વનાથ ચરિત્ર આલેખવામાં આવ્યું છે. શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર પૂજ્યપાદ શ્રી દેવેન્દ્રસૂરીજી મહારાજ સાહેબે સૂરદત્ત શેઠને કહ્યું હતું અને શ્રી મહાવીર પ્રભુએ એ ચરિત્ર શ્રેણિક મહારાજાએ કહ્યું હતું. પ્રભુશ્રી પાર્શ્વનાથનું ચરિત્ર લખતાં પૂજ્યશ્રીએ તે દિવસનું વ્રત કરનારને મનવાંછિત ફળ મળે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય. તે દર્શાવવા સૂરદત્ત શેઠની કથા પણ આપી છે. જેણે આ વતની આરાધના કરી સંપત્તિ રૂપી ધન તેમજ ઈહલોકમાં માન પ્રતિષ્ઠા આપનાર દ્રવ્ય પણું મેળવ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭ર થઈઈઈઈઈઈઈઈઈઈઈઈ પિોષ દશમીને આ પુસ્તકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સચિત્ર જીવન અને પ્રભુના દઇભક્ત સૂરદત્ત શેઠની સુંદર સચિત્ર કથા હેઈ સેનામાં સુગંધ ભળવા જેવું થયું છે. પૂજ્ય મહારાજશ્રીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જીવન ચરિત્ર જન્મથી તે મેશગમન સુધીનું ટુંકમાં છતાંય સુંદર રીતે દરેક પ્રસંગને યથોચિત ચિત્ર મૂકી વાચકના હદયને સ્પર્શી જાય છે. ધર્મ શું છે“શ્રી નવકાર મહામંત્રને પ્રભાવ આનું વર્ણન કમઠ તાપસને પ્રસંગ લખીને કર્યું છે. પૂજ્ય મહારાજશ્રીએ લીધેલ શ્રમ ખીત અભિનંદનીય છે. પૂજ્ય મહારાજશ્રીએ કુમળા બાળક માટે જે આજસુધી શ્રમ ઉઠાવ્યો છે તેનું ત્રણ વાવ્યું વળાય તેમ નથી. પણ મહાપુરૂષે કદીય બદલાની આશા રાખતા નથી. તેઓ સદાય પોતાનું કર્તવ્ય કરે જ જાય છે. અને “હાયથી બળતા હદયોને શાંતિ પમાડવાના માર્ગો સૂચવતા જાય છે. - અંતે પૂજ્ય મહારાજશ્રી આવા સંસ્કારી. પુસ્તક આપી બાળજગતને સાચે માર્ગ દર્શાવતા રહે એ ઈચ્છા સાથે. ખાડિયા, અમદાવાદ, કૃષ્ણપ્રસાદ ભટ ૨૦૦૮ ફાલ્ગન અમી. (પ્રથમ આવૃત્તિ વખતે). Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિનાથાય નમ: મેરૂ ત્રાદશીને મહિમા સંજકઃ શાસન પ્રભાવક, મરુધર રત્ન, નિડર વક્તા, સાહિત્યચાર્ય પ્રવર્તક મુનિશ્રી નિરંજનવિજયજી મ. મનુષ્ય લોકમાં જે દુખે છે, તે નારકીના છોને ભેગવવા પડતાં દુઃખેની તુલનામાં કઈ વિસાતમાં નથી. સતત રિબાવું, પીટાવું, પીડાવું, કપાવું, તળાવું એ ત્યાંના અને જીવનકમ છે. તેવા અત્યંત દુખમાં કાળી ચીસ પાડતા નરકના છાને પણ શ્રી તીર્થંકર પરમાત્માના કલ્યાણકના શુભ દિવસે ક્ષણ માટે પણ શાતાને અનુભવ થાય છે. આવાં કલ્યાણ કે પાંચ છે. (૧) ચ્યવન કલયાણક (૨) જન્મ કલ્યાણક (૩) દીક્ષા કલ્યાણક (૪) કેવળજ્ઞાન-કલ્યાણક (૫) નિર્વાણુ-કલ્યાણક. વર્તમાન શાસનપતિ શ્રી મહાવીરસ્વામીજી પરમાત્મા શૈત્ર સુદ ૧૩ ના શુભ દિવસે જમ્યા હતા એટલે તે દિવસ તેઓશ્રીના જન્મ કલ્યાણકદિવસ તરીકે વિશ્વ વિખ્યાત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨ થઇ છUJJUઈઈઈ મેરૂ ત્રયોદશીને તે જ રીતે વર્તમાન અવસર્પિણ કાળીના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી રૂષભદેવસ્વામીજી પિષ વદ ૧૩ (ગુજરાતી)ના નિર્વાણ પામ્યા હતા એટલે તે દિવસની તેઓશ્રીના નિર્વાણુ-કલ્યાણુક દિવસ તરીકે આરાધના થાય છે. નિર્વાણ પામવું એટલે પરમપદે પહોંચવું. આ જ સંદર્ભમાં આ દિવસ મેરુ ત્રાદશી તરીકે ઓળખાય છે તેમ જ આરાધાય છે. હવે તેનો ઇતિહાસ અને મહિમા જોઈએ. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજીએ પોતાના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીને મેરુ ત્રયોદશીની ઉત્પત્તિ અને મહાસ્ય જાણવાની ઉત્કંઠા થઈ, એટલે તેમણે ભગવાનને સવિનય તેના ઉપર પ્રકાશ પાડવાની વિનંતિ કરી. ઉત્તરમાં શ્રમણ ભગવાને ફરમાવ્યું કે પ્રથમ તીર્થંકરદેવ શ્રી રૂષભદેવ ભગવાન પછી ઘણાં વર્ષ વીત્યા ત્યારે શ્રી અજીતનાથ નામના બીજા તીર્થંકરદેવ થયા. તેમના સમયમાં અયોધ્યામાં ઈફવાકુ કુળમાં કાશ્યપ ગેત્રમાં જન્મેલ અનંતવીર્ય નામે રાજા થઈ ગયો. તેનું રાજ્ય બહુ મોટું હતું, અનેક રાજાઓ તેને ખંડણું ભરતા હતા. તે અનંતવીર્ય રાજાને પ૦૦ રાણીઓ હતી. તેમાં પ્રિયમતી નામે ગુણવાન પટરાણી હતી. રાજાને Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ સહિમા G JQJQ ૩ ધનજય નામે મહાબુદ્ધિશાળી પ્રધાન હતા, ન્યાયી રાજાની પ્રજા સુખી હતી. અન તવી ને રાજ્યસુખ વિગેરે બધુ હતુ.. પણ પુત્રનુ સુખ નહોતું, એટલે પેાતાની ગાદીના વારસની ચિંતા તેને સતાવતી હતી. અપુત્રસ્ય ગૃહ શૂન્ય, દિશાઃ સન્યા હૈ બાંધવા મૂસ્ય હૃદય. શૂન્ય, સ` સૂન્ય" દરિદ્રઃ ॥૧॥ ભાવાર્થ :-પુત્ર વિના ઘર શુન્ય લાગે, ભાઈ એ વગર દિશાશૂન્ય ભાસે છે, ભૂખ માનસનું હૃદય શુન્ય લાગે છે. અને દરીદ્રી માણસ માટે સઘળુ શુન્ય છે. એવુ' વિચારીને રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયેા કર્યાં; તા પણ તેમને પુત્ર પ્રાપ્તિ થઈ જ નહિ. પુત્ર વગરનુ` રાજ્ય-સુખ રાજાને મીઠા વગરના લેાજન જેવુ' ફીકકુ લાગવા માંડયું, તેણે ફરિ ફરિ પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રયત્ન કર્યો, પણ તેમાં સફળ ન થયા. આ અરસામાં રાજાને ત્યાં ચાર મહાવ્રતને ધારણ કરનાર તપસ્વી કાણુક નામના એક સાધુ ભગવત વહેારવા માટે પધાર્યાં. * સાધુ ભગવંતના સત્કાર કરી તેમને ભાવ ભક્તિથી આહાર પાણી વહેારાવીને રાજા રાણીએ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીને બે હાથ જોડી પૂછયું, “મહારાજ ! મારા ભાગ્યમાં પુત્રનું સુખ છે કે નહિ ? સાધુએ કહ્યું, “રાજન ! આવા તુચ્છ પ્રશ્નોના જવાબ આપવાની અમને સાધુઓને શાસ્ત્રની આજ્ઞા નથી માટે આવા પ્રશ્ન પૂછવાને બદલે આત્માનું હિત થાય તે કેઈ પ્રશ્ન પૂછે. રાજા-રાણીને બીજા પ્રશ્નોમાં રસ નહોતે. એટલે તેણે ફરીથી સાધુ ભગવંતને વિનંતી કરી કે, . હે ગુરૂદેવ ! એટલું કહે કે અમારા ભાગ્યમાં પુત્ર છે કે નહિ ? જે આપ મને જવાબ આપશે તે મારી મેડી ચિંતા ઓછી થશે. ' ! રાજા-રાણી પૂજ્ય ગુરૂદેવને પુછે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ MCH 2008-ahhaah#GHOH 4 - રાજાની મનોવ્યથા જોઇને મનમાં અનુકંપા લાવીને સાધુ ભગવંત બોલ્યા, “હે રાજન્ ! તમારા ભાગ્યમાં પુત્ર છે. પણ તે પુત્ર પાંગળો હશે.' આ વાત જાણી રાજા-રાણી મુંઝાવા લાગ્યા. પુત્ર થશે ખરે. પણ તે પાંગળો હશે. કાળક્રમે રાણીએ એક પુત્રને જન્મ આપે પુત્રનું મેં જોઈને રાણી રાજી થઈ, પુત્ર જન્મના સમાચારથી રાજાના આનંદનો પાર ન રહ્યો. ચોગ્ય દાન પૂણ્ય કર્યા. પણ બીજે જ દિવસે રાણને ખ્યાલમાં આવી ગયું કે આ બાળકનાં અંગોપાંગ નબળાં છે. તે રૂએ છે પણ માંદા બાળકની જેમ ધીરા ધીરુ ! - સાધુની વાણી યાદ કરીને તેમણે મન વાળ્યું અને પુત્રનું નામ પિંગળકુમાર પાડયું અનેક ઉત્તમ સંદેએ શ્રેષ્ઠ ઈલાજ કરવા છતાં પિંગળકુમારનાં પાંગળા અંગ શક્તિવાળા ન બન્યાં. આ પાંગળો કુમાર પ્રજાની નજરે ચઢે તે સારું નહિ. એમ વિચારીને રાજાએ તેને પિતાના મહેલના ગુપ્ત ભાગમાં જ રાખવાનો પ્રબંધ કર્યો. ત્યાં ભણવા માટે એક પંડિત રાખેલ. તેને રાજાએ ખાસ સૂચન કરેલ કે “રાજકુમાર પાંગળો છે તે વાત બહાર ન જાય Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૬ SADGUJJUઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીને કેટલાક દિવસો અને કેટલાક માસ વિત્યા બાદ એક વાર પ્રજાએ રાજ પુત્રનું મેં જોવાની ઇચછા રાજા આગળ વ્યક્ત કરી. - ત્યારે રાજાએ કહ્યું કે, “રાજકુમાર ખૂબ જ રૂપાળે છે. એટલે તેને કેઈની નજર ન લાગી જાય તે ગણત્રીએ મહેલમાં જ રાખીએ છીએ. સંસારી જીવ ખરેખર આ કેવી માયા કરે છે ? પ્રજાએ રાજાની વાત સાચી માની લીધી. જ્યારે આ રાજકુમાર વાસ્તવમાં ખૂબ જ નબળાં અંગે પાંગવાળે હતો. પિતાના પગ પર ચાલવા જેટલી શક્તિ પણ તેનામાં હતી નહિ એટલે પુત્રનું સુખ મળવા છતાં રાજા-રાણનું દુઃખ ઓછું ન થયું એમ કરતા દિવસે વીતે છે. આ રાજાની રાજધાની અયોધ્યાથી સવાસે જોજનના અંતરે મલય દેશનું પાટનગર બ્રહ્મપુર આવેલું હતું. ત્યાં સયરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ઈન્દુમતી નામે પટરાણી હતી. રાજાને પુત્ર નહોતે, પણ ગુણસુંદરી નામે ગુણવાન પુત્રી હતી. પુત્રીને લાડકેડથી મટી કરી સ્ત્રીઓની ચોસઠ કળામાં તે પ્રવિણ થઈ. વખત જતાં ગુણસુંદરી પુખ્ત વયની થઈ એટલે રાજાએ તેને લાયક પતિ શોધવાના પ્રયત્ન Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ 1941 Bahahahahahaaaa 9 શરુ કર્યા. પણ ચગ્ય મુરતિયો મા નહિ. રાત દિવસ રાજા રાણી ચિંતામાં દિવસે પસાર કરે છે. એટલે રાજાએ મંત્રીને બોલાવીને સલાહ માગી. મંત્રીએ કહ્યું, “આપણું નગરના કેટલાક વેપારીઓ વેપાર કરવા પરદેશ જવાના છે. આપ તેમના આગેવાનને બેલાવીને કહે કે, રાજકુમારીને ગ્ય રાજકુમારની તપાસ કરતા આવે.' રાજાને મંત્રીની સલાહ ઠીક લાગી એટલે તેણે પરદેશ જનારા વેપારીઓના આગેવાનને બોલાવીને કહ્યું, “તમે પરદેશ જાઓ છે તો આપણી રાજકન્યા ગુણસુંદરીને લાયક મૂરતિયાની તપાસ પણ કરજો. તમે બુદ્ધિશાળી છે અને રાજ્યપ્રેમી પણ છે એટલે તમારામાં મને વિશ્વાસ છે. એટલે વરીને ચગ્ય વર મળી જાય તો સગપણું કરીને આવશે તો પણ મને વાંધો નથી. 4 +1 + ના જ + - - . . + ' સત્યરથ રાજા અને પરદેશ જતા વેપારીઓ Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો વેપારી આગેવાને કહ્યું “મહારાજા આપની ચિંતા હું સમજું છું એટલે આપે શ્રી ઘેલા કાર્યને પૂરતું મહત્વ આપીશ." પછી વેપારીઓ પિતાના માલ વેચવા તથા ફાયદાનો નવે માલ ખરીદવા જુદા જુદા નગરમાં ફરવા લાગ્યા. એવામાં તેમને અયોધ્યા વેપારનું ખાસ કેન્દ્ર હોવાની માહિતી મળી. એટલે તે વેપારીઓ અધ્યા આવ્યા. અહીં તેઓ વેપારમાં ખૂબ દ્રવ્ય કમાયા. અયોધ્યાના બજારમાં ફરતાં આ વેપારીઓએ અયોધ્યાના રાજકુમાર પિંગળકુમારના રૂપ ગુણનાં ખૂબ ખૂબ વખાણ સાંભળ્યા, તેમણે પિતાના આગેવાન સાથે બેસીને મસલત કરી. એમ કે આવા મહાન નગરના રાજકુમારમાં કઈ ઉણપ નહિ હોય, વળી સત્યરથ રાજાએ આપને પિતાની રાજકુમારીને ચગ્ય વર મળી જાય તે સગપણ કરીને આવવાનું પણ કહ્યું છે. માટે આપણે રાજા અનંતવીર્ય પાસે જઈને ગુણસુંદરીના સગપણને પ્રસ્તાવ મુકે, ચોગ્ય વિચાર કરીને વેપારી આગેવાન તરત રાજા અનંતવીય પાસે ગયે. રાજાએ તેમને આવ કારીને આગમનનું કારણ પૂછયું, Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઇન્જASS ૯ - વેપારીએ કહ્યું “હું બ્રહ્મપુર નગરથી આવું છું અમારા રાજા સત્યરથની ગુણવાન કુંવરી ગુણસુંદરીનું સગપણ આપના સુપુત્ર પિંગળ કુમાર સાથે કરવા માટે આવ્યો છું.' લાંબે વિચાર કર્યા વગર રાજાએ સગપણની હા પાડી, એટલે તે વેપારીએ રાજકુમારી ગુણસુંદરીનું સગપણ પિંગળકુમાર સાથે કરી દીધું. રાજાએ ખુશ થઈને વેપારીઓનું દાણ-કરવેરા માફ કર્યા. તેથી તેઓ ખુશ થયા અને રાજાની રજા લઇને અયોધ્યાથી નીકળીને પિતાના વતન તરફ રવાના થયા અને અનુક્રમે બ્રહ્મપુર પહોંચ્યા, પછી તેમણે સત્યરથ રાજાને રાજકુમારીનું સગપણ અયોધ્યાના રાજા અનંતવીર્યના તેજસ્વી પિંગળકુમાર સાથે કર્યાની વાત કરી. રાજા આ સમાચારથી ખુશ થયે માથેથી માટે જે ઉતર્યાને ઊંડે સુતેષ અનુભવ્યું. શ્રમણ ભગવાને વાતનો દોર લંબાવતાં શ્રી ગીતમસ્વામીને કહ્યું કે, “પિતાની પુત્રીનું સગપણ સારા રાજકુમાર સાથે થવાથી અત્યંત ખુશ થયેલા રાજા સત્યરથે લગ્નની તડામાર તૈયારીઓ કરવા માંડી. લગ્ન માટે ઝવેરાત પણ નવું ખરીદી લીધું.' નગરના નીઓને દાગીના ઘડવા આવ્યા. અને Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો પિતાના ખાસ દૂત સાથે પત્ર લખી અનંતવીર્ય રાજાને જાન લઈને આવવાને સંદેશે કહેવડાવ્યું. સંદેશે સાંભળીને રાજા ઉદાસ થઈ ગયો. દૂતને શું જવાબ આપવો તેની મુંઝવણ થવા લાગી. એટલે પેતાના વિશ્વાસુ પ્રધાન ધનંજયને બોલાવીને તેને ખાનગીમાં કહ્યું કે, “સત્યરથ રાજાને દૂત, જાન લઈને આવવાને સંદેશ લઈને આવે છે. પણ આપણે કુમાર તે પાંગળે છે. એને પરણવા માટે કેવી રીતે મોકલ. પ્રધાને કહ્યું, મૂંઝાવાની જરૂર નથી. તને બોલાવીને કહી દે કે અમારે પુત્ર એને સાળ ગયો છે. અને તેનું મોસાળ અહીંથી ઘણે દુર આવેલા પટણ નામના નગરમાં છે. એટલે અમે તાત્કાલિક જાન લઈને આવી શકીએ તેમ નથી.’ રાજાએ દૂતને આ વાત કરી. એટલે તે વિનય પૂર્વક કહ્યું કે, “આપ હાલ તરત જાન લઈને આવી શકે તેમ નથી તે નજીકના ભવિષ્યમાં કયારે પધારશે તે નક્કી કરીને મને કહે કે જેથી હું મારા સ્વામીને તે મુજબ વાત જણાવી શકું તેમજ આ૫ જેવા મહારાજાના સ્વાગતની પૂર્વ તૈયારીઓ થઈ એટલે પિતાના પ્રધાન સાથે મંત્રણા કરીને રાજા અનંતવીર્યે કહ્યું કે, “આથી સેળમે મહિને અમે જાન લઈને તમારા નગરમાં આવીશું.' Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ HIGHL HOOAAAAGGGGGGANG 12 રાજાને સદેશે લઈને દુત બ્રહપુર પાછો ફર્યો. અને તે રાજા સત્યરથને તેનાથી વાકેફ કર્યા, દુતના ગયા પછી રાજા અનંતવીર્ય ચિંતામાં ડુબી ગયા. રાત-દિવસ એકજ ચિંતા પજવે છે કે, સેળ મહિના પછી શું થશે સેળ મહિના કાલે પુરા થઈ જશે. કાળી કેની શરમ રાખવા કદી પણ થોભતે નથી. તે હું તે વખતે સત્યરથને મેં શી રીતે બતાવી શકીશું. ન કહેવાય કે ન સહેવાય એવી આ મુસીબત માં રાજા દિવસે ગાળે છે. તેવામાં રાજાના સદભાગ્યે ચાર જ્ઞાનના ઘારક શ્રી ગાંગલ નામના પૂજ્ય આચાર્ય પિતાની નગરી બહાર પાંચસો શિષ્ય સાધે વિહાર કરતા અધ્યા પધાર્યા. અને નગરના ઉધાનમાં સ્થિરતા કરી છે. વનપાલકે રાજા અનંતવીર્યને પૂ. આચાર્યદેવના આગમનના શુભ સમાચાર આપ્યા. સમાચાર સાંભળીને રાજા પ્રસન્ન થયે. વન પાલકને ઈનામ આપ્યું અને પોતાના પરિવાર સાથે વાજતે ગાજતે સામૈયું લઇને પૂ.આચાર્યદેવના દર્શન વંદન કરવા માટે ઉધાનમાં ગે. વિધિ બહુમાન પૂર્વક આચાર્યદેવને વંદન કરી ને રાજા ગુરૂ મહારાજ સમક્ષ હાથ જોડીને બેઠા, + મતિજ્ઞાન, ૨ શ્રતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન અને ૪ મન પર્યાવજ્ઞાન. Jain Educationa International For Personal and Private Use Only For Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧ર થઈઈઈઈઈઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીના ] : :: * ન ::: ન + : પરમ પૂજ્ય શ્રી ગાંગીલ આચાર્ય ભગવંત ધર્મદેશને આપે છે. એટલે ગુરુ મહારાજ ધર્મલાભ આપીને કહ્યું કે“હે રાજન્ ! તમે ક્ષત્રિય છે. એટલે ક્ષાત્ર ધર્મ પાળવામાં સૂરાતન બતાવવું જોઈએ. તમારા બળને ઉપયોગ દરેક છાની રક્ષા કરવામાં કરજો. જીવહિંસા એ મોટું પાપ છે. તે સદા યાદ રાખજો. પાંચ ઈદ્રિયોના ર૩ વિષયે અને કોધાદિ ચાર કલાને સેવવાથી જીવ, અનંત સંસારમાં ભૂંડે હાલે ભટકત થાય છે. માટે જીવનું હિત થાય તે રીતે બોલજે, ચાલજે, વર્તજો આવા વર્તનને પાયે જયણું છે માટે જયણુને ધમની માતા કહી છે, માતા જેમ પિતાના સંતાનનું જતન કરે છે, પણ જ્યણ સાથે જનેતા જેવો વ્યવહાર રાખતા નથી. તેઓ તેના વાત્સલ્યથી ભ્રષ્ટ થઈને સંસારના દુઃખ ભોગવે છે. ઉપદેશરૂપી અમૃત વહાવતા પૂજય આચાર્ય - દેવ બોલ્યા: “ધર્મનું મૂળ દયા છે. પાપનું મૂળ હિંસા છે. જે પોતે હિંસા કરે. બીજા પાસે કરાવે અને જેઓ કરતા હોય તેનાં વખાણ-અનુમોદના કરે તે Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ મહિમા AB OOD) ૧૩ તે ત્રણે એકસરખા પાપના ભાગીદાર થાય છે. આવા દયાહીન માણસ જો ઘણા +એકેન્દ્રિય જીવા ની હિંસા કરે, તે તે પરભવમાં વાત, પિત્ત, ક આદિ અનેક રેગેના ભાગ અને છે. જો તે એઇન્દ્રિય જીવાને હણે તે તે પરભવમાં મૂંગા, મુખરાગી તથા દુર્ગંધી વાસવાળા થાય છે. જો તે તેઈન્દ્રિય જીવાની હત્યા કરે તો તે પરભવમાં કાંણા, આંધળા અને ચુંચે એટલે જીણી આંખવાલા થાય છે. જો તે ચરિન્દ્રિય જીવાની હત્યા કરે તે તે પરભવમાં નાક, કાન, આંખા વગેરેના દર્દોથી પીડાય છે. જો તે પચેન્દ્રિય જીવાની હત્યા કરે તેા તે પરભવમાં પાંચે ઇન્દ્રિયાનુ નિરોગીપણુ પામતા નથી માટે હિંસાના ત્યાગ કરી જીવદયાના પાલનમાં ઉધમ +એકેન્દ્રિય જીવે પૃથ્વીકાયના માટી, મીઠું, પત્થર વિગેરે અપકાય-પાણી ધુમ્મસ. ઝાકળ, બરફ વિગેરે તેઉકાય-અંગારા તણખા, વિજળી, દીવે, વિગેરે વાયુકાય-વન, વાવાઝોડું, વટાળીયુ' વિગેરે વનસ્પતિકાય-ઝાડ, પાન, ફળ, ફુલ, બીજ થડ વિગેરે બેઇન્દ્રિય જીવા–કરમીયા, પારા. અળશીયા. લાલીયા વિ તેઈન્દ્રિય જીવે કીડી, મકોડા, ઈયળ, માક્ડ વિગેરે ચઉરિન્દ્રિ જીવા-તીડ, ભમરો, ભમરી, કંસારી, વીછી વિ પચેન્દ્રિય જીવે દેવેશ, નારક, મનુષ્યા અને તિય`ચા Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૪ SSSSSSSSSSS મેરૂ ત્રયોદશીનો વંત રહેવું તે ધર્મ છે. તે ધર્મનું પાલન કરવાથી વપરનું કલ્યાણ થાય છે. સદ્ગતિના ભાગી થવાય છે. જીવ એ એક એવું મહામહિમાશાળી દ્રવ્ય છે, કે તેને સત્કાર કરવાથી મંગળ થાય છે અને તિરસ્કાર કરવાથી અમંગળ થાય છે. આવી અર્થ ગંભીર ધમદેશના સાંભળી રાજાએ આચાર્યદેવને પૂછ્યું, “હે મહારાજ મારે પુત્ર કેયા કર્મના ભેગે પ્રાંગળો થયે છે? જવાબમાં આચાર્યદેવે પિંગળના પૂર્વભવની કથા કહી. “જબુદ્વીપના એરવતક્ષેત્રમાં અચલપુર નામે નગરમાં મહેન્દ્રવજ રાજા હતા. તેને ઉપમા નામે પટરાણ હતી. તેની કુખે જન્મેલા પુત્રનું નામ સામંતસિંહ હતું. આ સામંતસિંહ રોજ નિશાળે અભ્યાસ કરવા જાય ત્યારે રસ્તામાં જ ગાર રમતા માણસને E = = = = . જુગાર રમતા લોકોને માર રેજ જુએ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ H&H BaahaaaaAAAAAAAG 94 જુગાર રમતા જોવા માટે કુતુહલ વશાત્ ઊભો રહે. એમ કરતાં કેટલાક દિવસ પછી તેને પણ જુગાર રમવાને ચસકે લાગ્યો. જગારીઓની સોબતમાં તેને મઝા આવવા માંડી અને તે ધીરે ધીરે ખરાબ સોબતની અસરથી અનેક કેટેવોની ભાગ બની ગયે. માર જુગાર રમે છે એવી ખબર પડતાં મહારાજાને ખૂબ દુઃખ થયું. મહારાજા કુમારને શીખામણ આપે છે. પણ સંગ તેવો રંગ લાગી ગયા અને કુમારને મહારાજાની શિખામણની કોઈ અસર થઈ નહી. કુમારને સુધારવા માટે - રાજાએ ઘણું પ્રયત્ન કર્યા. ઘણું ઘણા પ્રકારે હિત શિખામણ આપી પણ કુમાર ન જ સુધર્યો એટલે કંટાળી નિરાશ થઈને રાજાએ તેને પે30 તાના રાજ્યમાંથી હાલા રાજા કુમારને શીખામણ આપે છે als Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૬ Y WINNNN મેરૂ ત્રયોદશીના રાજા કુમારને કાઢી મુકે છે. રાજકુમારને કાઢી મૂકયેા. પિતા બીજું શું કરે. ખરાખ સામતના કારણે દુર્વ્યસનાના ભાગ અનેલા સામતસિહ ઠેર-ઠેર રખડે છે. ન કરવનાં કામ કરે છે. ધ્યેય વગર રખડતા રખડતા તે શિવપુર નામના એક નગરમાં પહોંચ્યા. શહેરના માર્ગો પર રખડતા રૂપાળા કુમારને જોઇને ચ'પક શ્રેષ્ઠીને તેના તરફ લાગણી થઈ અને તેમણે તે કુમારને પેાતાના ઘરની પાસે આવેલા મદિરમાં પૂજારી તરીકે રાખી લીધા, તેને જમવાસુવા વગેરેના પ્રબંધ પેાતાને ત્યાં જ કરી આપ્યા. પણ કુછંદે ચઢેલા કુમાર સુધરવાને બદલે વધુ બગડયા. મંદિરમાં મૂકવામાં આવતા ચાખા, બદામ, ફળ વગેરે ચારી છૂપીથી વેચી નાંખીને તેના જે પૈસા આવતા તેનાથી તે જુગાર રમવા માંડયા. તેમજ પેાતાનાં બીજા દૃશના પોષવા માંડયા. Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૧૭ કેટલાક દિવસ પછી ચંપક શેઠને ખબર પડી કે સામંતસિંહ મંદિરમાં મૂકવામાં આવેલી વસ્તુઓની ચોરી કરે છે અને તે વસ્તુઓ વેચીને જુગાર રમે છે. - શેઠે તેને પાસે બોલાવીને કહ્યું કે, દેવને અર્પણ કરેલા દ્રવ્યનો ભંગ કરનાર જીવને સંસારમાં પારાવાર દુખે ભેગવવાં પડે છે માટે તું હવેથી પાપ કાર્ય છાડી ચંપક શેઠ પાપ કર્થ છેડી દેજે. દેવા સમજાવે છે. નીતિભ્રષ્ટ સામંતસિહે શેઠની શિખામણ ઝાંપા સુધી મને વધુ ભ્રષ્ટ થશે. દુરાચાર સેવવાના હડકવાને ભેગ થઈને તેણે એક દિવસ ભગવાનનું છત્ર તેમજ ઘરેણું પણ વેચી માર્યા અને દ્રવ્યથી પાપાચાર કુમાર સોનીની દુકાને ઘરેણા વેચે છે. 3 . મે ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૮ 00000000000ઈ મેરૂ ત્રદશીને સેવવા લાગ્યું. એટલે ચંપક શેઠે નોકરીમાંથી તેમજ પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. કુસંસ્કારના વાયરે ચઢેલ સામંતસિંહ ફરી રખડતે થયે. તેને કે સારા વિચાર આવતું નથી, પણ ખરાબ વિચારમાં જ ગળાબૂડ રહીને જીવનને બરબાદ કરતો રખડે છે. પૂર્વના મહાન પૂર્યોદયે મળેલ મનુષ્ય ભવ હારી ગયો. રખડતે રખડતો તે એક જંગલમાં જઈ ચઢ જંગલમાં નિર્દોષપણે ફરતાં હરણને શિકાર કરીને પિતાનું પેટ ભરવા લાગે. આવા પાપાચારમાં આસકત સામંતસિંહ જ્યાં ત્યાં જંગલમાં ભટકતો ભટકતે તાપસના આશ્રમમાં જઈ પહોંચ્યો. ત્યાં હરણું વગેરે અનેક પ્રાણીઓ નિર્ભયપણે ફરતાં હતાં. અને ચરતાં હતાં તેમાં એક સગર્ભા હર હતી. તેને જોઈને પાપી સામંતસિહની દાઢ સળકી સુંદર ભેજનના અધમ આશયથી તેણે ચારે પગે બાણ મારીને તે હરણીને ઘાયલ કરી. તરફડતી હરણને જોઈને તાપસે ધર્મ સંભલાવ્યું. તેથી તે હરણની શુભ ગતિ થઈ. સામંતસિંહના આ અધમ કૃત્યથી તાપસે Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ 1844 aaaaaaaaahaaaaa qe દલ સામંતસિંહના અધમ કૃત્યથી ક્રોધે ભરાઈને તાપસ મુએ શાપ આપ્યો કે પરભવમાં તું પાંગળો થઈશ. ક્રોધે ભરાઈને શાપ આપે કે, “તે આ હરણીના ચારે પગ છેદયા માટે પરભવમાં તું પાંગળ થઇશ.” તાપસના શાપથી સામંતસિંહ ગભરાઈ ગયે. ભયભીત થઈને તે ત્યાંથી નાઠે. તે રસ્તામાં એક સિહે તેને મારી નાખ્યો. મરીને તે નરકમાં ગયે. અનેક નારકીના ભાવ કરી તે અકામ નિર્જરા વડે કર્યો ખપાવી મહાવદેહક્ષેત્રમાં કુસુમપુર નગરના રાજા વિશાલકીર્તિની દાસી શિવાની કુખે પુત્રરૂપે જન્મે. અહીં એને Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૦ )Sજ00000SS મેરૂ ત્રયોદશીને ગળતિ કેદ થયો અને હાથ પગ ખરી પડતાં એ પાંગળ થયો. પછી મરણ સમયે કેઈએ શ્રી નવકાર મહામંત્ર સંભળાવ્યું તેથી તે યંતરદેવ તરીકે જન્મ્યો. - ત્યાંથી ચવીને તે જબુદ્વિપમાં આવેલ સૌહાર્દપુરમાં સુરદાસ શેઠની પત્ની વસંતતિલકાની કુખે પુત્રરૂપે જન્મ પામ્યો. તેનું નામ સ્વયંપ્રભ પાડવામાં આવ્યું જન્મકાળથી જ તેના શરીરે ગુમડાં ઉપડી આવ્યાં અને તે દુઃખથી ખૂબ ખૂબ પીડાવા લાગ્યો. આથી તેના માતા-પિતા પણ હમેશાં ચિંતાતુર રહેવા લાગ્યાં મા-બાપે ઘણું ઉપચાર કરાવ્યા પણ ગુમડાં ઓછા ન ગયા. યાદ રાખો ભાઈ, પાપના ફળ ભેગવ્યા વિના તે ટળે નહિ. એવામાં શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ નીકળેલ માટે એક સંઘ સૌહાર્દપુરમાં આવ્યું. ધર્મમાં આસ્થાવાળા શેઠ-શેઠાણું પણ પિતાના રાગી પુત્રને લઈને તે સંઘમાં તીર્થયાત્રા કરવા જોડાઈ ગયાં. બધા યાત્રાળુઓ સાથે શેઠ પણ પિતાના રંગી પુત્રને લઈને ગિરિરાજ ઉપર પહોંચ્યા સૂરજ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ CH OCHOA2M60a4a 22 A. - * * * * * (૧) શ્રી ચતુર્વિધ સંઘ સાથે શ્રી શત્રુંજય યાત્રા માટે સંઘમાં ગયા. (૨) શેઠ પોતાના પુત્રને સુરજ કુંડમાં નવરાવતાં પાણીનો સ્પર્શ તેને થતો નથી. (૩) પૂજય આચાર્ય ભગવંત તેને પૂર્વ ભવ કહે છે. કુંડના નિર્મળ જળમાં સ્નાન કરનારના ગમે તેવા રેગ દુર થાય છે. એ વચનમાં વિશ્વાસ સાથે શેઠ પિતાના રોગી પુત્રને સૂરજકુંડમાં નવરાવવા લઈ ગયા. પણ કુંડનું પવિત્ર જળ સ્વયંપ્રભના શરીરને સ્પડ્યું નહિ. તે જોઈને શેઠ નવાઈ પામ્યા. આ વિચિત્ર ઘટનાનું કારણ જાણવા માટે શેઠ સંઘમાં સાથે પધારેલ જ્ઞાની પૂજય આચાર્ય ભગવંત પાસે ગયા. સુરદાસની વાત સાંભળીને જ્ઞાની ગુરૂ ભગવંતે ત્યાં ઉપસ્થિત સર્વ ભાવિકે ઉદેશીને કહ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ADDDDDDDS મેરૂ ત્રદશીને સુરદાસ શ્રેષ્ઠીના પુત્રના જીવનની વિચિત્ર જણાતી આ ઘટનાએ તેણે પૂર્વ ભવમાં કરેલાં પાપનું જ ફળ છે. આ સ્વયંપ્રભે પિતાના પૂર્વભવમાં બેફામ પણે દેવદ્રવ્યની ચોરી કરીને તે દ્રવ્ય વડે દુરાચાર સેવ્યા હતા. વળી એક સગર્ભા હરણીની કરતાપૂર્વક હત્યા કરી હતી. તે પછી અનેક ભવમાં રખડતા અકામ નિર્જરાથી ઘણું કર્મોને નાશ કર્યો હોવા છતાં તીવ્ર રસપૂર્વક તેણે બાંધેલાં નિકા ચિત કર્મો હજી ઊભા જ છે. તે કર્મોના કારણે તેને તીર્થજીને સ્પર્શ થતો નથી. માટે પાપ-રસિકતા છોડીને ધર્મ-રસિકતા કેળવવા સહુ ધ્યાન આપે. પૂજ્ય ગુરુભગતની આ દેશના સાંભળી સ્વયંપ્રભના માતા-પિતા સંસારથી વૈરાગ્ય પામ્યાં. પિતાના પાપને પશ્ચાતાપ કરતો પછી તે સ્વયંપ્રભ સેળ હજાર વર્ષ સુધી રોગોની વેદના સહન કરતે મરણ પામીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયે. “હે રાજન ત્યાંથી ગ્રેવીને તે જીવ હવે તારે ત્યાં તારા પુત્ર રૂપે પિંગળીકુમાર તરીકે ઉપસંહારમાં પૂજ્યપાદશ્રી ગાંગલ આચાર્યદેવે કહ્યું કે, “જમાંધ માનવી કઈ વસ્તુને જોઈ શકતે નથી તેમ અિધ્યાત્વવાસિત જીવ પણ તત્વતત્વના બેધને યયાર્થપણે પામી શકતા નથી, તેવા છે આત્મતત્વની ઉપેક્ષા કરે છે અને નાશવંત પદાર્થોમાં Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ alea $8888aadaHBDABDA 23 આસકત બનીને અનાદિ-અનંત સંસારમાં દુઃખી થઈને રઝળે છે. પિતાના પુત્રના પાંગળાપણાનું કારણ જાણું લીધા પછી રાજાએ આચાર્યદેવને પૂછયું “મારો પુત્ર તેણે કરેલા પાપકર્મથી ક્યારે અને કઈ રીતે મુક્ત થશે? તેના જવાબમાં પૂજ્યપાદ આચાર્યદેવે કહ્યું કે, ત્રીજા આરાને પૂર્ણ થવાને ત્રણ વર્ષ ને સાડા આઠ માસ બાકી હતા ત્યારે પ્રથમ તીર્થંકરદેવ શ્રી ષભદેવ ભગવાન સર્વ કમ ખપાવીને શ્રી અષ્ટાપદ મહાતીર્થ ઉપર નિર્વાણપદ પામ્યા હતા. તે દિવસ હતે પિષ વદ તેરસને. તેથી તે દિવસ અતિ ઉપકારક મહત્વનો છે. તે મહાન આત્મકલ્યાણકારી છે. માટે આ દિવસે ચેવિહાર ઉપવાસ કરી, ચારે દિશામાં રત્નના મેરૂની રચના કરી, ચાર નંદાવત કરી, દીવાધુપ વગેરે સાથે તેર મહિના યા તેર વર્ષ જે પુણ્યાત્મા આ મેરૂ યાદશીની આરાધના કરે છે તેમજ તે દિવસે શ્રી ગષભદેવ પારંગતાય નમ:' એ મંત્રી પદની વીસ માલાના જાપ પૂર્વક ગણુર્ણ ગણે છે, તેના ગમે તેવા ચીકણું કર્મો નાશ પામે છે ? જૈન ધર્મ ધર્મમાં તપને મહિમા અધિકમાં અધિક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઈઈઈઈઈઈઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીને ૦ જન પર્વો તપથી શોભે છે. ૦ જૈન ધર્મમાં વિશિષ્ટ કેરીનું તપ હેાય છે. ૦ તપના પ્રભાવથી બાહ્ય તેમજ અત્યંતર બને પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૦ તપ સર્વ મંગલમાં સર્વોત્તમ છે. ૦ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ શ્રી અષ્ટાપદજી ઉપર જ્યારે ક્ષે ગયા ત્યારે છ ઉપવાસને તપ કર્યો હતો. સર્વ તીર્થકરો કાંઈ ને કઈ તપ કરીને મેક્ષે ગયા છે. પૂજ્ય શ્રી ગાંગીલ આચાર્ય ભગવંતના આ ધર્મોપદેશથી પ્રેરાઈને અનંતવીર્ય રાજાને પોતાના પાંગળા પુત્ર પિંગળને મેરૂ બાદશીની આરાધનાનું વ્રત અંગીકાર કરાવ્યું. (ગુજરાતી) પિષ વદ તેરસ (મારવાડી) મહા વદ તેરસનો દિવસ આવ્યું ત્યારે પિંગળ આ વ્રત શરૂ કર્યું. તે દિવસે તેણે ચેવિહાર ઉપવાસ કર્યો તેમજ બીજી સર્વ વિધિપૂર્વક તેરસની ઉત્તમ ભાવથી આરાધના કરી. અને પ્રત્યેક માસની વદ તેરસની તે જ વિધિ અને ભાવપૂર્વક આરાધના કરવા માંડે તેમજ પોતે સેવેલા દુકૃત્યની ત્રિવિધ ત્રિવિધ ગહ નિંદા કરવા માંડે, આથી તેના ભાવમાં વિશુદ્ધિ વધવા માંડી. આત્માને Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ CH 360aaaa#AGAMAAH 2.4 લાગેલાં ચીકણાં કર્મો લખા પડવા માંડયા અને તેથી તેના શરીરમાં અનુક્રમે શક્તિનો સંચાર થયો. વસંત ઋતુમાં વૃક્ષે નવપલ્લવિત થાય છે તેમ ધર્મરૂપ વસંતની ભક્તિના પ્રતાપે પિંગળકુમાર પણ નવા રૂપરંગવાળા તેજસ્વી નવયુવાન બની ગ. ધર્મના આ પ્રભાવને પ્રત્યક્ષ જોઇને રાજા વધુ વૈરાગ્યવંત બન્યા. તેમજ હવે પિતે સમયસર જાન લઈને બ્રહ્મપુર નગરમાં જઈ શકશે તે વાતે નિશ્ચિત બન્યો. મેરૂ ત્રદશના કલ્યાણક દિવસની શ્રેષ્ઠ ભાવ તેમ જ વિધિપૂર્વક આરાધના કરીને તેજસ્વી બનેલ પિંગળકુમાર પરને ઘેર પાછો ફર્યો. અને તવીર્ય રાજા પિંગળકુમારને રાજ્ય કારભાર ચલાવવા વિષે ચગ્ય શિખામણ રૂપે કહે છે કે પ્રજાનું હંમેશા પ્રેમથી પાલન કરજે. રાગ્યવંત રાજા અનંત વીર્ય તેને રાજ્ય સેને પૂજ્યપાદ શ્રી ગાંગલ આચાર્યદેવ પાસે શ્રી અનંતવીય મહારાજાએ પિંગળકુમારને રાજગાદીએ ભાગવતી દીક્ષા અંગીકાર બેસાડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઇઈઈઈઈઈઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીને પિંગી રાજા મેરૂત્રદશીની સુંદર આરાધના કરીને શારીરિક સંપત્તિ પામ્યા તેથી તેને તે તપ પ્રત્યે આત્મામાં ખૂબ ખૂબ આદર ઉત્પન્ન થયો. તે જોઈને પ્રજાજનમાં પણ તપ કરવાનું શરૂ થયું ઠેકાણે ઠેકાણે ધર્મની આરાધનાઓ થવા લાગી. અને રાજ્યભરમાં ધર્મની સુવાસ ફેલાઈ ગઈ પ્રજામાં ધમભાવના વધવાથી રાજ્યમાં તેમનાં દુઃખ દર્દ અને યાતનાઓ ઘટયા. આથી પ્રજા. પણ ધમમાં અટલ શ્રદ્ધાળુ બની ગઈ. ગાદી ઉપર આવ્યા પછી પિંગળ રાજાએ તેર વર્ષ સુધી મેર તેરસના કલ્યાણક દિવસની આરાધના પૂરી કરીને તેનું ઉજમણું કર્યું, ઉજમણું પાછળ ભાવના–પિતાને જે ધમની. આરાધનાથી ઉત્તમ ફળ મળ્યું. તેના પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાની તેમજ અન્ય આત્માઓ પણ તે ધર્મની અનમેદના કરીને, ધર્માભિમુખ બનીને કર્મોને ક્ષય કરવામાં અગ્રેસર બની શકે તે છે. આમ ઉજમણું એ કલ્યાણકારી ધર્મની પ્રભા વનાનું શ્રેષ્ઠ એક અંગ છે. મંદિરની મહત્તા વધારવામાં જે ભાગ તેનું શિખર ભજવે છે. તે જ ભાગ ઉજમણું ધર્મની પ્રભાવના વધારવામાં ભજવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ મહિમા ) ૨૭ ઉત્કૃષ્ટ ઉલ્લાસપૂર્ણાંક પિગળ રાજાએ આદીશ્વર ભગવાન નાં તેર ભવ્ય અને શિખરબંધ જિના લયેા અધાવ્યાં. તેમાં રત્નની તેર, સાનાની તેર અને ચાંદીની તેર શ્રી આદીનાથ પ્રભુની ભવ્ય પ્રતિમાએ પધરાવી. text][][ ECAPSUL 100 ''+; 厕 હ <=119 [li પાંચ મેરૂની રચના તદ્દઉપરાંત પાંચ મેરુ બનાવીને તેના ઉપર મનેાહર શિખર ચઢાવ્યાં. Jain Educationa International તેર વખત શ્રી સિદ્ધાચળજીના સંઘ કાઢયા. તેર સ્વામીવાત્સલ્ય કર્યાં ને વિવિધ રીતે જ્ઞાનની ભક્તિ કરી અને મેરૂ તેરસનું વ્રત તે ઉજમણા પછી પણ ચાલુ રાખ્યું. વદ બારસની સાંજથી જ તેના હ્રદયમાં પેાતાની માતાના ખાળે ખેલવાં થનગનતા બાળક જેવા થનગનાટ ધ માતાના ખાળે ખેલવા માટે જાગી જતા અને વદ તેરસના પ્રભાતને તે લાખેણું પ્રભાત સમજીને અપાર આનંદપૂર્ણાંક તપ-જપમય બની જતા. For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૮ 0999 ( ઈ આમ મેરૂ ત્રાદશીની આરાધનાના પ્રભાવે તેની કાયા કાન્તિમય બનવાની સાથે આત્મા પણુ બૈરાગ્યવાસિત બન્યા. 武 મેરૂ ત્રયોદશીનેા એટલે પિ’ગળરાજાએ પેાતાનુ રાજ્ય પેાતાના પુત્ર મહાસેનને સાંપી શ્રી સુત્રતાચાય પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, મેાટા એક રાજ્યના સ્વામી ીને તે શ્રી જિનાજ્ઞાના સેવક બન્યા. આજ્ઞા પાલનમાં એકનિષ્ઠ પિગળ મુનિરાજ ક્રમે દ્વાદશાંગી ભણી ગયા એટલે ગુરૂદેવે આચાય પદે નિયુક્ત કર્યા. પિંગળ રાજા દીક્ષા લે છે પંચાચારના અણિશુદ્ધ પાલન વડે સ્વ-પરનું કલ્યાણ કરતા શ્રીપિંગળ આચાય ઠેર-ઠેર જિનભક્તિ અને જીવમૈત્રીના ઉપદેશ દેતા. ચાર ઘાતીકર્મના ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. અને ૭૨ લાખ પૂર્વાંનું આયુષ્ય પૂરૂ કરીને મુક્તિપુરીમાં સિધાવ્યા.. Jain Educationa International મેરૂ એટલે મેક્ષ કલ્યાણકની સાથે આત્માને એડે તેના કારણે મેરૂ ત્રયેાદશી કહેવાય છે. મેરૂના એક અથ મોક્ષ કરી શકાય છે. For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ છે . તે H&H @aaaaaaaaaaaaaaa શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શ્રીમુખે મેરૂ ત્રદશીને આ મહિમા સાંભળીને શ્રી ગૌતમસ્વામીજી ગદગદ થયા. તાત્પર્ય કે શ્રી તીર્થંકર પરમાત્માના પ્રત્યેક કલ્યાણક દિવસની આગવી ઓધ્યામિક આભા વિશ્વના વાયુ મંડળમાં સ્વાભાવિકપણે જડના ચેતન ઉપરના આધિપત્યને હણવાનો સ્વધર્મ બજાવતી હોય છે. એટલે જે આત્માઓ આ કલ્યાણક દિવસની વિશિષ્ટ પ્રકારે. ઉત્તમ દ્રવ્ય અને ભાવ પૂર્વક આરાધના કરે છે. તેઓ પણ દ્રવ્ય તેમ જ ભાવ ઉભય પ્રકારના રોગથી મુકત થઈને પિંગળકુમારની જેમ મોક્ષના અવ્યાબાધ સુખને પામે છે. ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીને થયાને અબજો વર્ષ થઈ જવાં છતાં આજે પણ ભારતમાં જેને અનેખા ઉત્સાહથી મેરૂ ત્રદશીના કલ્યાણક દિવસની તપ-જપપૂર્વક આરાધના કરીને નિજ કર્મોને ખપાવી રહ્યા છે, તે હકીકત જ આ દિવસ કેટલે બધે પ્રભાવશાળી છે તે પુરવાર કરે છે. માટે બધા દિવસેને એક સરખા માનીને એકજ ભાવે તોળવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. તેમજ આપણું ઘરમાં વર્તમાન અવસર્પિણ કાળીના ચોવીસે શ્રી તીર્થકર ભગવંતના કુલ ૧૨૦ કલ્યાણક દિવસની નોંધપોથી રાખવી જોઈએ. - - Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ 30 BOUDD0090003 waleedal બધાં ક્ષેત્રો એકસરખા નથી હેતાં તેમ બધા દિવસે એક સરખા નથી હોતા. બહારથી એક સરખા દેખાતા માણસે પણ પિતતાના ગુણ અવગુણ અનુસાર જુદા પડે છે. તેમ બહારથી એક સરખા દેખાતા દેવામાં પણ આગવી આધ્યાત્મિક આભાવાળા કલ્યાણક દિવસે નેખા હોય છે, તે ખા૫ણુનો અનુભવ તે દિવસને ઉપયોગ વિશ્વમંગળકારી ધમની આરાધનામાં કરવાથી થાય છે. - ચાલ દિવસે થતી ધર્મસાધનાથી જે વીર્યોલ્લાસ પ્રગટે છે, તેના કરતાં ચઢી આતે વીર્ષોલ્લાસ કલ્યાણક દિવસની આરાધના કરવાથી પ્રગટે છે. ઉત્કૃષ્ટ ભાવના મેરૂ સમાન મેરૂ ત્રયોદશીની વિવિધ આરાધના કરીને આપણે પણ ઉત્કૃષ્ટપદે પહાંચ-વાથી મોક્ષ પુરષાથથી પાવરધા બનીએ. આમાને પરમાત્ય ભાવને સતત અભિષેક કરતા રહીને શ્રેષ્ઠ સામગ્રીયુક્ત મળેલ માનવભવને સાર્થક કરીએ ! આ પ્રમાણે પિંગળ રાજાથી આ મેરૂ ત્રદશીનું વ્રત પ્રવર્તમાન થયું છે. ત્યારપછી ઘણા વખત સુધીના તો લોક મા વતની આરાધના કરનારાઓ ભવ્ય આતમા રત્ન મેર ઢેતાચઢાવતા હતા. ત્યારબાદ સોનાના મેરૂ રાતાવતા હતા. હાલમાં પિષ વદ ૧૩ ના શુભ દિવસે જિન મંદિરમાં ચાંદીના નાના મોટા મેરૂ પ્રભુજી સન્મુખ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ HTH 200aadhnahdacHØØ 32 મૂકતા. હાલમાં કેટલાંક સ્થાને સંઘમાં ચાંદીના મેરૂ બનાવેલા હોય છે તે મૂકે છે. ઘણું સ્થાને ઘીના મેરૂ બનાવીને પ્રભુજી સમુખ ચઢાવે છે. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને નિર્વાણ કલ્યાણકની ઘણું ભવ્ય આત્માઓ આરાધના કરે છે. આ મેરૂ રાદશીના વ્રતને મહિમા વાંચીસાંભળીને હે ભવ્ય ! શુભ ભાવ ઉલ્લાસથી વિધિપૂર્વક આ મેરૂ ત્રયોદશીનું વ્રત અંગીકાર કરો જેથી આ લેકમાં સુખ સંપદા પ્રાપ્ત થાય અને પરલોકમાં દેવગતિનાં સુખ તથા પરંપરાએ મેના અનંતા સુખની પ્રાપ્તિ થાઓ. શાસનમ્ય કૃતા સેવા તથા પ્રાપ્તસુકમણ: શાસને મે રતિઃ શુજા ભવે જન્મનિ જ-મનિ ૧, મેં લેખની રચના વડે શાસન સેવા કરી, તેનારી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી ભવ ભવ મારી જન શાસનમાં નિર્મળ પ્રીતિ પ્રાત થાઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિશ્વરને ચતુર્વિધ સંઘ પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી એક લાખ પચાશી હજાર સાડા છસા મુનિવરા, ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ ને પચીસ હજાર શુદ્ સમક્તિધારી શ્રાવકો તેમજ પાંચ લાખ, ચેાપન હજાર શ્રાવિકાઓ એટલા પરિવાર થયા. એક લાખ પૂર્વ સુધી સંયમ પાળ્યા પછી પેાતાના મેક્ષ કાળ સમીપ જાણી પ્રથમ તીર્થંકર અષ્ટાપદ પત્ર તે પધાર્યાં અને દશ હજાર મુનિવરા સાથે અનશન સ્વીકાયું. ત્રીજા સુષમષમ નામના આરાના નેવાસી પખવાડીયા બાકી રહ્યા ત્યારે પાષ વદ તેરશના દિવસે પૂર્વાહન સમયે, ચંદ્ર અભિજિત્ નક્ષેત્રમાં હતા ત્યારે પયકાસને બિરાજેલા પરમાત્મા લેાકાગ્રનેસિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા, પરમાત્માના અગ્નિસસ્કારની ભૂમિની નર્ક અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજાએ ત્રણ કાશ ઊંચે ને એક યાજન લાંખે પહેાળા સહનિષધા પ્રાસાદ કરાવ્યેા અને તેમાં ચાવીશ તીથંકર પરમાત્માની માન, લાંછન અને વયુક્ત પ્રતિમાઓ સ્થાપી, આજના સમયે અષ્ટાપદ મહાતી આપણાથી અદૃશ્ય છે. દેવા તે આજે પણ યાત્રાના લાભ મેળવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકની કોઈએ આશાતના કરવી નહિ. સચિત્ર ઉત્તમ વાર્તા સંગ્રહ પુસ્તક ૧૩ મુ’ ચૈત્રી પુનમનો મહિમા ચિત્ર સચેાજક શાસન પ્રભાવક, મરૂધર રત્ન, નિડરવકતા, સાહિત્ય ચાય, પૂજ્ય પ્રવત મુનિ શ્રી નિરંજનવિજયજી મહારાજ M આ પુસ્તકમાં શું વાંચશે ? ચૈત્રી પુનમના વ્રતના મહિમા અને એક વર્ષોમાં ખાર પુનમે આવે છે. પરન્તુ તે સમાં ચૈત્રી પુનમને મહિમા શાથી અધિક છે; તેના કારણેા અને તેના સ’બધી ઇતિહાસ આ પુસ્તકમાં તમને જોવા મળશે, DDDDDDDDDDDDDDD પ્રકાશક : શ્રી ખાન્તિ-નિરંજન ઉત્તમ જૈન જ્ઞાન મંદિર શેખને પાડા, ઝવેરીવાડ સામે, રીલીફ રાડ, અમદાવાદ-1.. વિ. સં. ૨૦૪૦ મૂલ્ય ૨-૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ટ ૦ ૦ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨-૦૦ ૦ બોધક-રોચક અને સચિવ સહુને વાંચવા ગમે તેવા વાર્તા પુસ્તકે મંગાવી–વાંચી શ્રધ્ધામાં વધારે કરે. ૧ મહાશ્રાવક આનંદ અને બીજી ચાર વાર્તાઓ ... ૨-૨૫ ૨ અશોકદત્ત-સાગરચંદ્ર અને બીજી ચાર વાર્તાઓ... ૨-૦ ૩ જીવદયાપાલક દામનક અને બીજી બે વાર્તાઓ ... ૪ રાજદેવ–ભોજદેવ અને બીજી ચાર વાર્તાઓ ... ૫ શ્રેણિક મહારાજા અને બીજી ચાર વાર્તાઓ ... ૬ જૈન શાસન પ્રસિદ્ધ શાલિભદ્ર રોચક જીવન કથા.. ૭ મહારાણી રહિણું અને ગેસલની વાત ૮ ધનદત્ત ધનશ્રી અને બીજી ત્રણ વાર્તાઓ ૯ ઇશ્વર શેઠ અને બીજી પાંચ વાર્તાઓ ૧૦ ચંદન શેઠ અને બીજી પાંય વાતાઓ ૧૧ શૂળીમાંથી સિંહાસન યાને સુદર્શન શેઠની કથા ... ૩-૦૦ ૧૨ બુદ્ધિવંત અભયકુમાર ૨૨૫ પેજ ૪૦ ચિત્રો સાથે ૬-૦૦ ૧૩ ભગવાન નેમિનાથ અને શ્રીકૃષ્ણ પેજ ૨૫૦ ચિત્રો ૪૦ ૭-૫૦ ૧૪ પુણે શ્રાવક અણમોલ સામાયિક બેધક શૈલીમાં... ૧-૦૦ ૧૫ હેમુ વિક્રમાદિત્ય સચિત્ર ઈતિહાસિક કથા.... ... ... ૧૬ સામાયિકને મહિમા સચિત્ર સુંદર કથા .. .. .. ૧૭ કઠીયારા મુનિવર સચિત્ર બોધક કથા .. .. પ્રાપ્તિસ્થાન: શ્રી ખાતિ-નિરંજન ઉત્તમ જૈન જ્ઞાન મંદિર શેખને પાડે, ઝવેરીવાડ સામે, રીલીફ રોડ, અમદાવાદ-૧. (અમારા પુસ્તકે પ્રસિદ્ધ બુકસેલરને ત્યાં પણ મલશે.) છે ૦ ૦ ૦ ૦ ૦. A A A - Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈનશાસનમાં બાર પર્વો અતિ પ્રસિદ્ધ છે, તેમાંથી (૧) જ્ઞાન પચંમીને મહિમા. (૨) મૌન એકાદશીને મહિમા. (૩) પિષદશમીને મહિમા (૪) અખાત્રીજને મહિમા. (૫) રહિતપને મહિમા (૬) ત્રી પુનમને મહિમા એ છ પર્વની જુદી જુદી સચિત્ર પુસ્તિકાઓ અગાઉ અમારા તરફથી બહાર પડી છે. તેની બે બે ત્રણ ત્રણ આવૃત્તિઓ પણ થઈ ચૂકી છે તેની માંગ વારંવાર રહયા કરે છે. ત્રી પુનમને મહિમા એ પુસ્તકની માંગ ઘણા વખત હતી, તેથી છેડા સુધારા-વધારા સાથે બીજીવાર અમારા તરફથી પ્રગટ થાય છે. કિશોર વયના નાના મોટા બાળકને વાંચવામાં રસ પડે અને નાના મેટા સી હસે હસે વાંચે અને પિતાના જીવનમાં ઉતારવા લાયક કાંઈક બેધ મળે. એવી કથાઓ આપણા પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાંથી ચુંટીને સુંદર-રોચક અને બોધક શૈલીમાં રજુ કરવાને અમારે પ્રયાસ છે. આ ચેત્રી પુનમની કથા જેસલમેરમાં પૂ. ઉપાધ્યાય શ્રી અમરચન્દ્ર ગણિવરના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી જીવરાજે રચેલ સંકૃત કથા-ગ્રંથના-વિગેરેના આધારે ત્યાર કરી છે. વખ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ 1 . આ પુસ્તકના સંયોજક શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના હસ્ત દિક્ષીત અને શિક્ષીત જૈન સમાજમાં અંતિ પ્રસિદ્ધિને વરેલા સાહિત્યાચાર્ય પ્રવર્તક પદ વિભુષિત મુનિરાજ શ્રીનિરંજનવિજયજી મહારાજશ્રી છે. તેઓશ્રી દ્વારા લગભગ ૧૫૦ નાના મેટા પુસ્તકે આજ સુધી તૈયાર થયા છે તેને જૈન સમાજે અપનાવ્યા છે. તેને અમને હરખ છે. ટુંક સમયમાં બાકી રહેલ છે પર્વોના સચિત્ર પુસ્તકે તેયાર કરી પ્રગટ કરવા અમે ભાવના રાખીએ છીએ. અમારા પ્રકાશિત કેઈપણ પુસ્તકમાં જાણતા કે અજાણતા કે પ્રેસ આદિના કારણે ભૂલ થઈ હોય, તે જે વાંચક વર્ગને દેખાય તે અમને જણાવવા કૃપા કરશે, તે તે ભૂલ સુધારવા લક્ષ આપીશું. તા. ૧૨-૨-૮૪ વિ. સં. ૨૦૪૦ના માહાસુદ ૧૦ લી.. . શ્રી ખાતિ-નિરંજન ઉત્તમ અને જ્ઞાન મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ - Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ SO ચૈત્રી પુનમનેા મહિમા સયાજક :–શાસન પ્રભાવક, મરુધર રત્ન, નિડર વક્તા, સાહિત્યાચાય, પ્રવતક મુનિશ્રી નિરજનવિજયજી મ. આ દુનિયામાં કોઈપણ પદાર્થ, ક્ષેત્ર આ કાળના વિશેષ મહિમા ત્યારે જ સ્થપાય છે તેમ જ,પડકાય છે, જ્યારે તે પદાર્થ, ક્ષેત્ર ચા કાળ વેાના કલ્યાણમાં સહાયક નિમિત્ત બનીને પૂરતુ મળ પ્રદાન કરે છે. એક વર્ષ માં પુનમે તા આર આવે છે, પણ તેમાં આસા-ચૈત્રની પુનમના મહિમા વિશેષ ગણાયા છે. આસે। માસની પુનમ ‘શરદ પુનમ' કહેવાય છે અને તેને આરાધના સાથે ગાઢ સંબંધ છે. શાવતી ઓળીના આ છેલ્લા દિવસે આરાધકના આત્મામાં શારદી ચંદ્રનાં તેજ ઉલ્લાસ પ્રેરે છે, તેના અધ્યવસાય ઉજળા અને છે. જ્યારે ચૈત્ર માસની પુનમ પણ શાવતી એણીના છેલ્લા દિવસ હોવા ઉપરાંત શ્રી સિદ્ધાચળ ગિરિરાજ પર પાંચ કરોડ સાધુ ભગવતાના પરિવાર સાથે માક્ષે સિધાવેલા પ્રથમ તીથ કર પરમાત્મા શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ ગણધર ભગવડત શ્રી પુંડરીક સ્વામીજીના પુણ્ય સ્મૃતિ સાથે પણ સકળાએલ છે. For Personal and Private Use Only Jain Educationa International Page #142 -------------------------------------------------------------------------- ________________ & H#000000000ah alal yarmar ચિત્રી પુનમના પવિત્ર દિવસે શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રા કરવા ઉપર શાસ્ત્રકાર મહર્ષિઓએ જે ભાર મૂકે છે તેનું સ્વરૂપ અને રહસ્ય જાણવા જેવું છે. સિદધ આત્માઓને શુદ્ધ સ્વરૂપના તેજોમય આંદોલનેથી વાસિત થયેલા આ ક્ષેત્રમાં જે આત્મા શુદ્ધ નિષ્ઠાપૂર્વક આત્માની આરાધના કરી શકે છે, તે કરો વર્ષોનાં સંચિત૮ પાપકર્મોને અપકાળમાં ક્ષય કરી શકે છે. . ' નામ છે જેનું સિદધક્ષેત્ર તેના ગુણ પણ તેવાજ છે. આ ક્ષેત્રના સ્પર્શ પ્રાણેમાં પવિત્રતાના કુવારા ઉડે છે. હૃદયમાં શુદ્ધિને ભેટવાને ઉલ્લાસ જાગે છે. પુરા થનગનાટ સાથે આરાધક આત્મા અહીં આવીને આત્મબળ ખીલવી શકે છે. આ મહાતીર્થનાં મુખ્ય ૧૦૮ નામ છે. તેમાં શ્રી સિદધાચલ, શ્રી સિદ્ધક્ષેત્ર, શ્રી શત્રુંજય, શ્રી વિમળગિરિ, શ્રી પુંડરીકગિરિ વગેરે નામે અધિક પ્રસિદધ છે. - આ તીર્થ સ્થાનમાં પધારીને અનેક પૂજ્ય શ્રી તીર્થકરદે. વિદ્યાધરે, ચકવતીઓ, મહાત્માઓ વગેરે પ્રાત: સ્મરણીય ધન્યાત્માઓ મોક્ષે પધાર્યા છે. તેમાં નમિ, વિનમિ નામના શ્રી ગષભદેવ સ્વામીનાં પુત્રો પણ અહીંથી જ મેલે સિધાવ્યા છે. ચિત્રી પુનમના મહિમા સાથે આ બધાને સંબંધ હાઈને તેના ઉપર પણ વિચાર કરવો જોઈએ. * સંચિત = ભેગા થયેલા Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ HIGHI BADOOOO00000ano આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંત ભાગમાં પ્રથમ તીથ કરદેવ શ્રી ઋષભદેવ સ્વામીએ રાજ્યવધિનો ત્યાગ કરીને દીક્ષા લેતાં પૂર્વે પોતાનાં ભરતને અસ્થાનું રાજ્ય આપ્યું. બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય આપ્યું અને બાકીને પ્રદેશ પોતાના બીજા ૯૮ પુત્રામાં વહેચી દીધા. પરંતુ તે વખતે નમિ અને વિનમિ પાલક પુત્રો કામ પ્રસંગે બહારગામ ગયેલા ઈને તેઓ બનેને કોઈ રાજ્ય ભાગ ન મળ્યું, નમિ, વિનમિ બહારગામથી અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે પોતાના પિતાશ્રીએ રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી છે અને પોતે રાજ્યના ભાગ વગર રહી ગયા છે. એટલે તેમણે પિતાના વડીલ બંધુ મહારાજા ભરતને પૂછ્યું કે, “આપણા પિતાશ્રી હાલ કયાં છે ?? જવાબમાં ભરત મહારાજાએ કહ્યું, તેઓશ્રી દીક્ષા લઈ વિચરી રહ્યા છે. તમે હવે મારી સેવામાં રહે. હું તમને તમારી ઈચ્છા પ્રમાણે રાજ્ય આપીશ, - ભરત મહારાજાની આ વાત નમિ વિનમિને ન ગમી. “અમારા સ્વામી પ્રભુ છે. તમે નહી, અમે એમની પાસેથી અમારા રાજ્યનો ભાગ મેળવીશુ ?? એમ કહીને બંને ત્યાંથી પ્રભુજીને મળવા રવાના થયા. પ્રભુ તે દીક્ષા લઇને ગામેગામ વિચરતા હતા તેઓની તપાસ કરી તેમની પાસે ત્યાં પહોંચી જઈને - બંને ભાઈઓએ વિનમ્ર સ્વરે પ્રભુને કહ્યું, “અમને અમારે ભાગનું શ્રેય આપે.” Jain Educationa International For Personal and Private Use Only EA Page #144 -------------------------------------------------------------------------- ________________ ( @aaaaaAAAAAAA @ 127 vrhal પરંતુ પિતા સંબંધથી સર્વથા પર બનેલા ભગવાન કંઈ જ જવાબ આપતા નથી. રાજ્યભાગ મેળવવાની લાગણી સાથે નમિ અને વિનમિ ભગવાન જ્યાં જ્યાં વિચરે છે. ત્યાં ત્યાં સાથે જાય છે. વિહારમાં ભગવાનને કેાઇ પ્રકારની અગવડ ન પહોચે તેની કાળજી રાખે છે. માર્ગમાંના કાંટા-કાંકરા દૂર કરે છે. ભગવાન કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહે છે ત્યારે તેમના શરીર ઉપર બેસવા આવતા ડાંસ-મછરેને નસાડે છે. તેમજ ધૂળ ન ઉર્ડ માટે પાણી છાંટે અને સવાર સાંજ ભગવાનના ચણામાં મસ્તક ઝુકાવીને “અમને રાજ્ય ભાગ આપો? ની પોતાની માગણું દોહરાવતા, પણ પ્રભુ “મૌન જ રહે છે. કંટાળ્યા સિવાય નમિ-વિનમિ પણ પ્રભુની સાથે ફરે છે. એ રીતે રાત દિવસ એક સરખી સેવા કરવા લાગ્યા. આ રીતે કેટલોક સમય નીકળી ગયો. તેવામાં એક વખત ભવનપતિના ઈન્દ્ર શ્રી ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. તેમણે નમિ-વિનમિને પ્રભુની ભકિત કરતા તથા રાજ્યની માગણી કરતા જોયા. તેમની ભક્તિથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્રએ કહ્યું, “પ્રભુજી તો હવે નિઝ થx છે. તમે તેમની પાસે રાજ્ય માગે છે તે બરાબર નથી. પરંતુ તમારી પ્રભુ ભક્તિથી પ્રસન્ન થઈને હું તમને અડતાલીસ હજાર સિદ્ધ વિદ્યાઓ આપું * નિગ્રંથ = ત્યાગી મુન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Hleh Ahaaaaaaaaaaaaaac ન તો ક મ કર : છે રે trી M - S " | મ S I છે અને V NR • T શ્રી ઋષભદેવ પ્રભુની નમિ વિનમિ સેવા કરે છે. કાંટા કાંકરા દુર કરી પાણી છાંટે છે. અને ધરણેન્દ્રનું વંદન માટે આગમન આ વિદ્યાના બળે બંને ભાઈઓએ વેતાથ પર્વત ઉપર ઉત્તર તથા દક્ષિણ તરફની દશ-દશ યોજન પહેલી બે મેખલાઓની શ્રેણીઓને વિષે અનુક્રમે દક્ષિણમાં પચાસ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ JJY999999 ચૈત્રી પુનમના સુંદર નગરા અને ઉત્તરમાં સાઠ સુદર નગરા વસાવ્યાં. અને વિદ્યાના મળે તે માનવ-પ્રાણીઓને પણ આકર્ષ્યા. અને બધુએ વિદ્યાના ધારક તેમજ સાધક જણાતાં લાકમાં વિદ્યાધર તરીકે ઓળખાવા લાગ્યા. દીર્ઘકાળ પર્યંત સુખપૂર્વક રાજ્ય કર્યાં પછી અને ભાઇઓએ પેાતાતાના પુત્રને રાજ્ય સોંપીને જૈન દીક્ષા ગ્રહણ કરી, પૂ. ગુરુ મહારાજ સાથે વિચરવા લાગ્યા. જીવનના છેલ્લા શ્વાસ સુધી સસારના કાદવમાં ખુયેલા રહેવુ' પડે તે શ્રી વીતરાગના અનુયાચી માટે શાભાસ્પદ તા નથી જ. દીક્ષા લઈને ઘણા કાળ પૃથ્વી ઉપર વિચરી વિચરતા વિચરતાનસિ–વિનમિ શ્રી વિમળાચળ તીથે આવ્યા. ત્યાં પ્રભુ શ્રી રૂષભદેવજીને ભાવપૂર્વક નમસ્કાર કરી અનશન કરીને એ કાડી સાધુઓની સાથે માક્ષે સિધાવ્યા, ધન્ય છે. નામ વિનમિ મુનિવરોને પાતે તર્યાં અને એ કરાડ મુનિભગવંતાને પણ તાર્યાં. તેથી ચૈત્રી પુનમને દિવસ ધન્ય અન્યા. શ્રી શત્રુંજય મહાતીથ' સાથેને નમિ—વિનમિના સબંધ વળ્યા પછી આ મહાતીના નામ પુઉંડરીકગિરિના ભગવાન શ્રી રૂષભદેવજીના ગણધર સાથેના સબધ જોઈએ. દીક્ષા લઇને છદ્મસ્થપણે વિચરતા ભગવાન શ્રી રૂષભદેવજી પુરિમતાલ નામના નગરની પાસે આવેલા શટસુખ નામના ઉદ્યાનમાં પધાર્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ જ આપી wel aaaaaaaaaaaaaaaa 12. * આ ઉદ્યાનમાં પ્રભુએ સ્વપુરુષા. થળે ચાર ઘાતી કર્મોને ક્ષય કરીને લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન. ઉપા-મેળવ્યું. તે વખતે ઇન્દ્રાદિ દેવોએ સમવસરણની રચના કરી. એક સેવકે ભરત મહારાજાને પ્રભુના કેવળજ્ઞાનની વધામણું આપી. આ સમાચારથી ભરત. મહારાજાને અપૂવ આનંદ થયો. પ્રભુશ્રી ઋષભદેવ સમ- હવે મારે પ્રભુજીને વાંદવા જવું જ વસરણમાં બિરાજીને જોઈએ એમ વિચારીને ભરતે ધર્મ દેશના આપે છે. સમવસરણમાં જવા તૈયારી શરૂ કરી બરાબર આ જ પળે બીજા એક સેવકે ભરત મહારાજાને વધાઈ આપી કે “આપણું આયુધ શાળામાં • દેદીપ્યમાન ચરિન ઉત્પન્ન થયું છે. આ એક સાથે બે સમાચારથી ખુશ થઈને ભરત મહારાજા વિચા રમાં-(મુંઝવણમાં) પડ્યા કે પહેલાં ક્યાં જવું ? સમવસરણમાં કે આયુધ શાળામાં ?, પણ બીજીજ પળે તેમણે મનથી નિર્ણય કર્યો સમવસરણમાં જવું, આયુધ શાળાના ચકમાં લભાઈ જવાને કઈ અથ Seeતી . = નથી. “ચક ભલે મારા, આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું ચકવર્તીપણાની નિશાની - ધાન રાજા હતા અને અમને - - - - - - - - - - * પાકને , કે . . - - - મકાન ના - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ર (0) ઈઈઈઈ ચીત્રી પુનમને હિયે, પણ તે એક ભવની સંપત્તિ સાથે રાજ્યગદ્ધિ સાથે સંબંધ રાખે છે. જ્યારે દેવાધીદેવનું દશન તો આત્માને મિક્ષસુખની પ્રીતી સાથે જોડે છે. એટલે મારે તરત પુરા ઉલ્લાસ સાથે પ્રભુજીના દર્શને જવું જોઈએ. એ નિર્ણય કર્યો. ક (ભરત મહારાજાને રાજસભામાં બને સેવકે વધાઈ આપે છે.) ભરત મહારાજા રાજ સભામાંથી રાજ મહેલે આવ્યા. ભરતને મરૂદેવા માતાએ કહ્યું: “બેટા ભરત! મારો લાડલે અષભ કયાં છે ? શું કરે છે ? તેનાં કાંઈ સમાચારે છે કે નહિ તે શુ ખાતો હશે ? શું પીતો હશે ? શીયાળે-ઉનાળો, માસુ કેમ સહતે હશે ? તેના દુ:ખે હું દુ:ખી છું.” ભરત મહારાજા છેલ્યાં : માતાજી! હવે આપ મનમાં જરા પણ દુઃખ ના લાવશે, ચાલ મારી સાથે તૈયાર થાઓ, શકેટમુખ-ઉદ્યાનમાં જવાનું છે, ત્યાં આપના લાડલા પુત્રની દિધ સિદિધ જે જે કેવી અદ્દભૂત ઠકુરાઈ તે ભેગવે છે, કોડે દેવતાઓ તેમની સેવામાં હાજરા હજુર છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ 784 CHACÓWabadusøboOS 93 , બેટા ! તું શું કહે છે! “હા માતાજી ચાલે હું તમને ત્યાં લઈ જઈ પ્રત્યક્ષ સવ બતાવું.” આ નિર્ણય સાથે ચક્રવતી ભરત પુર ઠાઠમાઠથી. હાથી ઉપર મરૂદેવા માતાજીને સાથે લઇને પ્રભુજીને વાંદરો માટે શૈકમુખ ઉદ્યાને તરફ રવાના થયા. 12 (L: રમેશ: - - IST - - - : oin 855= = In ILL - - - કે, S HTI , K TH સ પs = છે વિનીતા નગરીમાંથી નિકળી ઠાઠમાઠથી મરુદેવા માતાજી હાથી ઉપર બેસાડી શ્રી ઋષભદેવ પ્રભુને વંદના કરવા જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ 98 00000daadaa l yormal . પ્રાણપ્યારા પુત્ર રૂષભને સંભારી-સંભારીને માતા શરૂદવાની આંખે કાચી પડી ગઈ હતી અને તેના ઉપર પહબ બાઝી ગયા હતા. એટલે ભરત તેમને જે દ્રયો બતાવતો હતો તે તેમને ખાસ દેખાતાં નહોતાં, વરઘોડો સમવસરણની પાસે આવી પહોંચતાં દેવ દુંદુભિને મંગળ નાદ સંભળાવા લાગ્યો. મરૂદેવા માતાએ પણ તે નાદ સાંભ. આ નાદથી તેમના હૃદય માં અપૂવ ઉલ્લાસ પ્રગટો અને હુષનાં આંસુ આવ્યા તેના પ્રભાવથી તેમની આંખો ઉપરના પડળ દુર થઈ ગયા, ને સમવસરણમાં બિરાજતા પિતાના પુત્રની ઋધિ-શોભા નિહાળીને વિચારવા લાગ્યા, “ જેની યાદમાં મેં મારી આંખના આંસુ સૂકવી નાખ્યા. હૃદયને વ્યથાનું ઘર બનાવી દીધું. તે પુત્ર આટલી વધિમાં મહાલતો હોવા છતાં જેને મારી ખબર લેવાની પણ લાગણું ન થઈ, એવા આ સંસારમાં કે કેઈનું નથી” એ સત્ય હવે મને બરાબર સમજાય છે, આભાએ આત્મા સાથે મૈત્રી બાંધીને આવા સંસારને સદાને માટે સલામ કરી દેવી જોઈએ, 7 માતા પુત્ર વચ્ચે રહેલ મોહનું આવરણ હટી ગયું. - આ રીતે એકત્વ ભાવના 7 ભાવતાં ભાવતાં ક્ષપક શ્રોણિમાં ચઢીને અંતગઢ કેવળી થઇને મરૂદેવા માતા તરત જ મોક્ષે સિધાવ્યાં, * અંતગઢ કેવલી = કેવળજ્ઞાન થવાની સાથે આયુષ્યનું પુણ થવું અને મેક્ષમાં જવું તે. Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ મહિમા HH G D~~~~) ૧૫ આ અવસર્પિણી કાળમાં આ ભરતક્ષેત્રમાંથી સહુથી પહેલાં માક્ષે જનારા મરૂદેવા માતા છે. દેવાની સાથે માતાનું ઉચિત અંતિમ કાય કરીને ભરત મહારાજા સમવસરણમાં જઇને પેાતાને ચાગ્ય સ્થાને એ પ્રથમ તીર્થં“કર પરમાત્મા શ્રી રૂષભદેવ પ્રભુની ધમ દેશનાથી ઘણા સભ્ય આત્માએ પ્રતિબાધ પામ્યા. પ્રભુજીની દેશનાથી વૈરાગ્ય વાસિત થઇને ભરત ચક્રવર્તી ના પુત્ર પુ·ડરીક કુમારે પ્રભુજી પાસે દીક્ષા લીધી. અહીં આ કાળમાં પ્રથમ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના થઇ. પ્રભુએ તેમના પેાતાના પ્રથમ ગણધરપદે સ્થાપ્યા ત્યારપછી પ્રભુજીએ પુ ડરીક ગણધર સાથે બીજે વિહાર કર્યાં, પેાતાના ચરણકમળ વડે પૃથ્વીને પાવન કરતા કરતા ભગવાન શ્રી ઋષભદેવજી પેાતાના ચાર્યાસી ગણધરો તથા બીજા અનેક મુનિરાજ સાથે શ્રી સિધ્ધાચલ મહાતીર્થ પધાર્યા, અને રાયણ વૃક્ષ નીચે સમેાવસમાં, જે રાયણ વૃક્ષ આજે પણ દાદાના દહેરાસરની પાછળ શાલી રહ્યું છે તે શ્રી ઋષભદેવ પ્રભુના સમયમાં હતુ' તે જ છે કે બીજુ એવા પ્રશ્ન ઘણા ભાઇએ અવાર નવાર પૂછતા હોય છે તેના એ ખુલાસા છે કે, વનસ્પતિ કાયનું વધુમાં વધુ આયુષ્ય દશ હજાર વર્ષનું છે. તે પછી તેના પર્યાય બદલાઇ જતા હોય છે. પરંતુ પર્યાય +ક્ષ્મીજી નામ શ્રી રૂષભસેન Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઈઈઈઈઈઈ સ્ત્રી પુનમને બદલાઈને બીજુ જ શરીર ધારણ કરે એવો એકાંત નિયમ. નથી, મતલબ કે મનુષ્ય મરીને મનુષ્ય પણ થઇ શકે છે તેમ વનસ્પતિ કાયને પર્યાય બદલાવા છતાં તે પુન: તે યોનિમાં જન્મ લઇ શકે છે આ નિયમ અનુસાર આજનું રાયણ વૃક્ષ એ ભગવાન શ્રી ઋષભદેવ સમયનાજ રાયણ વૃક્ષનું શરીર છે એમ કહેવામાં કોઈ મિશ્યા પ્રરૂપણું જેવું લાગતું નથી. * રૂપાળી રાયણ વૃક્ષ નીચે બિરાજી પ્રભુજીએ પોતાના પુંડરીક આદિ ગણધરો તેમજ દેવો સમક્ષ શ્રી શત્રુ જય. મહાતીથરને મહિમા વણજો. આ મહાતીથ અનાદિ કાળનું–શાર્ધત છે. આ મહાતીથની સ્પશન કરીને અનંત મુનિરાજે સવા કર્મ ખપાવીને સિધિપદને વર્યો છે. આ મહાતીથના કાંકરે કાંકરે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે આ મહાતીર્થ ના આકાશ પ્રદેશમાં તારક ભાવનાના આંદોલને સરસ રીતે સુરક્ષિત છે. એટલે આ મહાતીથની તારક ક્ષમતા અજોડ છે. અહીં આવીને આરાધના કરવામાં અજબ આત્મા ખુમારી પ્રગટ થાય છે. આહાર, નિદ્રા, ભય, પરિગ્રહની આત્મા ઉપરની પકડને ઢીલી પાડી શકે છે. આ મહાતીથનાં અનેક નામ છે. છતાં પણ આ અવસર્પિણી કાળમાં આ મહાતીર્થ શ્રી પુરકગિરિના, નામથી વિશેષ પ્રસિદ્ધ થશે. કારણ કે મહાતીર્થમાં અત્યારે અહીં બેઠેલા શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિવરે. ની સાથે મૈત્રી પુણિમાના દિવસે પરમપદને પામશે. શ્રી સિધાચલ મહાતીથને મહિમા વર્ણવીને ભગવાને અન્યત્ર વિહાર શરૂ કર્યો, Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ HIGH @awwwww000000 : - - - - ભગવાન સાથે અનેક દેશમાં વિચારીને 'અનેક અનેક ભવ્ય છોને ઉપદેશ આપી તાર્યા. અનેક શિ થી પરિવરેલા, અનેક પ્રકારની તપસ્યા કરી ને પિતાના આત્માને ઉચ્ચતર ભાવનામાં સ્થીર કર્યો. અને ખુબ નિમળ ભાવે આત્માને સાવિત કર્યો. - - - - - KAVITION, Y) પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામીજીઃ ઘણા સમય પછી પ્રભુની આજ્ઞા લઈને શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિરાજેની સાથે વિચરતા-વિચરતા સૌરાષ્ટ્ર દેશમાં પધાર્યા, શ્રી ગણધર ભગવંતના આગમનની શુભ સમાચાર સાંભળીને ઘણા રાજા, મહારાજાઓ, માંડલિકો. સામતે, શ્રેષ્ઠીઓ વગેરે તેમને વંદન કરવા આવ્યા. ગણધર ભગવંતે તેમને યથાયોગ્ય ધર્મોપદેશ આપે. આત્માની શુદિધનું મૂલ્ય સમજાવ્યું, જાગૃતિને મહિમા તેમજ અર્થ સમજાવ્યા, Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉSSSSSSSSSSS ત્રિી પુનમનો સૌરાષ્ટ્રમાં ગામ, નગર વિગેરેમાં વિચરીને અનેક અનેક ભવ્યજીવોને ધર્મોપદેશ આપી. અનેક ભવ્યાત્માઓ ને સવ વિરતી ધર્મ આપી સાધુપદે સ્થાપ્યા, અનેકા અનેક જીને દેશવિરતી ધમ ઉચેરાવીને શ્રમણે પાસક શ્રાવકો બનાવ્યા, અમુકમે વિહાર કરતા કરતા, શ્રીસિદ્ધા- : ચલ ગિરિરાજ ઉપર વિશાળ શિષ્ય સમુદાય સાથે પધાર્યા. અનેક ભવ્ય આભાઓ ગણધર દેવના સંપર્કથી આત્મિક ધમની આરાધનામાં આગળ વધતા વધતાસિદ્ધિપદને વર્યા. નિત્ય ગણધર ભગવંત સુવર્ણ કમલ ઉપર િરાજી ધમશન આપે છે. આ પ્રસંગે અશ્રુ છલકાવતી આંખે શેકાતુર વદને એક સ્ત્રી પોતાની વિધવા પુત્રી સાથે ત્યાં આવી. તેણે ગણધર ભગવંતને પૂછયું. “હે ભગવત મારી આ પુત્રીએ પૂર્વભવમાં એવું કયું પાપ કર્યું હશે કે જેના ઉદયથી લગ્ન વખતે ચોરીમાં જ તેને પતિ ગૂજરી ગયે? ?? - તે વૃદધ સ્ત્રીને પ્રશ્ન સાંભળીને ગણધર ભગવંતે જણાવ્યું. અશુભકમનું અશુભ ફળ મળે છે, સવ‘છો જાતે કરેલા પૂવ કર્મોના તથા પ્રકારનાં ફળ ભોગવે છે. તમારી પુત્રીને ક્યાં કર્મના કારણે વિધવાપણું આવ્યું તે તમે સાંભળે, આ જ બુદ્વીપમાં આવેલા પૂર્વ મહા વિદેહ ક્ષેત્રમાં ચન્દ્રકાન્ત નામે મને હર નગર આવેલું હતું.” આ નગરમાં સમરસિંહ નામે ન્યાય પરાયણ પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા, Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ મહીમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ. ૧૯ . આ રાજાને શીલરૂપી અલંકારને ધારણ કરીને શોભતી ધારિણી નામની રાણી હતી. Asst. : " BS - t; 1 મા આys ના િ " , :: : : 150 + * છે ws Gr વૃદ્ધા પોતાની વિધવા પુત્રીને લઈને શ્રી શત્રુંજ્ય ઉપર ચડે છે -=-=- '. S : છે - I : KI m / 1 Fre છે : ક જનક છે ? . . ? Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨૦ MMMM)90990 પૈત્રી પુનમન રાજા-રાણીના ગુણ પુણ્ય અને સંસ્કારની સુવાસથી નગરમાં સર્વત્ર સારી ખ્યાતિ હતી. આ નગરમાં શ્રી સૌંસ્કાર અને શ્રઘ્યાસપત્ન શ્રાવ રહેતા હતા. તેમાં એક ધનાવહુ નામે શેડ સપરિવાર રહેતા હતા. જિનભકત આ ભાગ્યશાળીને નકશ્રી અને સિત્રથી નામની બે પત્નીઓ હતી. ધમનિષ્ઠ શેઠ પેાતાની પત્નીઓ સાથે શાન્તિથી કાળ પસાર કરે છે. પણ કનકશ્રી સ્વભાવે કપટી હતી જ્યારે મિત્રશ્રી ભોની તેમજ સરળ હતી. પેાતાના પતિ નકશ્રી સાથે સુમેળભર્યા સધી રહેતા હતા તે તેને ખટકતુ હતું, તે ઇચ્છતી હતી કે મિત્રશ્રી હડધુત થાય, પતિના ચારથી ભ્રષ્ટ થાય, સસારની ઘટમાળ મહુ વિચિત્ર હાય છે. માહુ દશામાં ભાન ભુલેલા આત્મા ન કરવાનુ કરી બેસે છે. તેના અંત:કરણમાં રહેલા મિત્રશ્રી પ્રત્યેના આ દ્વેષ અવારનવાર ડાકિયાં કરી જતા. તે રોડને મિત્રશ્રી વિષ્ણુધની વાતેા કર્યાં કરતી પણ સમજદાર શેડ તેને મનમાં ન લેતાં હસી કાઢતા. જ્યારે કનકશ્રીના મિત્રશ્રી તરફથી કટુતા શેડને વધતી લાગી ત્યારે તેમણે કનકશ્રીને કહ્યું, “તમે અને પરસ્પર પ્રેમ અને સદભાવ પૂર્વક જીવન સાર્થક કરો.’મૂળવતી સીએનું એજ ભૃષણ છે. મર્યાદા ઓળંગનારી સી સસ્કારથી તરત જ ભ્રષ્ટ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ પાતાના એક માત્ર હિમા (WAJANSSSSSSB) ર૩. કુળવતી સ્ત્રીઓને મર્યાદા ઓળંગવી કોઈ રીતે યોગ્ય નથી. સમુદ્ર પણ મર્યાદાને મૂકતો નથી. સજજન પુરુષ પણ મર્યાદાને ઓળંગતા નથી, માટે તમે પરસ્પર સંપીને સંતોષી રહો. તેમજ યથાશકિત દાન, પુન્ય. અને ધમ ધ્યાન કરો, પિતાના પતિના હિતકર વચને કનકશ્રીને ગમ્યાં નહિ છવષ એ એક એ ભયાનક દેષ છે કે તેની પકકડ જીવને, આ સંસારમાં ઠેર-ઠેર બેહાલ દશામાં રઝળાવે છે. આ દોષને નિજ હૃદયમાં સંઘરી રાખીને કનકશ્રી મિત્રશ્રીને પિતાના પતિનો વિયોગ કેમ કરાવવો તે પળની પ્રતીક્ષા કરવા લાગી. " શ્રેષનું વિષ હાડ હાઇ ફેલાઈ જતાં કનકશ્રીએ મંત્ર તંત્ર વગેરેના ઉપાયો વડે મિત્રશ્રીના શરીરમાં ભૂત-પ્રેતનો પ્રવેશ કરાવ્યો. કમરના યોગે તે પરવશપણુને પામી. ભૂતાદિકના વિકારશી તેનું શરીર ક્ષીણ બનીને કાતિરહિત કદરૂપું બની ગયું પછી વશીકરણ મંત્રના પ્રયોગ દ્વારા તેણે ધનાવહ શેઠને પોતાના કરી લીધા. આ મંત્રના પ્રતાપે શેઠ પણ મિત્રશ્રી તરફ ઉદાસીન વૃત્તિ દાખવવા લાગ્યા. - મિત્રશ્રીના જીવનમાં અજપા જન્માવીને રાજી થએલી કનકશ્રી ધનાવહ શેઠની સાથે સંસાર સુખ ભગવતી સમય પસાર કરવા લાગી. * પિતાની શાક્યને સંતાયાના પાપની આલોચના કર્યા "સિવાય જ કેનકશ્રી મરણ પામી અને તે તારી પુત્રી થઈ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ qz aaaaaaaaaaaaa all you wait પૂવ ભવમાં શાક્યને પતિને વિયાગ કરાવ્યા તે પાપકમના ઉદયે આ ભવમાં તે વિષકન્યા થઈ છે, પતિને સ્પશતો દુર રહ્યો પરંતુ પતિ એનું મુખ પણ જેવાની ઈચ્છા ન કરે એવું ભારે પાપકમ એને. ઉદયમાં આવ્યું છે. ગણધર ભગવંતના શ્રીમુખે પિતાની પુત્રીના પૂર્વ ભવની કહાણી સાંભળીને વૃધ્ધા ગણધર ભગવંતને વિનંતી કરતાં બોલી, “હે ભગવંત! પતિના - વિરહથી પિડાતી મારી પુત્રી વૃક્ષની ડાળે ફાંસે ખાઈને આપઘાત ડી. કરવાને તૈયાર થઇ હતી. હું સમયસર જલ્દી પહોંચી ગઈ ન હોત તો મૃત્યુના મુખમાં સમાઈ જાત. પણ તેને ત્યાંથી બચાવીને હું આપની પાસે લાવી છું. માટે આપ તેને દીક્ષા વૃદ્ધાની વિધવા પુત્રી આપઘાત કરવા આપી આ દુ:ખ પ્રકાસ કરે છે. માંથી બચાવે વૃધાને જવાબ આપતાં ગણધર મહારાજે કહ્યું, તારી પુત્રી સ્વભાવે અતિ ચંચળ હોઇને દીક્ષા માટે સિગ્ય ન ચી. - In SS Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ મહિમા છ ) PHP ૨૩ 'પણ હે દયાળુ ! એવા કોઇ માગ તા બતાવે કે જે મારી પુત્રીના દુષ્ટ કર્યાંના નાશ કરવામાં સહાયક નીવડે,’ વૃધ્ધાની આ વિન’તી સાંભળીને ગણધર ભગવતે ફરમાવ્યું, 'મુંજારોા નહિ, તમારી પુત્રીના દુષ્ટ કર્યાંના નાશ કરવાના ઉપાય પણ છે અને તે એ કે— ‘ચૈત્રી પુનમની તપ સહિત વિધી– બહુમાનપૂર્વકની આરાધના," દંભી તેમજ કપટી જનેાના ખેલ દ્વેષ જન્માવે છે. જ્યારે આત્મરસર`ગી મહાત્માઓના ખેલ શ્રોતાઓના હૃદયમાં ધમની આરાધના કરવાની રુચિ જન્માવે છે, એ મુજબ ગણધર ભગવતના શ્રીમુખે આરાધના કરવાની વાત સાંભળીને તે સીને આરાધનાની રુચી પેદા થઈ અને તેણે તેની વિધી જણાવવા માટે ગણધર મહારાજાને વિનંતી કરી, એટલે શ્રીપુ`ડરીક સ્વામીએ ફરમાવ્યુ` આસૌરાષ્ટ્રમાં શ્રી સિધ્ધાચળ તીથ આવેલુ' છે. ત્યાં અનંતાનંત જીવે મેાક્ષપદને વર્યાં છે. અનેક તેનાં નામ છે. ત્રણ જગતમાં આ મહાતીથના જોટા નથી. જ્યારે ચૈત્રી પુનમના દિવસ આવે ત્યારે શુભ ભાવથી ઉપવાસ કરવા. દહેરાસર જઇને ભાવભીના હૈયે ઉત્તમ બ્યાથી શ્રી જિનપ્રતિમાની ભકિત કરવી. પૂજા કરવી. તે દિવસે પૂજ્ય ગુરુ મહારાજ પાસે જઇ વંદન કરી, ચૈત્રી પુનમનુ વ્યાખ્યાન સાંભળવું દુ:ખી વેને દાન આપવું, શીલનુ પાલન કરવુ, જીવદયા પાળવી, આત્માપયેાગ ન ડહેાળાય તેવું અપ્રમત્ત જીવન જીવવું, આરાધક પાતે શ્રી સિધ્ધગિરિમાં રહીને આ Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (0) શૈત્રી પુનમના આરાધના કરે તેા શીઘ્ર ફળદાચી નિવડે, તેમ છતાં જેના સ ચાગ તેવા ન હોય તે સ્વક્ષેત્રમાં પાતાના સ્થાનમાં શ્રી સિધ્ધાચલજીના પટ સન્મુખ રહીને પણ આ આરાધના કરી શકે. Jain Educationa International For Personal and Private Use Only ર-રે LÂand 2f FlYhe >> lely 0121P* દેદે ચૈત્રી પુનમના મહિમાનું વણ ન કરે છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ H&H AQ000000000000 28 વિમળગિરિના સુંદર ચિતરેલ પટ સન્મુખ મૈત્યવંદન મુદ્રામાં બેસીને મોતી અથવા અક્ષત વડે પૂજા કરવી. ગુરૂની પાસે પાંચ શકસ્તવપૂવક ની પુનમના દેવ વાંદવા, દશ-વીસ-ત્રીસ અગર ચાળીસ લેગસ્સનો કાઉસગ્ન કર, જાપમાં જેમ મંત્રાધિરાજ શ્રીનવકાર અનન્ય છે. તેમ કાઉસગ્નમાં લોગસ્સ અનન્ય છે. લોક આખામાં ઉદ્યોતકર આ લોગસ્સ દ્વારા ધ્યાન તેમજ જપની ભૂમિકાએ આરાધક પહોંચી શકે છે. કાઉસગ્ન પછી સ્તવન ગાવું, બે ટક પ્રતિક્રમણ કરવા તથા દિવસ અને રાતને સઘળા પાપવ્યાપારી મુક્ત રહીને શુભ ભાવમાં પસાર કરે. બીજે દિવસે સમય થતાં ઉપવાસનું પારણું કરવું. પણ તે પૂર્વે ગુરૂ પુ. મહારાજને વહોરાવવાને લાભ અચૂક લે. સુપાત્ર દાનને સર્વથા પાત્ર મુગુરૂને વહોરાવીને વાપરવાથી આહાર સંજ્ઞા જીવની પાતળી પડે છે તેમજ મોટો “ધર્મને લાભ થાય છે. આ તપની આરાધનાથી માનવી સ્વર્ગ તેમજ અપ વગ (મોક્ષ) મોક્ષને ભાગી બની શકે છે. તેમજ શાકસંતાપ, દરિદ્રતા, દુર્ભાગ્ય વગેરેનો સદંતર નાશ થાય છે. ગણધર ભગવંતના શ્રીમુખે ચીત્રી પુનમની આરાધનાને મહિમા સાંભળીને તે વિધવા સ્ત્રી હર્ષ પામી અને બોલી, “હે દયાળુ ગુરૂદેવ ! આપે પ્રકાશ્યા મુજબ હું મૈત્રી પુનમની આરાધના જરૂર કરીશ.” પિતાના દુર્ભાગ્યને દુર કરવાને સાચો ઉપાય જડી જવાથી હષિત હસ્યાવાળી વિધવા સી તેની માતા સાથે ઘેર પાછી ફરી અને કાગડોળે ચૈત્રી પુનમના મહાન દિવસની પ્રતીક્ષા કરવા લાગી. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ર૬ (GSSSSSAS A S મૈત્રી પુનમનો પુનમને શુભ દિવસ આવી પહોંચતાં તેણે પૂર્ણ ઉત્સાહપૂર્વક ઉપવાસના તપ સાથે આરાધનાને શુભ. પ્રારંભ કર્યો. સળંગ પંદર વર્ષ સુધી તેણે રૌત્રી પુનમની આરાધના કરી તેના પ્રભાવે તેના વિકારે શાન્ત થઈ ગયા, ચંચળતા દૂર થઈ ગઈ, મનમાં સાચો આનંદ પેદા થયે ત્યાર પછી શ્રી સિદધાચલજી મહાતીર્થની યાત્રા કર્યા બાદ શ્રી પુંડરીક ગણધરના ધ્યાનપૂર્વક અનશન કરીને શુભભાવનાપૂર્વક મરણ પામીને તે વિધવા સ્ત્રી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. સૌધર્મ દેવલોકમાં દેવભવનું દીર્ઘ આયુષ્ય પૂરું થતાં તે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા સુકચ્છ નામના. વિજ્યમાં વસતપુર નગરના ધર્મશ્રેષ્ઠી તારાચંદને તારા નામે પત્નીને કુખે પુત્રપણે જ. માતાપિતાએ તેનું અર્થપૂર્ણ એવું “ પૂર્ણચન્દ્ર” નામ પાડયું. પૂર્ણચન્દ્ર પુરૂષની તેર કળામાં પારંગત થયે એટલે પંદર કન્યાઓ સાથે તેના લગ્ન થયાં. તેનાથી તેને કુલ પંદર પુત્રો થયા તેની સંપત્તિ પણ પંદર કરોડની હતી.. - પુનમને આંક ૧૫ને છે. એ પુનમની આરાધના સુફળરૂપે તે વિધવા સ્ત્રીને જીવ અહિં પણ પંદર પત્નિ પંદર પુત્ર વિગેરે પાયે, આ ભવમાં પણ તેને રૌત્રી પુનમની આરાધના ભાવપુર્વકની કરી, આ આરાધનાથી ચારિત્ર મોહનીય કમરને ક્ષય થતાં તેણે પુજ્ય શ્રી જ્યસમુદ્ર નામના ગુરૂ, મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પુણચંદ્ર મુનિએ લીધેલા ચારિત્રનું નિરતિચારપણે પાલન કરતાં કરતાં પુનમના ચન્દ્રમાની ચાંદની જેવી શુકલ લેશ્યાને વર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ મહિમા HD ૪) ૨૭ અ'તે થાતી અથાતી કર્મોના પણ ક્ષય કરીને અક્ષયપદ્યને. પામ્યા, જીવ, જન્મ-મરણની જ જાળમાંથી મુકત થઈને અજર-અમ૫ટ્ટને વરવાની પૂણ ધામવાવાળા હાવા છતાં તે પાત્રતાને પેાષક પરિસ્થિતિમાં સ્થિર બનવા માટે આપણે કોઈ એક ચાકકસ પ્રકારની આરાધના અપનાવવા જોઇએ, શ્રધ્ધાને વિચલિત થવા દીધા સિવાય તેઆરાધનાને દૃઢપણે વળગી રહેવુ જોઇએ. જગતના સર્વ આસ્તિક દશનાએ એ મુદ્દા પર એક સરખા ભાર મૂકયા છે કે, ચીકણામાં ચીકણા પાપકર્માને ખપાવવા માટેા અપૂર્વ જે વીüલાસ ભકિત ભાવભીના હૈયે કરાતી તીથ યાત્રાના પ્રભાવે પ્રગટે છે. તે અન્ય ક્ષેત્રે તેવી ભાવના પ્રગટ થતી નથી કારણ કે તીથમાં આત્માને તારનારૂ, વિષય તેમજ કષાયના નિમિત્તોને વારનારૂ, પ્રબળ જે વાતાવરણ જામેલુ` હેાય છે તે દુન્યવી ક્ષેત્રોમાં નથી હેતુ', માટે સહુ યાત્રાળુઓને વિનતિ છે કે તીથ ક્ષેત્રના તારક વાતાવરણમાં મારક માહના મુભાને મેાકળું મેદાન ભૂલે ચૂકે પણ આપશે નહિ. એમાંય અજોડ એવા શ્રી સિધ્ધાચલ મહાતીર્થની લવલેશ પણ આશાતના જાણતાં અજાણતાં પણ ન થઇ જાય તેની કાળજી આપણે સહુએ રાખવાની છે. આ મહાતી ને કોઇ રખે રંગરાગનુ" કેન્દ્ર મનાવે. અહીં આવીને તે આપણે આ માના આનદને જન્માવવા ને છે. વિષય-કષાયના વેગને પાતળા પાડવાના છે. ચક્રવતી મહારાજા ભરતની ગાદીએ આવેલા અસખ્યાત રાજાએ આ મહાતીથ ઉપર સિધ્ધપદ્યતે. વરેલા છે. Jain Educationa International # For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ તા. શ્રી હતા પાંચ કરે ૨૮ ))))) ઐત્રેિ પુનમને આ અવસર્પિણી કાળના બીજા તીર્થકર શ્રી અછત - નાથ ભગવાન આ મહાતીથરના ક્ષેત્રમાં ચાતુર્માસ રહ્યા હતા. શ્રી સાગર મુનિ એક કરોડ મુનિવરેની સાથે અહીં મુકિતને વર્યા હતા. શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિવરોની સાથે અહી થી મોક્ષે પધાર્યા હતા. શ્રી અજીતનાથ મુની ચૌત્રી પુનમના દિવસે દસ હજાર મુનિવરો સાથે અહીંથી શિવ વધુને વર્યા હતા, અહી આવીને શ્રી આદિત્ય યશા એક લાખ અણ ગારની સાથે પરમપદને પામ્યા હતા. શ્રી શિવસેમજસા તેર કરેડ મુનિએ સાથે આ શ્રી મુકિત નિલયગિરિને વિષે મુકિતપદને પામ્યા હતા.' શ્રી વાસુદેવનાં પત્નિ ૩૫ હજાર સાધ્વીઓની સાથે આ સિદધગિરિને વિષે સિદિધપદને પામ્યાં હતાં. સોળમાં શ્રી શાન્તિનાથ ભગવાને એક કરોડ બાવન લાખ, પંચાવન હજાર, સાતસે સિત્તોતેર સાધુઓ સાથે અહીં ચોમાસું કર્યું હતું. શ્રી થાવગ્યા પુત્રે એક હજાર મુનિઓ સાથે શ્રી વિમળગરિ ઉપર સિદ્ધિ સાધી હતી. - શ્રી સેલગમુનિ પાંચસો મુનિવરોની સાથે અને શ્રી શુભદ્ર મુનિવર સાતસોની સાથે અનુપમ આ ગિરિવર પર અક્ષયપદને પામ્યા હતા. , નમિ અને વિનમિ નામના વિદ્યારે બે કરોડની -સાથે આ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર સિદ્ધિ પદના ભાગી બન્યા હતા. દ્રાવિડ અને વારિખિલ્લજી દશ કરોડ મુનિવરે. સાથે આ ગિરિરાજ પર મુક્તિને વર્યા હતા, Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ મહિમા છ69855888888888888ી ૨૮ - રામચન્દ્રજી અને ભરત આ સિદ્ધગિરિજી પરથી ત્રણ કોડ પુનિવરે સાથે મોક્ષે સિધાવ્યા હતા.' શ્રીકૃષ્ણના સાંબ અને પ્રદ્યુમન નામના સુપુત્રી દીલો. લઈને સાડા આઠ કરોડ મુનિઓની સાથે ફાગણ સુદ ૧૩ ના દિને અહીંથી અજરામર પદને પામ્યા હતા. શ્રી સારમુનિ એક કરોડ સાધુઓની સાથે આજ ગિરિરાજ ઉપર મુક્તિ પદને પામ્યા હતા. * આ ગિરિવર પરે પાંચ પાંડવો પણ વીસ કોડ મુનિએ સાથે મેણે સિધાવેલા. શ્રી કદંબ ગણધર એક કોડ મુનિઓ સાથે અલબેલા અનુપમ સેહામણા આ સિદ્ધાચલજી પર સિદ્ધિપદને વર્યા હતા. ગઇ વીસીના છેલ્લા તીથકર પરમાત્મા શ્રી. સંપ્રતિ જિનેશ્વરદેવના થાવશા નામના ગણધર મહારાજા આ ગિરિરાજ પર એક હજાર મુનિઓ સાથે પરમપદને પાડ્યા હતા, * આ રીતે આ અવસર્પિણી કાળમાં જ અસંખ્ય આભાઓ ધનકારી આ ગિરિરાજ ઉપર સિદ્ધિ.. પદને પામેલા આ મહાતીથનું શ્રી સિદ્ધગિરિ ) નામ ખરેખર અર્થપૂર્ણ છે. શાસકાર મહષિ એ સ્પષ્ટપણે ફરમાવે છે કે જેને પિતાનાં ભારેમાં ભારે પાપકર્મોને ભાર, આત્મા ઉપરથી ઉતારી નાખ હેય, આત્માના શુદ્ધ સ્વરૂપની આરાધન નામાં અપૂર્વ વેગ આણ હોય, દેહ ભાવના વળગાડને ઉતારી નાખવે હાય, પાંચ ઈન્દ્રિયોના વિષયોને વમી નાંખવા હોય, તેણે અજોડ આ મહાતીર્થની ચઢતા પરિણામે સ્પશના કરવી જ જોઈએ, | શ્રી હરિ એટલે ઇન્દ મહારાજએ જ્યારે સવણ શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ :.30 uuo00A46900 all yogal સીમધર સ્વામીજીને શ્રી શત્રુંજયના પ્રભાવ વિશે પ્રશ્ન કર્યો ત્યારે તેઓશ્રીએ જે ફરમાવ્યું તે નીચેની પંકતિએમાં ગૂંથાયેલું છે, “કેઈ અનેરે જગ નહિ, એ તીરથ તાલે, " એમ શ્રી હરિમુખ આગળ શ્રી સીમંધર બોલે. જે વિમળ છે માટે અચલ છે. (વિમળાચલ) એ એ મહાતીથની નિર્મળતાને ડાઘ લગાડવાથી આત્મા એવા ચીકણા કમ વડે લેપાય છે કે તેને દૂર કરવા માટે તેને અનેક જન્મમાં આકરી તપશ્ચર્યા કરવી પડે તીર્થક્ષેત્રે કૃતં પાપ વજલે પે ભવિષ્યતિ * તીર્થક્ષેત્રમાં કરેલું પાપકમ આત્માને વિશ્વના લેપ જેવું એંટી જાય છે, એ શાસ્ત્રવચન સો ટકા સાચું છે, કારણ કે મહાન આત્મ શુદ્ધિના મહા તીર્થને વિષે. પણ જેને પાપ કરવાનો વિચાર આવે તે માનવી અઘમ કેટલો? અહીં આ તીર્થને વિષે હું આત્મશુદિધ માટે આવ્યો છું, અને નહા કે અશુદિધ વધારવા માટે એટલા • વિચાર પણ જેઓ તીથમાં જઈને કેનીશ યાત્રાએ જતી . વખતે કરી શકતા નથી એ માણસ ની યાત્રા દ્વારા આત્મા સંસાર ભ્રમણ ઘટાડી કઈ રીતે શકે ? - તીર્થો યાત્રા માટે છે. વિલાસ માટે નહિ. તીર્થમાં જઇને મેહ-મમતાને ઓળે ખેલવાનું નથી. પણ આત્માને તપ-જપ-સંયમપૂજા-સ્વાધ્યાય વડે નવરાવવાનું છે, | ઈન્દ્રિયેના તેની અવેની આંધળી દોટ તીર્થમાં કોઈને ય ન છાજે. પ્રાય: એ ગિરિ શાશ્વત એના મહિમાને નહિ પાર. આ પંકિતમાં આવતે “પ્રાયઃ” શબ્દ આ ગિરિ. શાશ્વતતામાં સંદેહ નશ્વી પ્રેરતો પણ તેની ઊંચાઈ : : Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ H&H HAN0000000000039 પહોળાઈમાં કાળક્રમે જે વધઘટ થાય છે તેના સંદર્ભમાં જ્ઞાની ભગવતિએ તે પ્રાય:” શબ્દ પ્રયોજેલ છે. જીવનમાં એકવાર તે આ મહાતીર્થની યાત્રા જરૂર કરજે, જે ભાગ્યની સાનુકૂળતા હોય અને જેટલી વધુ યાત્રા થાય તેટલી ઉત્તમ નહિતર પેટે પાટા બાંધીને પણ એકવાર તો આ ગિરિરાજને જરૂર ભાવથી ભેટ આપણા વડીલો આજે પણ ગાય છે. “થોડું-થોડું ખાઈએ, પણ સિદિધગિરિ જાઈએ ? શ્રી સિધધાચલજી એ ઉત્તમ ક્ષેત્ર, ચૌત્રી પુનમ એ ઉત્તમ કાળ, આવા ઉત્તમ ક્ષેત્રમાં આવા ઉત્તમ કાળે, ઉત્તમ ભાવપુર્વ, ઉત્તમ–પવિત્ર દ્રવ્યોથી શ્રી જિનભકિત કરનારો આત્મા-સર્વોત્તમ પરમાતમપદને ભોકતા બને જ બને, “ૌત્રી પુનમ દિન, શત્રુજય ગિરિ અહિઠાણ, પુંડરીક વાર ગણધર, તિહાં પામ્યા નિર્વાણ, આદીશ્વર કેરા રિષ્યિપ્રથમ જયકાર, કેવલ કમલાવર નાભિનરિંદ મહાર. આ અવસર્પિણું કાળના આદી જ, આદી મુનિ અને આદી જિનેશ્વરદેવ શ્રી આદીશ્વર દાદા જ્યાં બિરાજ્યા છે તે શ્રી સિદ્ધાચલ મહાતીર્થની મહાયાત્રા કરીને આપણે સહ જન્મ-મરણના સકંજામાંથી આત્માને કાયમને માટે છોડાવીએ, - નિત્ય પ્રભાતે, નિજ સ્થાનમાં રહીને, પુરા ઉમંગ સાથે શ્રી શત્રુંજ્ય ગિરિરાજની ભાવયાત્રાના ચિંતનમનન દ્વારા આરાધકે નિજ ચિત્તને વાસિત કરવું જોઇએ, નિજ હૃદય-સરમાં નાભિ કુળચન્દ્ર શ્રી આદીશ્વર દાદાનો મનહર વદનચન્દ્રનું પવિત્ર તેજ ઝીલવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Gર 8000006065650 રમૈત્રી પુનમ ત્રણ જગતમાં જેને જે નથી, પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી આદીશ્વર પ્રભુ જ્યાં પુરવ નવાણુ વારે સમાસય હતા. તે શ્રી શત્રુંજય મહાતીર્થની ચૌત્રી પુનમની મહાયાત્રાને મહિમા ખરેખર અને છે. વામણ દુન્યવી વ્યવહાર તેમજ મુક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓ વડે આ મહાતીથના ચુંબકીય ક્ષેત્રને કઈ દુષિત ન કરશે. શાળા-કોલેજે કે દવાખાનાં ઉભા કરવા માટે આ ક્ષેત્ર નથી. અહીં તે આત્મસ્નાન કરવાનું છે. સ્નાન માટેનું જે શુભ વાતાવરણ છે તેને કેાઈ કાળું ન કરશે, સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામ; કેરી વંદુ વારંવાર “હાં-હાં રે ડુંગર પ્યા, મે મોતીડ વધાવું રે, મેં ફૂલડે વધાવું રે આ અને આવા અનેક દુહાઓ, સ્તવને વડે આ મહાવીર્થના તારક પ્રભાવને આપણે હૃદયમાં વસાવીએ આપણે સહુ સિદ્ધશીલા પર જઈ વશીએ. શાસનસ્ય કૃતા સેવા તયા પ્રાપ્તસુકમણ: શાસને મે રતિ: શુભ્રા ભજજન્મનિ જન્મનિ ૧, મેં આ લેખની રચના વડે શાસન સેવા કરી, તેનાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું છે તેનાથી ભો ભવ મારી જેમ શાસનમાં નિર્મળ પ્રીતિ પ્રાપ્ત થાઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ –શ્રી નેમિ અમૃત-આંન્તિ-નિરજન વાળા સચિત્ર ઉત્તમ વાર્તા સંગ્રહ પુસ્તક ૧૪ અખાત્રીજનો મહિમા સચિવ સંજક શાસનપ્રભાવક, મધરરત્ન નિડરવક્તા, સાહિત્યાચાર્ય પૂજ્ય પ્રવર્તક મુનિશ્રી નિરંજનવિજયજી મહારાજ આ પુસ્તકમાં નામ પ્રમાણે “અખાત્રીજને છે જ મહિમા દશક પ્રથમ તીર્થકર શ્રી ષમદેવનું સચિત્રપણે જીવન ચરિત્ર રેચક શૈલીમાં વાંચવા મળશે. સળંગ ૪૦૦ દિવસના મહાન તપ () વર્તમાન જન સંઘમાં થાય છે, તેની વિગત ) છે અને વિધિ પણ વાંચવા મળશે. Ada WÊRGA CARA COGÍA પ્રકાશક :– શ્રી ખાતિ-નિરંજન-ઉત્તમ જૈન જ્ઞાન મંદિર ઠે. શેખને પાડે, ઝવેરીવાડ સામે, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૧, વિ. સં. ૨૦૪૦ ; . મૂલ્ય ત્રણ રૂપિયા For Personal and Private Use Only Jain Educationa International E Page #170 -------------------------------------------------------------------------- ________________ 1. 3. એક રોચક અને સચિત્ર સહુને વાંચવા ગમે તેવા સર્વોત્તમ વાર્તાના પુસ્તકો મગાવી-વાંચી શ્રદ્દામાં વધારા કરી.... મહાશ્રાવક આનંદ અને બીજી પાંચ વાર્તાએ શાકદત્ત-સાગરચંદ્ર અને બીજી ચાર વાર્તાઓ ૩. જીવા પાલક દામનક અને બીજી એ વાર્તા રાજદેવભાજદેવ અને ખીજી ચાર વાર્તા શ્રેણિક મહારાજા અને બીજી ત્રણ વાર્તા જૈનશાસનમાં પ્રસિધ્ધ શાલિભદ્રની રોચક સળંગ સચિત્ર જીવન કથા. ૪. 4. ૩૦૦ ૨૦૦ ૨=૦૦ ૯. ૨-૦૦. ૧૦. ચંદનશેઠ અને બીજી પાંચ વાર્તાઓ... ૨-૦૦ ૧૧. શૂળીમાંથી સિંહાસન યાતે શેઠ સુદ નની કથા સચિત્ર ૩-૦૦ ૧૨. બુધ્ધિવ તે અભયકુમાર, ૨૨૫ પેજ, ચિત્રા સાથે કથા ૬-૦૦ ૧૩. ભગવાન નેમિનાથ અને શ્રી કૃષ્ણ પેજ ૨૫૦, ૪૦ ચિત્રા સાથે. ૭-૫૦ ધ રીલિમાં સચિત્ર કથા છ, મહારાણી હીણી અને ગેસલની વાર્તા ધનદત્ત–ધનશ્રી અને બીજી ત્રણ વાર્તા ઇશ્વરશેઠે અને બીજી પાંચ વાર્તાઓ... .. ૧૪. પૂછ્યાશ્રાવક અમેાલ સામાયિક ૧૫. હેમુ વિક્રમાદિત્ય સચિત્ર સુંદર કથા ૧૬. સામાયિકને મહિમા સચિત્ર સુંદર કથા ૧૭. કઠીયારા મુનિવર સચિત્ર ખેાષક કથા... પ્રાપ્તિસ્થાન : શ્રી ૨-૨૫ 2-00 (૦૦ ૨-૦૦ ૨-૦૦ Jain Educationa International For Personal and Private Use Only ૧૦૦ ૦૦-૮૦ ખાન્તિ-નિરજન-ઉત્તમ જૈન જ્ઞાન મન્દિર ઠે. શેખને પાડા, ઝવેરીવાડ સામે રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦:૧ ૦૦૮૦ ૦૦-૮૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સુજ્ઞ વાંચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ટુંક સમયમાં જ “ત્રી પુનમને મહિમા” નામનું પુસ્તક સુધારા વધારા સાથે તેની બીજી આવૃત્તિ રૂપે અમારા તરફથી પ્રગટ થયું છે. - “અખાત્રીજને મહિમા આ પુસ્તકની વારેવારે માંગ હોવાથી યોગ્ય સુધારા-વધારા સાથે ત્રીજી આવૃત્તિ રૂપે પ્રગટ કરતા અમો અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ, આ પુસ્તકનું મેટર તૈયાર કરવામાં શ્રી મફતલાલ અમુલખભાઈ સંઘવી સહાયક થયા છે તેને આ સ્થળે આભાર માનીએ છીએ, પવ સંબંધી :- નિચેના પુસ્તકો અમારા તરફથી પ્રગટ થયા છે. ૧, જ્ઞાન પંચમીને મહિમા છે, મૌન એકાદશીને મહિમા ૩. પિષદશમીને મહિમા ૪ અખા ત્રીજનો મહિમા, ૫. રોહિણુ તપને મહિમા અને ૬, ગૌત્રી પુનમને મહિમા. આ બધાય પુસ્તકની ત્રણ ત્રણ આવૃત્તિઓ થઈ ગઈ છે, છતાં ઉપરા-ઉપર માંગ રહ્યા કરે છે, અમારા દરેક પ્રકાશને સચિત્ર રૂપ જ તૈયાર કરીએ છીએ. બેધક-રોચક અને સરળ ભાષા શૈલિએ તૈયાર કરીને જન સમાજને ચરણે ધરીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ અમારા દરેકે દરેક પ્રકાશને ખૂબ જ આદર ભાવે સમાજના મહાનુભાવોએ આજ સુધી અપનાવ્યા છે તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને હષ વ્યકત કરીએ છીએ, અમારા પ્રકાશને પાછળ પૂજ્યપાદ શાસન પ્રભાવક મરૂધર રત્ન, નિડરવકતા, સાહિત્યાચાર્ય પ્રવક પદ વિભુષિત મુનિરાજ શ્રી નિરંજન વિજયજી મહારાજશ્રીની સતત જાગૃતિ છે. નિષ્પક્ષ જેન શાસનના એકાન્ત હિતકર હિયે ભાવના છે તેના ફળરૂપે દિનપ્રતિ એક પછી એક સુંદર પ્રકાશને અમે પ્રગટ કરી શકયા છીએ. તેમને કયા શબ્દોમાં આભાર માની શકીયે? બાકીના પર્વો પણ અમે સચિત્ર પુસ્તક રૂપે તૈયાર કરી રહ્યા છે. તે વાંચકેના કરકમલમાં ટુંક સમયમાં રજુ કરીશુ. એવી અમારી ભાવના છે. આ કે અમારી અન્ય પુસ્તકમાં જિનાજ્ઞા વિરૂધ્ધ પ્રમાદથી કે ભૂલથી કાંઈ છપાઈ ગયું હોય તેને માટે ક્ષમા ચાચીએ છીએ. અને ક્ષતિ જણાય તો તે તરફ અમારૂં ધ્યાન ખેંચે એજ વિનમ્રભાવે સૂચન કરીને વિરમીએ છીએ. ચૈત્ર સુદ ૧ સોમવાર વિ. સં. ૨૦૪૦ શ્રી ખાતિ-નિરજન-ઉત્તમ * જૈન જ્ઞાન મંદિરના ટ્રસ્ટીઓ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિનાથાય નમ: અખાનીળોમહિમા caaaaaaaaaaaaaaaaaaaaa COMMONS (®®®®@@@@@ છિછછછછછછછછછછછછછે સુધા સહી કેવળ લહા, દિધું પ્રથમ જ માતઃ જનની વત્સલ એમ જે, તે જગ જાત સુજાત, જે શ્રી રૂષભદેવ પ્રભુએ રાજ સાહેબીને ત્યાગ કરી ક્ષુધા-ભૂખ તરસને સહન કરીને તથા દુષ્ટ કર્મોને ખપાવીને કેવળજ્ઞાન રૂપ રન મેળવ્યું. તે પોતાના મરૂદેવા માતાને ભેટ ધયુ. આવા જનનીવાસલ-માતા પ્રત્યે ભકિતવાલા જે ઉત્તમ પુત્ર હોય, તેજ આ દુનિયામાં જમ્યા કહેવાય, એટલે સૌએ પોતાનાં માતા-પિતા પ્રત્યે અપુવ ભકિતભાવ રાખવો જોઈએ, એ સાર જીવનમાં ઉતારે સૌને માટે આવશ્યક છે, Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ( ૬ Y ~~~~ NSD અખાત્રીજના વાંચા અને વિચા સરકારી અદાલતામાં સત્ય વાત ઉપર પણ કદાચ ઢાંકપછાડા થાય અર્થાત્ સત્ય પક્ષવાળાની હાર થઇ જાય અને અસત્યવાદી જીત મેળવી જાય, પણ કમરાજ પાસે તે! સૌ સરખા છે, પછી તે ભલે ને શ્રી તીકર દેવ હા! કે સામાન્ય પ્રાણી હૈ!, ચક્રી હેા કે વાસુદેવ હે.. માટે ચમરબંધી રાજા હૈ। કે એક ગરીમમાં ગરીબ રક હેા. જ્ઞાની હો કે અજ્ઞાની હેા, વૃધ્ધ હેા કે ચુવાન હે. દુનીયામાં મેળવેલ છત કે હાર ત્યાં કશા કામમાં નથી આવતી. સૌ કોઇ પ્રાણીને પાતપાતાના કરેલા કમ (શુભ-અશુભ કરણી) પ્રમાણે કુલ ભાગગ્યેજ છુટકા છે, તેા પછી હું ચેતન ! શુભ કે અશુભ કમ કરતાં પહેલાં જ ઘડીભર થાભી જરૂર વિચાર કરી લે કે-તને શુભ કમનુ લ સ્વરૂપે સુખની પરંપરા અને શાંન્તિ મલે તેવી વાંચ્છા છે, કે અશુભ કર્મોના કુલ સ્વરૂપે દુ:ખની પરપરા અને અશાન્તિ મળે તેવી વાંચ્છા છે. એ મને વાતના નિર્ણય તારા મનમાં પહેલાં કરી લે ૧ જે કમે શ્રી રૂષભદેવ પ્રભુ જેવાને તેર માસ તે અગ્યાર દિવસ સુધી આહારનેા અંતરાય કર્યાં તે કમ... હે ચેતન! તને છાડી દેશે ? તેના વિચાર કર ! જે રામચન્દ્રજીની ન્યાયનીતિ જંગ પ્રખ્યાત છે. તેમને પણ ચૌદ વર્ષ સુધી વનમાં ભટકાવ્યા તે કમ... હે માનવ ! તને છેડી દેરો ? વિચાર ! === -જે કંમે શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને સાડાબાર વર્ષા સુધી પ્રાણાન્ત ઉપસર્ગમાં કરાવ્યા, તે કમ...હું ચેતન ! તને છેડી ઢશે ? તે વિચાર ! Jain Educationa International For Personal and Private Use Only ܃ Page #175 -------------------------------------------------------------------------- ________________ મહિમા PPP વર્ષી તપના ચાલુ વિધિ DIY K તીકર પરમાત્મા શ્રી ઋષભદેવ સ્વામીએ ફાગણ વદ (ચૈત્ર વદ) આઠમના શુભ દિવસે દીક્ષા અંગીકાર કરેલી એટલે વર્ષી તપની આરાધનાની શરૂઆત ફાગણુ વદ આઠમથી કરવામાં આવે છે. આ તપની ઉત્કૃષ્ટ પ્રકારની આરાધના ના તપથી કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે. પણ તેત્રા પ્રકારની શક્તિના અભાવે આ તપ ઉપવાસથી પણ શરૂ કરી શકાય છે. એકાંતરે ઉપવાસ કરીને,પારણે બેસણુ` કરી, ૧૩ મહિના અને ૧૧ દિવસે એટલે અખાત્રીજના દિવસે આ તપનુ. પારણું આવે છે. પારણામાં રૂપાને નાના ઘડા બનાવીને તેવા ૧૦૮ ઘડા પ્રમાણે શેરડીના રસ, અથવા સાકરનુ પાણી, તપસ્વી પીએ છે. પૂ. મુનિમડારાજ અગર પૂ.સાધ્વીજી મહારાજ હેાય તે (વહેારાવાય) છે. પારણે લેવા શેરડીના રસ, અચિત્ત હાવા એઇએ. રસ કાઢયા પછી બેઘડી પછી તે અચિત્ત (નિર્જીવ) અને છે. એ પહર પછી શેરડીના રસ અભક્ષ્ય અને છે, માટે તે વાપરતાં આ ખ્યાલ રહે. જોઈએ. (આ વાત લઘુ પ્રવચન સારાધાર ગ્રંથમાં અભક્ષ્ય કેહ્યો છે તેને ખાસ વિવેક રાખવુ) આ તપમાં સળંગ બે દિવસ ખાધાવારના ન આવવા જોઇએ. તેમજ ચૌદસે ખાધાવાર એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ 4 200cm0000000002420alloral પારણું ન આવવું જોઈએ. અને ત્રણ ચામ, સી છઠ્ઠ કરવો જોઈએ. તથા તપ કરતાં વચ્ચે જે અખાત્રીજા આવે છે તે દિવસે ખાધાવાર આવતે હોય તે પણ ઉપવાસ કરે જોઈ એછેવટે અખાત્રીજના દિવસે (શકિત હોય તો) છઠ્ઠથી ઓછા તપે પારણું ન કરવું જોઈએ, તપ કરવામાં નિત્યનો સામાન્ય વિધિ (૧) “શ્રી ઋષભદેવ નાથાય નમઃ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. (૨) દરાજ બાર લેગસ્સનો કાઉસગ્ગ કરે. (૩) દરરોજ અખંડ અક્ષતના બાર સાથીઆ કરવા. (૪) દરરોજ બાર પ્રદક્ષિણા દેવી. (૫) દરાજ બાર ખમાસમણ દેવાં. (૬) બે ટંક પ્રતિકમણું કરવું. (૭) દરરોજ બે ટંક પડિલેહણ કરવું. (૮) દરરોજ સવાર-બપોર-સાંજ દેવવંદન કરવું. (૯) દરાજ અષ્ટપ્રકારી જિનપૂજા કરવી. (૧૦) દરરેજ વિધિ બહુમાનપૂર્વક ગુરુવંદન કરવું. (૧૧) દરાજ સંથારે સૂવું. (૧૨) સચિત્ત સજીવ વસ્તુને ખાવામ ત્યાગ કરે. પૂજ્ય ગુરૂદેવ પાસે પરચકખાણ લેવું. (૧૩) દરાજ શકય હોય તે વ્યાખ્યાન શ્રવણ કરવું. (૧૪) તપ ચાલુમાં બ્રહ્મચર્યનું પાલન કરવું (૧૫) દરોજ યથાશકિત જ્ઞાનપૂજા કરવી તથા જ્ઞાનાભ્યાસ માટે પ્રયત્ન કરવો. Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - મહિમા છે. જીઈઈઈઈઈઈઈ ૯ (૧૬) દરરોજ યથાશકિત અનુકંપાદાન કરવું. સૂચિત વિધિ સાથે વર્ષીતપમાં વીર્ય ફેરવવાથી મુસીબતેના પહાડ તો ખસી જાય છે, પણ તેની સાથેસાથ અતિ ચીકણું કર્મોને પણ કચર ઘાણ વળે છે. અને આરાધક આત્મા સ્વ. પર ઉભયના કલ્યાણમાં સક્રિય બનીને દેવદુર્લભ માનવ જીવનને સાર્થક બનાવી શકે છે. વિધિની ઉપેક્ષા એ શ્રી જિનાજ્ઞાની ઉપેક્ષા છે. વર્ષીતપ કરનારાએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી સુચના (૧) ચાલુ તપમાં જેમ બને તેમ ક્રોધ, માન, માયા અને લભ વિગેરે કષાયે ઉત્પન્ન કરે તેવી પ્રવૃત્તિને ત્યાગ કરે જોઈએ. (૨) તપસ્યા સમતા સહિત કરવી જોઈએ, એ ધ્યાનમાં રાખી હંમેશા સમતા કેળવવી ખાસ જરૂરી છે. કો સહિત તપ જે કરે તે તે લેખે ન થાય." એ વચન ખાસ યાદ રાખવું. (૩) તપના દિવસોમાં આરંભ-સમારંભને યથાશક્તિએ ત્યાગ કરતા રહેવું. (૪) આહાર ભેજન કરતી વખતે પારણામાં આહાર ને વખાણ કે વખોડો નહિ. અને એંઠવાડ ન પડે, તેમજ ખાતા બોલવું નહિ. (૫) પ્રતિકમણું. પડિલેહણ, દેવવંદન પ્રભુપૂજન વિગેરે ક્રિયાઓ સમજીને ભાવપુર્વક અને આળસ રહિત કરવી તે વિશેષ લાભદાયક છે. (૬) પૂ. જય ગુરૂમહારાજને વંદન કરી. વ્યાખ્યાન સાંભળવું. સાતે ક્ષેત્રમાં ૧. જીન મન્દિર ૨, જિનબિંબ ૩. જ્ઞાન પુસ્તક ૪. સાધુ ૫. સાધ્વી અને ૬. શ્રાવક ૭. શ્રાવિકા એ સાત ક્ષેત્રમાં યથાશકિતએ દ્રવ્ય વાપવું. Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ 20 0000000000audas zxwilalovat પર્વ મહિમા - જે સ્વયં ઉન્નત છે તે પર્વ કહેવાય છે. તે પર્વ તિથિએ ભાવપૂર્વક આરાધના કરવાથી જીવન ઉન્નત બને છે. જીવ એક્ષાભિમુખ બને છે. કારણ કે લોકનું ઊંચામાં ઊંચું સ્થાન મેક્ષ છે-સિંહ શિલા છે. પર્વતેમાં જેમ મેરૂગિરિ ઊંચે તેમ લેકમાં ઊંચામાં ઊંચુ સ્થાન સિદ્ધશિલા છે. ઊંચામાં ઊંચા આ સ્થાનની જેને સતત ઝંખના હોય તે તે જીવને સંસારના કાદવમાં સતત અજ રહ્યા કરે છે. જૈન ધર્મમાં પર્વો અનેક છે. તેને મહિમા અપાર છે. આ પુસ્તકમાં અક્ષય તૃતિયા પર્વ અને તેની આરાધનાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. લેકે અક્ષયતૃતિયાને “અખાત્રીજા પણ કહે છે અનુપમ અક્ષય-તૃતિયા અત્યારે જે કાળ ચાલે છે, તે અવસર્પિણું કાળ કહેવાય છે. પહેલા આરાથી શરૂ થયેલ આ કાળ, છઠ્ઠા આરાના અંત સુધી ચાલશે. તે પછી ઉત્સર્પિણ કાળનો પ્રારંભ થશે. (હાલમાં પાંચમો આરે ચાલુ છે.) Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઇASASSASSA) ૧૨ આ કાળમાં સુપાત્રદાન શ્રેયાંસકુમારથી શરૂ થયું છે. અને તેનું મૂળ છે અખાત્રીજને દિવસ વૈશાખ સુદ ત્રીજના દિવસે સુપાત્રદાન પ્રથમ દેવાયું. એ દાન લેનાર, આપનાર અને દાનનો પદાર્થ એ ત્રણેની અસાધારણું ઉચ્ચ કક્ષાના કારણે અખાત્રીજના ગૌરવની અક્ષય છાપ કાળના પ્રવાહમાં અને જનમાનસમાં અંકિત થઈ ગઈ અને તેથી વોશાખ સુદ ત્રીજને દિવસ, અક્ષય. તૃતિયાનું અનુપમ બિરૂદ પા. સુપાત્રદાન પરંપરાએ અક્ષયસુખ-મેક્ષસુખને આપનાર છે. માટે સુપાત્રદાનને આરંભ. આ અવસર્પિણી કાળમાં, આ ભરત ક્ષેત્રમાં જે દિવસે થ, તે વૈશાખ સુદ ત્રીજને દિવસ અક્ષયતૃતિયા નામે જગપ્રસિદ્ધ થયો છે. આ ચોવીસીના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવજીના પ્રથમ પારણને દિવસ તે અખાત્રીજ યાને અક્ષયતૃતિયા, (૧) સૂર્યના છુટા પડેલા હજાર કિરણે, શ્રેયાંસકુમાર દ્વારા પુનઃ સૂર્યમાં જોડાવાથી સૂર્યનું પુનઃ પ્રકાશિત થયું. (૨) શ્યામ પડેલા મેરૂ પર્વતનું, શ્રેયાંસકુમાર દ્વારા થએલા દૂધના સિંચનથી પ્રકાશમાન થવું. (૩) તેમજ શત્રુઓ સાથે યુદ્ધ કરતા મહા Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧ર થઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો પુરુષને શ્રેયાંશ કુમારે જીત મેળવવામાં સહાય કરી. આ ત્રણ ઉત્તમ સ્વનેથી સૂચિત સો પ્રથમ પ્રવતેલ દાનધર્મને પ્રથમ દિવસ તે જ અખાત્રીજને દિવસ સતત તેર માસ અને અગિયાર દિવસ સુધી વિના આહારે વસ્તીમાં ફરતા શ્રી રાષભદેવજીને જોઈને પ્રજાજને દુઃખી દુઃખી થઈ ગયા. પ્રભુએ સૂઝતા-નિર્દોષ આહારનો જોગ થતાં પારણું કર્યાના શુભ સમાચારથી પ્રજામાં આનંદ આનંદ થઈ ગયો. પ્રભુજીના પારણના તે અમર દિવસને વૈશાખ સુદ ત્રીજના તે “અક્ષય તૃતિયા નામ આપીને આખી પ્રજાએ વધાવી લીધો. સવસામાન્ય અખાત્રીજ ટોશાખ સુદ ત્રીજના દિવસને અક્ષય-તૃતિયા કહેવાય છે. પ્રભુજીના પારણું સાથે જોડાઈને આ દિવસે મંગલમય પર્વની પ્રતિષ્ઠા અને પાત્રતા પ્રાપ્ત કરી છે. વગર મુહુર્તના ઉત્તમ દિવસ તરીકે આ દિવસ આખા ભારતમાં પંકાય છે. માત્ર જેને જ નહિ પરંતુ જૈનેત્તર ભાઇએ પણ આ દિવસને એક મંગળ દિવસ તરીકે માને છે. આ માન્યતાના મૂળમાં પ્રથમ તીર્થંકર પરમાના ૪૦૦ દિવસના તપનું પારણું રહેલું છે. કારણ કે વૈદિક ધમના ભાગવત પુરાણ વગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ High SÅDDAbababaha 23 શાસ્ત્રોમાં શ્રી કષભદેવ સંબંધીઉલેખ આવે છે.' - મંગલ કાર્યોની નિર્વિધને પુર્ણાહુતિ માટે ચા દિવસે ભારતની પ્રજાના હૃદયમાં અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અફાય શબ્દની આગવી પ્રતિભા માટે અલે કૃત આ દિવસ અક્ષય સુખની પ્રેરણા સ્ત્રોત બની આપણા સહુના જીવનમાં સુદઢ સ્થાન પામે! ૧. ડે, સર્વપલ્લી રાધાકૃષ્ણને એક સ્થળે જણાવવું છે કે- “એતિહાસિક પ્રમાણોથી બતાવી શકાય એમ છે કે ઈ. સ.ની પહેલી શતાબ્ધિપૂર્વ પ્રથમ તીર્થ શષભદેવની કેટલાયે લેકે પૂજા કરતા હતા. એ પ્રમાણમાં - હવે શંકા નથી કે શ્રી મહાવીર તથા શ્રી પાર્શ્વનાથની પહેલા પણ જૈન ધર્મ ફેલાઈ ચુકયે હતે.. કેમ કે યજુર્વેદમાં શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ તથા શ્રી અરિષ્ટનેમિ નામના પણ તીર્થંકરે ઉલ્લેખ આવે છે. ભાગવતપુરાણ આપણું લક્ષ એળે છે જૈન ધર્મ સંસ્થાપક શ્રી ઋષભદેવ ભગવાન હતા. • : Indian Philosophy ઈશ્ચિયન, લિસફી . 0 Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ અખાત્રીજનો મહિમા સંજકઃ શાસન પ્રભાવક, મરૂધરરત્ન, નિડરવકતા, સાહિત્યાચાય પ્રવતક મુનિ શ્રી નિરજનવિજયજી મહારાજ પ્રકરણ પહેલું ચુગલીઆ અબજો વર્ષો પહેલાંની આ વાત છે. તે વખતે આપણું આ ભરતક્ષેત્રમાં અવસપિણ કાળને ત્રીજે આરે પૂરે થવા આવ્યો હતે. લેકે બધી વાતે સુખી હતા. તેમને જોઈતી વસ્તુઓ હ૫વૃક્ષો પાસેથી મળતી હતી. કલપવૃક્ષો ખુલતાં હોવા છતાં, તે સમયના માણસે એટલા સંતોષી હતા કે ખાસ જરૂરની વસ્તુ જ કલ્પવૃક્ષ પાસે માગી લેતા લેક જેવા સતાથી હતા તેવાજ ભકિક હતા. તેમનામાં રાગ અને દ્વેષ ખૂબ અલ૫ પ્રકારના હતા, I ! રાજા, શેઠ નોકર જેવું પણ તે સમયે કંઈ ન હતું સૌ પોતપોતાની મરજી મુજબ મેજમાં સમય પસાર કરતા હતા.' { . તે સમયે સ્ત્રીની કુખે જેટલું જન્મતું. તેમાં એક બાળક અને એક બાળકને જન્મ થતા, અને તે જ બંને કાળક્રમે મોટા થતાં પરણું જતા એટલે તે યુગલ બની જતા. માટે તે કાળના મળે ચાલીઆ કહેવાતા. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ *ORADEAAANSOWANäden સાથે જન્મવું. પરસ્પરને પરણવું અને સાથે મરવું એ તે સમયના યુગલીકેના જીવનને કેમ હતા. કલકરે અને નીતિઓ અવસર્પિણી કાળના વહેવા સાથે કહપવૃક્ષની શકિત ઓછી થતી ગઈ. અવસર્પિણી કાળ એટલે ઉતરતા ક્રમવાળે કાળી, એટલે તેના પ્રભાવે પ્રાણ, પદાર્થોની ક્ષમતામાં ઘટાડો થતો હોય છે. તે પ્રમાણે તે કાળના લેકમાં મારાપણાની ભાવના વધવા લાગી. સંતેષ ઘટવા લાગે. રાગશ્રેષની માત્રા પુષ્ટ થવા લાગી. લોકેમાં ઝઘડા પણું દાખલ થયા. આથી તેમને ઝઘડા પતાવનાર નાયકની જરૂર જણાવા લાગી, તે કાળમાં હાથી, ઘોડા વેગેરે પશુઓ તે હતા જ પણ કેળવાએલા નહિં. એટલે કે તેમને ઉપર સવારી કે વાહન માટે કરતું નહિ. કાળના પ્રભાવે, એક વખત એક શ્વેત હાથીએ એક યુગલીઆને આદર પૂર્વક ઊંચકીને પિતાની બીઝને ઉપર બેસાયું અને તેમને લઇને કેરઠેર Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬ () JUNEWS અખાત્રીજને ! - - sh ક . જ * ત છે હસ્તી ઉપર બેઠેલા પ્રથમ કુલકર વિમલવાહન આ જોઈને યુગલીઆ નવાઈ પામ્યા. આ દશ્ય તેમના માટે નવું હતું. ધળા હાથી ઉપર બેસીને કરનારા પુરુષને તેઓ “વિમલ-વાહન' નામથી બોલાવવા લાગ્યા. આ વિમલવાહનને તે સમયે જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. હાથી ઉપર બેસીને ફરતા વિમલ વાહન તરફ અન્ય ગુગલીઓને આદરભાવ વધી ગયે. બધા તેમની નાની મોટી ફરિયાદની પતાવટ માટે તેમની પાસે જવા લાગ્યા. સાચા એક મર્યાદા રક્ષકની માથી હિ વાહને તેમને કહ૫વૃક્ષે વહેંચી આપ્યા, Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ HISH *Waaaaaaaaaaaaa 99 મર્યાદાને ભંગ કરનાર માટે તેમણે “હા-કાર" ની નીતિની શરૂઆત કરી એટલે મર્યાદા ઓળંગ નારને “હા! તેં આ બેટું કર્યું એમ કહી ઠપકે આપે. આ શિક્ષા પણ તે કાળના યુગલીઆ એને ઘણી થઈ પડતી. એવા કહ્યું તેમના હૈયાના પરિણામ હતા. આ પ્રમાણે હાકાર નીતિની શરૂઆત કરનારા વિમલવાહન પ્રથમ કુલકર કહેવાયા. કુલકર એટલે કુલ મર્યાદાના કરનાર, આ હાર નિતિ કેટલાક કાળ સુધી કારગત નીવડી. પછી તેમાં પણ પડતા કાળના પ્રભાવે ગાબડાં પડવા લાગ્યાં. યુગલાંઓએ માંહે માંહે ઝઘડવા લાગ્યા. હાકાર નીતિ તેમના માટે અપૂરતી સાબિત થઈ એટલે વિમલવાહનના વંશમાં થએલા યશસ્વી નામના ત્રીજા કુલકરે “માકારી નીતિ ચલાવા. “માકાર' નીતિમાં “મા કુએ પદની મુખવ્યતા છે. એટલે કે તમે આવું અદત્ય ન કરો. આમ સામાન્ય અપરાધીઓ માટે હાકાર નીતિ અને મધ્યમ પ્રકારના અપરાધીઓ માકાર નીતિને અમલ શરૂ થયો. માત્ર “ હા ! યા “મા” શબ્દમને શ્વનિ અ. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ 96 66666666666aa 247alerat પણ જેઓને તરત સમાગે વાળી તે તે જીવે આજના કાળના ની અપેક્ષાએ ચઢીઆતી કક્ષાવાળા ગણાય તેમાં કઈ સંદેહ નથી. માકાર નીતિ પણ જ્યારે મળી પડી ને કે માં પરસ્પર ઝઘડા થવા માંડયા. વાર્થ માટે ખેંચાખેંચી થવા માંડી. એટલે પ્રસેનજિત નામના પાંચમાં કુલકરે “ધિક્કાર નીતિ શરૂ કરી. નાભિ કુલકર ને મરુદેવા પ્રસેનજિત કુલકર પછી મરૂદેવ નામના છઠ્ઠા કુલકર થયા. તેમની શ્રીકાતા નામની પત્નીએ નાભિ અને મરૂદેવા નામના યુગલ (જેડકા)ને જન્મ આપે. છઠ્ઠા મરૂદેવ કુલકરના સ્વર્ગવાસ પછી, આ નાભિ, સાતમા કુલકર થયા. તે પણ ઉક્ત ત્રણ નીતિ વડે યુગલીકેનું પાલન કરવા લાગ્યા. નાભિ કુલકરને કુળ વ્યવસ્થા સાચવતાં કેટલેક કાળ પસાર થયા પછી, અષાઢ વદ ચૌદશના દિવસે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ઋષભદેવ પ્રભુનો આત્મા એક દેવ ચ્યવીને નાભિ કુલકરના પત્ની મરૂદેવાની રત્નકક્ષમાં આવ્યો. શ્રી તીર્થકર દેવની માતા પ્રભુને આત્મા, મરૂદેવા માતાના ગર્ભમાં આવ્યો તે ક્ષણે ત્રણે લોકમાં રહેલા છાએ સુખને અનુભવ કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ H&H @GAaaaaAAaHBAAGH 26 પ્રભુના પાંચ મુખ્ય કલ્યાણક પૈકી પહેલ આ યવન કલ્યાણક પણ પ્રભુજીના આત્મા સાથે સંબંધિત હૈઇને પ્રભુજીના આત્માના ચ્યવનકાળે ત્રણેય લેકમાં આનંદની ઊર્મિઓ ફેલાય છે. પ્રભુ ગર્ભમાં પધાર્યા તે પળે મરૂદેવા માતાએ સુંદર એવા ચૌદ સ્વનો જયાં તે નીચે પ્રમાણે છે. (૧) વૃષભ (૨) હાથી (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) વિજ (૯) સુવર્ણ કળશ (૧૦) પદ્ય સરેવર (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) રત્નને ઢગલે (૧૪) નિધુમ અગ્નિ If y છે * ૦ ૦ ૦ ૦ . મરૂદેવા માતા સુખશયામાં ચૌદ મહાસ્વપ્નો જુએ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને આછી ઊંઘમાં જેએલા એ નિર્મળ સ્વપનાઓ મરૂદેવા માતાને અનેખા આનંદને અભિષેક કર્યો આનંદવિભાર માતા મરૂદેવાએ નિદ્રાને ત્યાગ કરીને, સ્વપ્નાની સઘળી હકીકત પોતાના પતિ નાભિ કુલકરને કહી. સ્વપ્નાની વિગત જાણું નાશ કુલકરે સરળ સ્વભાવથી કહ્યું, “તમે ઉત્તમ કુલકર પુત્રની માતા થશે. તે કાળમાં સ્વપ્ન પાઠકે નહેાતા. એટલે નાભિ કુલકરે જ સ્વપ્ન પાઠકને ધર્મ બજાવ્યું. પ્રભુના ચ્યવનકાળ ઈન્દ્રોનાં આસનો ચલાયમાન થયાં. એટલે અવધિજ્ઞાનથી ભગવંતનું ચ્યવન જાણીને બધા ઈદ્રો ભેગા થઈને મરૂદેવા માતા પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને, સ્વપનાંને અર્થ જણાવતાં કહ્યું કે, “હે સ્વામિની ! આપે ચૌદ મોટાં સ્વપ્ન જોયાં છે. તેથી આપની કુખે ચોદ રાજ લેકમાં પૂજનીય એવા પ્રથમ તીર્થંકરદેવ તમારે ત્યાં પુત્રપણે જનમશે. સ્વપ્નને ભાવાર્થ વર્ણવી, માતાને પ્રણામ કેરી, કેન્દ્રો પોતાના સ્થાને ગયા. મરૂદેવા માતા પણ સ્વનિનો ભાવાર્થ જાણીને ઘણા હર્ષિત થયાં. + વન એટલે માતાના ઉદરમાં જીવનું આવવું તે. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ KH AAaaaaaaaaaAAAA પ્રભુનો જન્મ શ્રી ઋષભદેવ પ્રભુને આત્મા, મરૂદેવા માતાની કક્ષિમાં આવ્યો તે દિવસથી તેને અનુપમ પ્રભાવ, માતાના જીવનમાં સુખ શાંતિ અને આનંદરૂપે ફેલાવા લાગે. કલેશ અને ખેદ નામશેષ થઈ ગયા. પ્રભુના પિતા નાભિ કુલકરને પ્રભાવ પણ વધવા લાગ્યો. યુગલીઓમાં તેમના તરફનો આદરભાવ વધી ગયે. પ્રજામાં સુખ શાંતિનું પુનરાગમન થયું. કલ્પવૃક્ષોને પ્રભાવ પણ વૃદ્ધિ પામ્યો. મરૂદેવા માતા પિતાના ગર્ભનું રૂડી રીતે જતન કરવા લાગ્યા. રાત અને દિવસની બધી પળો પ્રસન્ન ચિત્ત પસાર કરવા લાગ્યાં. એમ કરતાં નવ માસ અને સાડા આઠ દિવસ પૂરા થયા. ઊગ્યો અલબેલે દિવસ ચૈત્ર વદ (ફાગણ વદ) આઠમને દિશાઓ ત્યારે નિર્મળ હતી. મંદ મંદ પવન વાતે હતે. પંખીઓ શુભસૂચક શબ્દ વાતાવરણમાં હૃદયે. અપૂર્વ ઉલ્લાસ હતો. સમગ્ર પ્રકૃતિ હસું-હસું થઇ રહી હતી. નાભિ કલકરના રાષ્ટ્રવાસમાં અનોખી હલચલ હતી. પૂર્વમાં પ્રગટતા પ્રભાકર શા બાલ-રવિના જમની પ્રતીક્ષામાં સહુના મન પ્રસન્ન હતાં. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ 22 OGOOOOOOOO000 24001 alloral બરાબર તે ક્ષણે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાનકે આવ્યાના સુગ સાથે મરૂદેવા માતાએ લોકાલોક પ્રકાશક શ્રી તીર્થંકર પરમાત્માને જન્મ આપ્યો. ત્રિલોકમાં આનંદ વ્યાપે. ઠેઠ સાતમી નારકી સુધીના છાએ સુખની ક્ષણને અદભુત આનંદ અનુભવ્યું. ઉત્સવ વડે શરીર, ઇન્દ્રિયો અને મનને ઉલ્લાસ વધે છે. જ્યારે મહત્સવ દ્વારા ભાવ પ્રાણેની શુદ્ધિ સાથે, ધર્મની આરાધના થાય છે. દિક-કુમારીઓનું આગમન દેવાધિદેવના જ-મના સંકેત સૂચક આસનો ડેલાયમાન થવાથી છપ્પન દિક-કુમારીકાઓ તરત પ્રભુના જન્મ સ્થાને આવી. તેમણે હજાર સ્તંભવાળું મેટું એક સૂતિકાગ્રહ સ્વશક્તિથી બનાવ્યું. તેમાં કેળનાં ત્રણ ગૃહ બનાવ્યાં. તે પછી જિન માતા તથા જિનને નમીને, આજ્ઞા અવધારીને, માતાપુત્ર બંનેને ઊંચા સિંહાસન ઉપર બેસાડીને નિર્મળ જળથી સ્નાન કરાવ્યું. તે પછી કેળના બીજા ગ્રહમાં લઈ જઈને પ્રભુને વિલેપન વગેરે કરીને વસ્ત્રાલંકાર પહેરાવ્યા. સુગંધી પદાર્થ શરીર ઉપર ચોપડવું તેનું નામ વિલેપન Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ HH1 AGGGGDAGA@Wah30 23 = = thl1'13'' rule 1} :1:{halati = ST (ઇ % R. T ME થાય કા જ . : ' મજ હA S TENT પ્રથમ પ્રભુનો જન્મત્સવ ઉજવતી છપ્પન દિશા કુમારિકાઓ છે જ છે Sા વી ( રે ( INE: ht: Am થી . (કિ છે KI માજી ! તુ જ નંદન ઘણું છો, ઉત્તમ જીવને ઉપકારી, છપન દિકકુમારી ગુણ ગાતી, શ્રી શુભ વચન પાળી. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નાના નાના મેં અખાત્રીજના તે પછી શક્તિથી છલકાતા હચ્ચે પ્રભુજીના અને હાથે ખાવના ચદનની ભસ્મની એ રક્ષાપાટલી તે દિશાકુમાર આએ માંથી તે સમયે, ‘ હું ભગવત ! આપ દીર્ઘાયુવાળા થાઓ.’એમ કહી, પ્રભુ તથા તેમના માતાને નમસ્કાર કરી, માંગળ ગીતા વડે ઉલ્લાસ વ્યક્ત કરીને તે દેવીએ દેવાધિદેવનાં ઓવારણાં લેવા લાગી. સૂતિકાકમ પુરુ થતાં માતા તથા પ્રભુને ચિત સ્થાને પોઢાડીને અઢાભાવ અનુભવતી દિશાકુમારીઓ પાતપેાતાના સ્થાને ગઈ. પુણ્યના ભંડાર સ્વરૂપ જિન-જન્મની વધાઇના શુભ સંદેશ દેવલાકમાં પણ પહોંચી ગયા. દેવલાકમાં રહેલી શાશ્વતી ઘટાઓના નદ સાથે ઈન્દ્રોના આસનેા ચલાયમાન થયા. પેાતાનું આસન કૅપવાથી સૌધર્માંન્દ્ર કોપાય માન થયા. પરંતુ અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુના જન્મ થયા જાણીને તેમના કોપ હ માં ફેરવાઇ ગયા. એટલે પેાતાના સિહાસન પરથી ઉતરી, સાત-આઠે ડગલાં પ્રભુની દિશામાં આગળ વધી, અંજલ જોડીને નમસ્કાર કરીને ‘શકસ્ત (નમ્રુત્યુ) વડે પ્રભુની સ્તુતિ કરીને સૌધર્મેન્દ્ર ભક્તિભાવપુણ હુંયે ખેલ્યા, “હું જગપતિ! જગબંધુ ! શાસન નાયક ! આપના સદા ય હા, હું નાભિનંદન ! આપના Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ મહિમા (GSCSCL ( રપ સાદા: રજ હ ઈન્દ્ર મહારાજ સપરિવાર ‘શકતવ” વડે પ્રભુની સ્તુતિ કરે છે. જન્મથી નારકે પણ સુખ પામ્યા છે. આપના જન્મથી પવિત્ર થએલે આજનો દિવસ પણ ધન્ય બન્યો છે. ભરતક્ષેત્રમાંથી વિપ્લવ (નાશ) થએલે ધર્મ પણ આપના જ્ઞાન વડે પ્રગટ થશે.” આ પ્રમાણે સ્તુતિ કરી, ઇન્દ્ર મહારાજાએ નગમેથી (હરણગમેષી) નામના સેનાપતિને બધાય દેવ દેવીઓને પ્રભુના જન્મ મહેસવમાં મેરૂ પર્વત ઉપર આવવાની બોલાવવાની આજ્ઞા આપી, સેનાપતિએ સુષા ઘંટ વગાડી સધર્મેન્દ્ર મહારાજાની આજ્ઞા બધાય દેવને જણાવી. ઈન્દ્ર મહારાજા સીધમેન્દ્ર, પ્રભુ તથા મરૂદેવા Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ 125 GWhaaahhhhha 2441allorar માતા જ્યાં આરામ કરી રહ્યાં છે તે નાભિ કુલકરના ગૃહમાં આવ્યા. * અગણિત તારાઓ વચ્ચે ચળકતા ચન્દ્રમાં જોઈ લે. એવું શિલ્લું મોહક તેજ પ્રભુના વદન પર હસતું હતું. એક વાર પણ દર્શન કરનારા પુણ્યશાળીનાં દુઃખ-દારિદ્ર ચૂર-ચૂર થઈ જાય. સ્વયં સૌધર્મેન્દ્ર સ્વેચ્છાએ, પ્રસન્નતાપૂર્વક જેમની ભક્તિ કરવા પ્રેરાય તે તીર્થંકર પરમાત્માના રૂપ, ગુણ, અધર્ય, શક્તિ વગેરેનું પુરું વર્ણન તે કઈ કરી શક્યું નથી, કોઈ કરી શકવાનું નથી. સૂતિકાગ્રહમાં આવીને જે સહુ પ્રથમ પ્રભુને પ્રદક્ષિણા દીધી. પછી બે હાથ જોડી, મસ્તક નમાવીને પ્રભુના ગુણની સ્તવના કરી. તે પછી મરૂદેવા માતાને પ્રણામ કરીને તે બોલ્યા, “હું મહાદેવી! તમે કઈ વાતે ભય પામશે નહિ. હું સૌધર્મેન્દ્ર તમારા પુત્રને જન્મ-મહોતસવ કરવા આવ્યો છું.' સ્નાત્ર મહો સવા અવસ્થાપિની નિદ્રા વડે મરૂદેવા માતાને નિદ્રાધીન કરીને સૌધર્મેન્દ્ર પ્રભુની ભક્તિ કાજે પાંચ રૂપ ધારણ કર્યા સાચી ભક્તિના પુરા ઉમંગ અથે થનગનતા સૌધર્મેન્દ્ર પાંચ રૂપ પૈકી એક રૂપે પ્રભુને વિવેક અને અહોભાવપુર્વક પિતાના હાથમાં Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ મહિમા (9) ~~PHY ૨૭ લીધા. પેાતાના એક રૂપ વડે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યુ. એ રૂપથી. પ્રભુની બે બાજુએ ચામર ઢાળવા લાગ્યા અને છેલ્લા પાંચમા રૂપથી મજી લઈને પ્રભુની આગળ ચાલવા લાગ્યા. કહેા ! આ ભકિત કેવી? અને તે પણ વગના અધિપતિ સૌધર્મેન્દ્રની ! સૌધમેન્દ્ર મહારાજા પેાતાનાં પાંચ રૂપ કરી પ્રભુને ઉલ્લાસ ભાવે મેરૂ પર્વત ઉપર લઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮) (6) અખાત્રીજના એક સાથે સ્વયં પાંચ રૂપ ધારણ કરે અને પ્રભુની ભક્તિ સાચવે, તે ઘટના સ્પષ્ટ સૂચવે છે કે શ્રી તીર્થંકર પરમાત્માની અકલ્પ્ય પ્રભાવ વિશ્વ મંગલના મહાયોગ અવિરતપણે જીવંત રહેતા હાય છે. જિનભક્તિમાં પેાતાની જાતને સવ થા પરાવીને સૌધમેન્દ્ર પ્રભુને લઈને મેરૂ પંત ઉપર આવ્યા. ત્યાં ચાસઃ ઈન્દ્રોએ મળીને પ્રભુના ભવ્ય સ્નાત્ર-મહેાત્સવ કર્યો. ચાસ, ઇન્દ્રોનું આગમન આ પ્રમાણે આજ્ઞા થવાથી દરેક દેવલોકના ઇન્દ્રો એક્ પતિ ઉપર પરમ તારક પરમાત્માની ભક્તિ કરવા પોતપેાતાના પરિવાર સાથે ભક્તિથી ભરેલા હૈયે આવ્યા. સ્નાત્ર-મહે સત્ર કરીને, સૌધમેન્દ્ર દેવદુષ્યથી પ્રભુના કંચનવર્ણા શરીરને હળવેથી-સંભાળાને જળ @જ રહિત યુ. પછી વસ્ત્રાલ કાર સજાવ્યા, અને હાલ્લાસપૂર્વક પ્રભુની સ્તુતિ કરીને પુનઃ પાંચ રૂપા ધારણ કરીને પ્રભુને સ્વકર્માં લીધા, Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ miehl @Waaaaaaaaad@GAH & - : : - : - - - and - - મેરુ પર્વત ઉપર ઈો અને દેવતાએ મળીને પ્રભુનો જન્માવિષેક કરે છે. પ્રભુને લઈને સૌ ધમેન્ટ મરૂદેવા માતા પાસે આવ્યા. માતાની અવસ્થાપિની નિંદ્રા દૂર કરી. પ્રભુને માતાના પડખે પધરાવીને ઈન્દ્ર પ્રભુના અંગુઠામાં અમૃત મૂક્યું. કારણ કે તીર્થકર ભગવંત માતાના સ્તનપાન કરતા નથી. સુધાના સંવેદન : સમયે તેઓ પિતાને અંગુઠો ચૂસે છે. ત્યાર પછી દેવે તથા દ્રો નંદીશ્વર દ્વીપ ગયા ત્યાં શાશ્વતી પ્રતિમાઓ સમુખ અઠ્ઠાઇ મહોત્સવ કરીને બધા પિતપોતાના સ્થાને ગયો. રાહુધાના સંવેદન એટલે ભૂખ લાગે ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩૦ એમજી) અખાત્રીજનો મરૂદેવા માતાએ પ્રભુના આત્મા ગભમાં પ્રવેશ્યા ત્યારે ચૌદ જે સ્વપ્નાં નિહાળ્યાં હતાં. તેમાં પ્રથમ વૃષભ જોયા હતા. તેથી પ્રભુનું નામ માતા પિતા વિગેરે મળીને ‘ઋષભકુમાર’ રાખ્યું, ઇક્ષ્વાકું વશની સ્થાપના અને ખાલ્યવય પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતા પ્રભુ અનુક્રમે એક વર્ષના થયા એટલે વંશની સ્થાપના કરવા માટે સૌધર્મેન્દ્ર પ્રભુની પાસે આવ્યા. તે વખતે ઇન્દ્રના હાથમાં શેરડીના સરસ એક સાં ી શાલતા હતા. પ્રભુજી પાસે ખાલી હાથે ન જ જવાય, એ સમજથી પ્રેરાઇને તેઆ આ સી લાવ્યા હતા. અવધિજ્ઞાનથી ઈન્દ્રના આશય જાણીને પ્રભુએ તે સાં લેવાને પેાતાના હાથ લાંબે કર્યો એટલે અહુમાનપૂર્વક ઇન્દ્રે તે પ્રભુને આપ્યા. પ્રભુએ આ રીતે મુદડ ગ્રહણ કર્યા તેથી ઈશ્વાંકુ વશની સ્થાપના કરીને ઇન્દ્ર, સ્વગે પાછા ફર્યાં. શ્રી તીકર પરમાત્મા માતાના ગર્ભમાં પધારે છે તે સમયથી જ મતિજ્ઞાન, વ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનના ધારક સ્વામી હોય છે. આ નિયમ ફકત તીર્થંકર ભગવાના આત્માને જ લાગુ પડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ HOH HAHAAA000000HNA 39 અનકમે પ્રભુ મોટા થવા લાગ્યા. તે વખતે અનેક દે વિવિધરૂપ કરીને પ્રભુને વિનોદ પમાડતા હતા. પ્રભુની તારક નિશ્રા સેવવાને અવસર પામીને દેવો પિતાની જાતને ધન્ય માનતા. વૃદ્ધિ પામતા શરીરની સાથે પ્રભુની કાંતિ પણ વધવા લાગી. ચાર અતિશય દરેક તિર્થંકરને જન્મથી હોય છે. પ્રભુની કાન્તિની તુલનામાં ઈન્દ્રની કાતિ, બળેલા કેલસાની રાખ જેવી ભૂખરી, ફીક્કી તેમજ પ્લાન ગણાય. આવી અનુપમ કાન્તિનું કારણ છે અતિશયો, કારણ કે પ્રત્યેક શ્રી તીર્થંકર પરમાત્માને જન્મથી જ ચાર અતિશ હોય છે. (૧) તેઓશ્રીનું શરીર પ્રસ્વેદ (પરસેવા) વગરનું હેય, મતલબ કે શ્રી તીર્થંકર પરમાત્માના શરીરે કયારેય પણ પરસેવો ન થાય. (૨) તેઓશ્રીનું ૨ક્ત (લેહી) દુધ જેવું ધળું હોય. શ્રી તીર્થકર નામ કમની નિકાચના સમયે ઉત્કૃષ્ટતમ પ્રકારની ભાવ દયાના પરિણામ સ્વરૂપ તેઓશ્રીનું લેહી ધળું હોય છે. (૩) તેઓશ્રીને થાસેશ્વાસ કમળ જે સુગંધી હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩ર 2006). DSS અખાત્રીજનો () તેઓશ્રીને આહાર-નિહાર, ચર્મ ચક્ષુએટલે ચામડાની આંખવાળા માણસે જઈ શક્તા નથી. આત્માના નિરાહારી સ્વભાવમાં જામેલી રમતામાંથી આ અતિષય નિષ્પન ઉત્પન્ન થાય છે. પ્રત્યેક તીર્થંકર પરમાત્માને કુલ ત્રીસ અતિશ હોય છે. તેમાં આ ચાર જન્મથી જ હોય છે. ૧૯ અતિશ, દેવો-દેવાધિદેવના ત્રિભુવન પૂજ્યતમવથી પ્રેરાઈને કરે છે અને બાકીના–અગિ યાર ઘાતી કર્મોના સમૂળ ઉછેદ થયા પછી નિષ્પન થાય છે. આ અતિશને, શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ કટની આત્મદળ સાથે ગાઢ સંબંધ છે. અતિશય એટલે અનન્યકેટની વિશિષ્ટતમતા. જે શ્રી તીર્થંકર પરમાત્મા સિવાય, અન્ય કેઈમાં, કોઈ કાળે સંભાવિત બનતી નથી. માટે જ શ્રી તીર્થંકર પરમાત્માની વિવિધ ભક્તિને અજોડ મહિમા, શાસ્ત્રોએ પેટ ભરીને ગાયે છે. બીજા તીર્થંકરદેવો અમૃતપાનની વય પસાર થઈ ગયા પછી રાંધેલા અન્ન આહાર લે છે, પરંતુ શ્રી ઇષભદેવ ભગવાન તો ઉત્તર કુરૂ નામની Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૩૩ યુગલીઆઓના ક્ષેત્રમાંથી દેવોએ લાવેલાં કલ્પવૃક્ષનાં ઉત્તમ ફળને આહાર લેતા હતા. - શ્રી ઋષભદેવ ભગવાન જે કાળમાં થયા તે કાળ, તેઓ શ્રી પછી થએલા તીર્થકર ભગવંતોના કાળની તુલનામાં અનેક અપેક્ષાએ ચકી બાતો હતો. ત્રણ આરા પૂરા થયા પછી કાળનો ઢાળ વં, લપસણા બચે હવાના પૂરતાં પ્રમાણે મળે છે. શ્રી ઋષભદેવજીનાં લગ્ન અત્યાર સુધી યુગલિક કાળ ચાલતું હતું એટલે યુગલરૂપે જન્મેલાં બાળક-બાળકો મોટા થતાં જ એક બીજા સાથે પરિણીત જીવન ગાળતાં હતાં. તે કાળે, લગ્નની ક્યિા જેવી કે વિધિ હતી નહિ, એક સાથે જન્મેલાં યુવક-યુવતી યુવાન વયે એકમેક સાથે પપત્નીના વહેવારથી જોડાઈ જતાં હતાં. શ્રી ઋષભદેવજીના લગ્નનો યોગ્ય સમય, અવધિજ્ઞાનથી જા ને સૌધર્મેન્દ્ર તેમની પાસે આવ્યા. અને પ્રભુને પ્રણામ કરીને બોલ્યા કે, આપ તે વીતરાગ છે. આપની પ્રત્યેક પ્રવૃત્તિ મોક્ષને માટે જ છે. પરંતુ આપના તરફથી જેમ મેક્ષ માર્ગ પ્રગટ થવાને છે, તેમ વ્યવહારમાર્ગ પણ આપનાથી અ. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઈજઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો જ શરૂ થવાને છે. માટે લગ્નને વિધિસરનું વ્યવહારિક સ્વરૂપ આપવા માટે આપનો લગ્ન-મહત્સવ કરવાની મારી ઇચ્છા છે. સુનંદા અને સુમંગલા નામની બંને કન્યાઓ આપના માટે યોગ્ય છે, માટે પ્રસન્ન થઈને લગ્ન કરવાની મારી વિનંતી આપ સ્વીકારે. પ્રભુએ પણ હજી પિતાનું ૮૩ લાખ પૂર્વનું આયુષ્ય બાકી રહેલ છે અને ભેગાવલિ કમ પણ છે, તે અવશ્ય ભેગવવાનું છે. એમ જાણું, ઈન્દ્રને લગ્ન કરવાની સંમતિ આપી. પ્રભુનું કુલ આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું એક લાખ પુર્વ થયાં હતાં ત્યારે આ વિનંતી કરવા સૌધર્મેન્દ્ર આવેલા. - જેમની સાથે પ્રભુનાં લગ્ન કરવાનો પ્રસ્તાવ સૌધર્મેન્દ્ર મૂકેલો તે બે કન્યાઓ પૈકી સુમંગલા તે પ્રભુ સાથે જન્મેલી હતી. જ્યારે સુનંદાને પ્રભુના પિતા નાભિ ફળકરે ઉછરીને મોટી કરી હતી. જે કે સુનંદા પણ જમી હતી જોડકારૂપે. પણ તેની સાથે જન્મેલા યુગલિક પુરૂષનું અકાળે-મસ્તક પર તાડવૃક્ષનું ફળ પડવાથી મૃત્યુ થતાં તે એકલી પડી હતી. ૪૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં જે ગુણકાર આવે, તે બરાબર એક પૂર્વ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ 18 Sawaaaaaaaaaa 34 લગ્ન માટે પ્રભુની સંમતિ મળતાં જ ખુશ થએલા ધર્મેન્દ્ર દેવલોકમાં ગયા અને અનેક દેવ -દેવીઓને સાથે લઈને, ધામધુમથી પ્રભુનાં લગ્ન કરવા માટે પાછા પ્રભુ પાસે આવ્યા. સાધમેન્દ્ર પ્રમુખ દેવે વર (પ્રભુ) પક્ષે રહ્યા અને ઈન્દ્રાણીઓ પ્રમુખ દેવીઓ કન્યાપક્ષે રહી અને ઉત્સાહ સાથે લગ્નની વિધિ અપનાવી, સુમંગલા અને સુનંદા સાથે શ્રી રાષભદેવજીનાં લગ્ન કર્યા. આ અવસર્પિણ કાળમાં ત્યારથી લગ્ન પ્રથા અમલમાં આવી. તે પૂર્વ કાળ કંઇક વધુ નિર્મળ અને નિર્દોષ હતો એટલે લગ્ન પ્રધાન્ય સિવાય પણ સ્ત્રી-પુરુષનાં સરળ જીવન સાત્વિક ભાવ દીપતાં હતાં. બાકી રહેલા લેગાવલિ કર્મના લય માટે. શ્રી તીર્થંકરદેવને પણ લગ્ન કરવાં પડે છે અને તેઓ અનાસકત ભાવે પિતાના તે લગ્ન જીવનને નિભાવતા ભેગકર્મનો ક્ષય કરે છે. ભગવ્યા સિવાય જ ખરી પડે એવી બધા કર્મોની સ્થિતિ હતી નથી. એટલે શ્રી તીર્થકર ભગવંતોને પણ એવી સ્થિતીવાળાં કર્મોને ખંખેરવા માટે લગ્ન કરવા પડે છે. પણ તેઓ તે કમ એવા સમભાવ પૂર્વક ભગવે છે કે તેમાંથી નવાં કર્મ બંધાતાં નથી પણ જે બાકી રહેલાં હોય છે તેને ક્ષય થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only For Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને લગ્ન જીવનના પરિણામ સ્વરૂપે સુમંગલાની ખે ભરત અને બ્રાહ્મી યુગલરૂપે જન્મ થયે. આ ભરત, તે આ કાળના પહેલા ચકવતી થયા. તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ ચૌદ સ્વપ્ન જોયા હતા. સુમંગલાની જેમ સુનંદાએ પણ બાહુબલિ અને સુંદરીને યુગલરૂપે જન્મ આપ્યો. ત્યાર ૫ છો સુમંગલાએ ૪૯ પુત્ર યુગલને જન્મ આખ્યો. આ પ્રમાણે પ્રભુ શ્રી ઋષભદેવને કુલ સે પુત્રી અને બે પુત્રીઓને પરિવાર થયો. પડતા કાળના વિપરીત પ્રભાવથી સુગલિક કાળના છેલ્લા એંધાણ સમા કલ્પવૃક્ષોનો મહિમા હવે ઓસરવા લાગ્યો હતો. યુગલિકેના મનમાં મારા-તારાના રાગ-દ્વેષનો ઉછાળો વધવા માંડ હતો, તેમના કષા પણ જોરમાં આવ્યા હતા. તેમનામાં દરરોજ કંઈ ને કંઈ ધમાલ જાગતી હતી. તેની ફરીઆદ લઈને તેઓ પ્રભુ પાસે આવવા લાગ્યા. પ્રભુએ તેમને કહ્યું, “લેકમાં મર્યાદા ઓળંગનારને શિક્ષા કરનાર રાજા હોય છે, માટે તમે નાભિ કુલકર પાસે જઈને રાજાની માગણી કરો." ચુગલીઓએ નામ કુલકર પાસે જઈને રાજાની માગણી કરી. ત્યારે તેમણે કહ્યું, “ગષભ તમારે રાજા થાઓ.' Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ મહિમા ૩૭ આથી આનંદ પામી યુગલીઆ પ્રભુ પાસે આવ્યા અને બોલ્યા કે, “તમને નાભિ કુલકરે અમારા રાજા બનાવ્યા છે. રાજાને રાજયાભિષેક કર જોઇએ રૂષભદેવે કહ્યું: યુગલીયાઓએ કહ્યું કે, અમે રાજા તરીકે અભિષેક કરવા માટે જી લઇને આવીએ છીએ.” આ બાજુ યુગલીકે જ લેવા ગયા તે પેલી બાજુએ ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનથી પ્રભુના રાજ્યાભિષેકને સમય પાયે જા ને દેવકથી સૌધર્મેન્દ્ર તરત પ્રભુ પાસે આવ્યા. લw | ઋષભદેવ પ્રભુ રાજ્યાભિષેક અનેક મણિરતને વડે ઝળહળતું દિવ્ય સિંહાસન ઈન્ડે નિર્માણ કર્યું. પછી બે હાથ જોડી, પ્રભુને તેના પર બિરાજમાન થવાની અરજ કરી Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને દિવ્ય સિંહાસન પર, રૂષભદેવે બેઠક લીધી. ચેમેર હર્ષ છવાઈ ગયે. પ્રભુની આજ્ઞા લઈ, ઈન્દ્ર તીર્થ જળથી પ્રભુને રાજ્યાભિષેક કર્યો. “આદિ પૃથ્વીપતિ આદિમ પૃથિવી વાર્થમ્) “જય ઘેાષ ઇન્દ્ર દિવ્યવસ્ત્રો, મણિમુકતા જડિત મુગટ તથા રતનાલંકાર પ્રભુજીને પહેરાવ્યા. આ રાજ્યાભિષેક વિધિ પતી ગયા પછી જી લેવા ગએલા યુગલિકે કમળના પાંદડાના પાડીઆમાં જળી લઈને આવ્યા. તેમણે જોયું તે પ્રભુને રાજ્યાભિષેક ઈજો અને દેવે દ્વારા થઈ ગયો છે. માથે મુગટ, ગળામાં હાર. રાજવંશી ષિાક એ બધું જોઈને તેમણે અભિષેક માટે લાવેલું જળ, પ્રભુના મસ્તકે ન નાખતાં, તેના વડે પ્રભુના ચરણે માં અભિષેક કર્યો. આ અભિષેકના મને વ્યકત કરતો દહે, શ્રી જિનેશ્વરદેવની પૂજા સમયે દહેરાસરમાં બોલાય છે. જળભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત; અષમ ચરણું અંગુઠડે. દાયક ભવજળ અંત" યુગલકે એ જે વિનીતભાવે નિર્ણય લઈને, પોતે લાવેલા જળ વડે પ્રભુના ચરણ અંગુઠે અભિષેક કર્યો, વિનયપૂર્વક આચરણ જોઈને સૌધર્મેન્દ્ર કુબેરને વિનિતા નગરીની રચના કરવાને હુકમ કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ iul død80H3000002200336 - ઈન્દ્રની આજ્ઞા માથે ચઢાવીને કુબેરે ઊંચી હવેલીઓ, મેટા બજાર તથા વિશાળ ચેક ચીટાવાળી વિનિતા નગરીની રચના કરી. ત્યાં પ્રભુ ગષભદેવે મંત્રી વગેરે પ્રધાનમંડળની રચના કરી રાજ્ય વહીવટ ચલાવવા માંડશે. અને આ રીતે વિનિતા નગરીની સ્થાપના કરવામાં આવી. સ્થાપત્યના નમુના સમી નગરીની રચના સાથે સૌધર્મેન્દ્ર સ્વસ્થાને પાછા ફર્યા. હવે શ્રી કષભદેવ યુગલના રાજા બન્યા મનવાંછિત પૂરનારા કલ્પવૃક્ષના અભાવમાં માનસિક તાણ અનુભવતા યુગલિકેને નિયંત્રણ રાખવાના નિયમે, પ્રભુએ દાખલ કર્યા. તે કાળમાં અગ્નિ હતું નહિ એટલે કે કાચા ફળ, ચે ખા, ઘરે વગેરે ખાઇને પેટની આગ ઠારતા પણ કાચાં અનાજથી તેમના પેટમાં ચૂંક, આફરે અજીર્ણ થવા માંડયાં. આ ફરીયાદ તેમણે પ્રભુને કરી. પ્રભુએ તેમને કેતરાં કાઢીને અનાજ વાપરવાનું કહ્યું. તે તે અનાજ પણ તેમને અપચે કરવા માંડ્યું. આથી અનાજ પલાળીને ખાવાનું કહ્યું, વળી ફરીયાદ કરી. પ્રભુએ તેમને અનાજ મૂઠી કે કાખમાં ગરમ કરીને ખાવાનું કહ્યું. છતાં તે પણ તેમને બરાબર પચવા ન લાગ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૪૦ – અખાત્રીજના એવામાં કોઈ વૃક્ષની ડાળીઓ પરસ્પર અથડાવાથી જે ઘર્ષણ થયું તેમાંથી અગ્નિ પ્રગટ થયા. આ યુગલિકાએ આ અગાઉ અગ્નિ જોએલા નહિ. એટલે તેના સ્વભાવ જાણી ન શકયા, પણ ફાઈ તેજસ્વી રત્ન અગારા મારી રહ્યું છે એમ સમજીને લેવા દોડયા તેથી તેઓ દાઝયા, ઢાડીને તેમણે આ હકીકત પ્રભુને જણાવી. શ્રી ઋષભદેવ પ્રભુએ તેમને કહ્યું, “તે રત્ન સાતિ AL પ્રભુ લોકોને કુ ભાર કળા શિખવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ HEH! AAAAAAAAAAA A A A A A ɣ ?. નથી, પણ અગ્નિ છે, તેમાં અનાજ પકવીને ખાઓ.’ લાકામાં હઃ સરળતા તેમજ ભદ્રિકતા વિશેષ પ્રમાણમાં હતી અગ્નિમાં અનાજ નાખ્યા પછી શુ કરવું તેનું જ્ઞાન તેમને હતું નહિ. તેઓ કલ્પવૃક્ષ પાસે, જરૂરી વસ્તુઓ માગી લેવા માટે દેવાએલા હતા. એ ટેવ મુજબ તેએ અગ્નિમાં અનાજ નાખીને તે પાછુ અગ્નિ પાસે માગવા લાગ્યા. પણ આ તા અગ્નિ તેમાં હામાએલા ધાન્યને તે સ્વાહા કરી જવા લાગ્યા. તેમણે આ ફરીઆદ પ્રભુને કરી. તે વખતે પ્રભુ હાથી ઉપર બેસીને બહાર ફરવા નીકળ્યા હતાં. દુ વ્યકત કરતા સુગલિકે હાથીની આસપાસ ચાલવા લાગ્યા. પ્રભુએ તેમની પાસે ભીની માટી મ’ગાવી, તે આટીના ગોળા બનાવી, તેને હાથીના કુંભ સ્થળ ઉપર મૂકી તેમાંથી ઘાટીલુ' વાસણ બનાવ્યુ તે વાસણ યુગલિકાને આપતાં પ્રભુએ કહ્યું, હવેથી આવા વાસણમાં અનાજ નાખી ને અગ્નિમાં પકવીને ખાશે। તે તમને ચૂંક અજીર્ણ વગેરે નહિ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ 88 SaaHODG00000 Lalovat આ રીતે પ્રભુએ પ્રથમ કુંભકારની કળા શિખવી. તેવી રીતે પ્રજા ભીની માટીમાંથી વાસણું બનાવવા લાગ્યા. એક રાજવી તરીકેને પિતાને ધર્મ બજાવતાં પ્રભુએ લેકેને ઘર ચણવાની, તથા હજામની કળા, કાપડ વણવાની, ચિત્રકામ કરવાની વગેરે અનેક જાતની કળાએ શિખવી અને અનેક ધંધા કેને શિખવ્યા. તેમજ પિતાના પુત્ર ભરતને પુરૂષની બહોતેર કળાઓ સારી રીતે શિખવી. - ભરતે તે કળાએ પિતાના બીજા ભાઈઓ તેમજ પુત્રાદિને શિખવાડી. તેમની મારત તે કળાઓ વિનિતા નગરીમાં વિસ્તરી. પ્રભુ શ્રી રૂષભદેવે બાહુબલિને હસતી, અશ્વ તથા સ્ત્રી-પુરુષનાં લક્ષણે ઓળખવાની કળાએ શિખવી. બ્રાહ્મીને જમણે હાથથી અઢાર લિપિઓ શિખવી. એ બ્રાહ્મી લિપિ આજે પણ મેજુદ છે. સુંદરીને ડાબા હાથથી ગણિતમાં પ્રવિણ કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૪૩. તેમજ પ્રભુએ આ માતા, આ પિતા, આ પતિ, આ પુત્ર, આ ભાઈ, આ બહેન વગેરે વ્યવહાર લેકેને શિખ. આ બધુ શિક્ષણ પરંપરાએ આત્મ હિતકર, છે તેમજ રાજા તરીકેના પિતાના કર્તવ્યના અંગભૂત છે એમ સમજીને પ્રભુએ પ્રજાને શિખવાડ્યું. જો કે તેને પ્રત્યક્ષ ધમકર સ્વરૂપ ન જ કહી શકાય, પરંતુ પ્રભુએ તે કાળના જીવોની સ્થિતિના અભ્યાસપૂર્વક અનુકંપાથી પ્રેરાઈને આ વ્યવહાર પ્રવર્તાવેલ.* ઉત્તમ પ્રકારની રાજવ્યવસ્થા પણ પ્રભુએ પિતાના શાસનકાળ દરમ્યાન સ્થાપી, શામ-દામદંડ ને ભેદ એ ચાર પ્રકારની નીતિ પણ તેમણે જ અમલી બનાવી. તેથી લેકે શાંતિથી રહેવા લાગ્યા. એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને ઘણે - મય પસાર થઈ ગયે. જેણે કીધી સકળ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી. હેતે કીધે સુગમ સબળે મેશને માર્ગ જેણે, વન્દુ છું તે ત્રાષભજિનને ધર્મ-ધરી પ્રભુને.” - - Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ 88 0000000000000 symalovat પ્રકરણ ૨ જુ વિરાગ્ય વષીદાન અને દીક્ષા ફરતા ચકની જેમ કાળચક ફરી રહયું છે. તે ચકના આરા સરખી કરતુઓ પણ તેની સાથે ફરી રહી છે. શરદ, શિશિર અને હેમંત રતની વિદાય સાથે સેહામણું વસંત ઋતુ આવી પહોંચી. પ્રકૃતિએ નવા વાઘા સર્જાયા. વૃક્ષવેલા નવપલ્લવિત થયા. રંગબેરંગી પુ વડે બાગબગીચા શોભી ઊઠયા. ઉનાળે ઊંડા ગએલાં નીર માસે ઉપર આવે તેમ પશુ-પંખીઓ અને માનમાં ઉત્સાહની નવચેતનાનો સંચાર થયે. જીવનની વસંતનું સ્વાગત કરતા હોય તે ભાવથી વિનિતાનગરની પ્રજા, વસંત ગડતુના સત્કાર માટે થનગની ઉઠી. “આંબે આંબે કોયલ ટહુકતી. ઉડતા કંઇ રૂડા હંસ ને માર.” પરિવારના આગ્રહથી, નિર્મોહી પ્રભુ શ્રી ગષભદેવ વસંતેત્સવમાં ભાગ લેવા માટે નગરીના ઉધાનમાં પધાર્યા. તેમની સાથે નગરજને પણ ઉધાનમાં ઉમટયા. - પુરૂષશ્રેષ્ઠતા શુભ આગમને ઉધાનની હરિયાળીના વન પર હાસ્યની રેખાઓ ઉપસી આવી. પંખીઓના ગાને તેમાં સજીવતા આણી. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Hol ahadah2aa8aaaa x4 સુંદર, લીલાછમ બગીચે. તેની વચ્ચે ઊંચે ભવ્ય રાજમહેલ. રાજમહેલ એપાસ જળના ફૂવારા. તે કવારા સામે જાણે હેડ બકતાં હોય તેમ વસંતરસિયા સ્ત્રી-પુરૂષો પણ હાસ્ય વિનદની એળે ઉડાડતાં હતાં. છે વસંતવિહારમાં આ કંઠ લીન સ્ત્રી-પુરૂષોને જોતાં, પ્રભુને વિચાર આવ્યો કે આવી કીડાઓ મેં ક્યાંક જોઈ છે ખરી. એ વિચાર સૂક્ષ્મ થતાં, અવધિજ્ઞાનના સ્વામી શ્રી રૂષભદેવ પ્રભુએ, પૂર્વ ભવમાં પિતે ભેગવેલાં અનુત્તરવારનીદેવ તરીકેના સુખ જાગ લીધા. તેના પર વિશેષ ઊંડાણથી ચિંતન શરૂ થતાં જ તેમના મેહનાં આવરણ ખસી ગયાં. વૈરાગ્ય ગંગા મેહનાં ગાઢ આવરણે ખસતાં, પ્રભુના આંતર મનમાં વૈરાગ્યની ગંગા વહેતી થઈ. એ ગંગાની પવિત્રતા પ્રભુના વિચારોમાં વણાઈ ગઈ. અનેખા વૈરાગ્યરંગવાળા તે વિચારે આવા હતા. સળગતા ઘર જેવા આ સંસારમાં સુખ શોધીને શાંતિ મેળવવા પ્રયત્ન કરનારા છો વધુ દુઃખી થાય છે. કારણ કે સુખ, સંસારમાં Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ 89 HOOGOOOOO3O000 24Wziloval નથી, પણ આત્મામાં છે. ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયેના ૨૩ વિષયોમાં ફસાઈને જીવે, જીવન હારી જાય છે. કારણ કે વિષય - કષાયના સેવનથી આમાની સેવા થાય છે સેવવા જે આત્મા છે, એ આત્માને પાપકર્મોના થર વડે ઢાંકવા માટે માનવજીવન નથી. એક કણેન્દ્રિયના વિષયને વશ થઇને બિચારૂ હરણું, શિકારીની જાળમાં ફસાય છે અને મેતના મુખમાં હેમાય છે, તો જેઓ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં ગળાડુબ રહે છે તેમની દુર્ગતિનું તે પૂછવું જ શું? ઉકળતા સીસાના રસથી ભૂંડા અને ભયાનક ક્રોધ, માન, માયા અને લોભરૂપી ચાર કષા છે. તે ચાર કી એકને પણ પિતાના વિચાર પ્રદેશમાં સ્થાન આપવું તે ઝેરી નાગને દારમાં સ્થાન આપવા કરતાં પણ અધિક ખતરનાક છે. છતાં મહમૂઢ જ વાત-વાતમાં કષાયના શિકાર બની જાય છે. ભવ-ભવમાં ભૂંડા હાલે ભટક્યા તેની વ્યથા અને ભવિષ્યમાં ભટકવું પડશે તેવી ચિંતા જેના જીવનમાં ઘર કરતી નથી તે જીવે સંસારમાંથી મુકત થવાની વૈરાગ્યભાવના પ્રગટાવી શકતા નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ મહિમા D) GD) () ® ૪૭ પ્રબળ વાત, પિત્ત અને કફ સરખા વિષા વડે પ્રાણીઓનું જ્ઞાનરૂપી ચૈતન્ય ટુટાય છે. માટે મેહમાં સાએલા જીવા ઠેર-ઠેર ધિકકારને પાત્ર અને છે લાક્ડીના માર ખાવા છતાં માંમા પકડેલા માંસના ટુકડાને નહિ છેડનારા ધૃતરા સરખી વિટ...બના સહવા છતાં માહાંધ જીવા સ’સારમાં રચ્યા-પચ્યા રહે છે તે પણ ક્રૂર કમની કારમી સજા છે. નિમળ ગગને ઝળહળતા સૂક્ષ્મ સરખું' વૈરાગ્ય રવિનુ... તેજ પ્રભુજીના રામે-રામે ઝળહળવા લાગ્યું. હિમાલયના ઉત્તગ શિખરાથી વહેતી ગંગાના શેરદાર પ્રયાધ આટા શિક્ષાખંડના ચૂરેચૂરા કરી નાખે છે તેમ પ્રભુના ઉત્તુંગ ચિત્ત શિખરેથી જન્મેલી વૈરાગ્યની ગગા માહના શિલાખ ડેને દૂર ગાળી ઇને આગળને આગળ વધવા લાગી. પ્રભુના સમગ્ર ચિંતન પ્રદેશમાં તેની પવિત્રતા છવાઈ ગઈ. બૈરાગ્યને જોસ થાડા જ અછાને ચઢતા રહે છે ? વૈરાગ્યના શિખરે ચાલતા પ્રભુના દીક્ષા કાળ હવે નજીક આવ્યા છે, એવુ જાણીને, નવ લેાકાંતિક લેાકાંતિક સુર વિનવે, શાસન સ્થાપે નાથ; દાન સંવત્સરી આપીને, સાધે શિવપુર સાથે.” Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ( ) PHY અખાત્રીજના Jain Educationa International - નવલેાકાંતિક દેવા પ્રભુને દીક્ષા માટે વિનંતી કરે છે. દેવા પ્રભુ પાસે આવ્યા અને પેાતાના આચાર મુજબ પ્રભુને વિનંતી કરી કે, “હે ભગવંત! જેમ નષ્ટ થઈ ગએલા વ્યવહાર, આપે લેાકામાં સ્થાપન કર્યાં દેખાડયા. તેમ ભરતક્ષેત્રમાં નાશ પામી ગયેલુ ધમતી ને આપ પ્રવર્તાવેા, જેથી ભવ્ય જીવા ભવજળ તરવાના ધમ આચરી શકે. હવે આપને દીક્ષા લેવાના અવસર નજીક આવ્યા છે તે જણાવવાને અમે અવ્યા છીએ.” એ પ્રમાણે કહીને તે પ્રભુજીને વાંદી પેાતાને સ્થાને ગયા. લાકાંતિક જૈવાની વિનતી સાથે પ્રભુએ પણ અવધિજ્ઞાનથી પોતાના દીક્ષા સમય થયા છે તે જાણી લીધા. For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ મહિમા HDH એટલે તેમણે ભરત, બાહુબલિ વગેરે પેાતાના પુત્રોને રાજમહેલે ખેલાવ્યા. તેમજ પેાતાના મંત્રી, સામતાને પણ હાજર થવાની આજ્ઞા કરી. ) ૪૯ બધા આવી જતાં પ્રભુએ જણાવ્યુ, “હવે હું સાંસારિક જીવનના ત્યાગ કરીને દીક્ષા લેવાના છું. માટે ભરતને રાજ્યની લગામ લેવાનું જણાવુ છું.' Y પેાતાના ઉપકારી પિતાના શબ્દો સાંભળીને ભરત ગળગળા થઈ ગયે, બે હાથ જોડીને ખેલ્યા, “હે પૂજ્ય પિતાજી! આપ વગરના રાજયને હું શું કરૂ ? મને જે સુખ-શાન્તિ આપની છાયામાં મળે છે તે સિંહાસન પર બેસવાથી નથી જ મળવાની. આપની ઉપકારક છાયાથી અમને વેગળા ન કરવા ની મારી આપને અરજ છે,” Jain Educationa International ભરતના ભક્તિભીના હૈયાની વાત સાંભળીને નિર્માંહી નાથ શ્રી રૂષભદેવજી માલ્યા, “ આવી મમતા સારી નહિ આમેય બધાને જવાનું તો છે જ તે પછી ઉત્તમ લક્ષ્યપૂર્ણાંકના ઉત્તમ માર્ગે જવાના મારા પ્રસ્તાવને તારે ઝીલી લેવા જોઈએ. અને પ્રજાના ભલા માટે રાજયભાર સભાળી લેવા જોઇએ. પિતાની આજ્ઞાનું મૂલ્ય, તુ જાણે જ છે. હે વત્સ ! અ. ૪ For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઈ) અખાત્ર જને 4 અમે રાજ્યના ત્યાગ કરીએ અને બીજે કાઇ રાજા ન થાય તે પૃથ્વી પર લાકો સ્વછંદી અને મત્સ્ય ગળાગળ ન્યાયથી જેમ સમુદ્રમાં ટુ' માદલુ નાના માછલાને ગળી જાય છે તેમ ખાવાન નખળાના નાશ કરે, માટે તારે રાજા થઈને આ પૃથ્વીનું સુંદર રીતે ન્યાય-નીતિ પૂર્વક પાલન કરવુ.. તું આજ્ઞાનુ‘ પાલન કરનાર છે, અને અમારી આ તને આજ્ઞા છે, માટે તારે અમારૂ વચન પાળવુ" નેઇ એ..+ પ્રભુના ત્રચનના મ` સમજીને ભરતે રાજ્યભાર સંભાળી લેવાની હા પાડી. એટલે શુભ મુહુતે ભરતના મસ્તકે મૂલ્યત્રાન મુગટ મૂકાયા. મત્રીઓ, સામતા, સુભટો, છડીદારા વગેરેએ પૂરા ઉત્સાહથી ‘ભરત મહારાજના જયનાદ ગજવ્યા. પ્રભુએ બાહુબલિને તક્ષશિલાનું તથા પેાતાના બીજા પુત્રોને પણ જુદા-જુદા દેશા આપીને પેાતાનું રાજય વહેંચી આપ્યું. પ્રભુના પુત્રોએ પેાત પેાતાના નામ ઉપરથી પાતાને મળેલાં દેશનાં નામ પાડયા. જેમ કે સુરાષ્ટ્ર કુમારે પેાતાને મળેલા દેશનુ નામ સુરાષ્ટ્ર યાને સૌરાષ્ટ્ર રાખ્યું. આ નામ આજે Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈ પ૧ પણ પ્રચલિત છે. જ્યાં શ્રી શત્રુંજય ગિરિરાજ, શ્રી ગિરનારજી વગેરે મહાતીર્થો આવેલાં છે. અવંતિકુમારે, પિતાને મળેલા દેશનું નામ અર્વતી પાડયું. જે હાલમાં મધ્યપ્રદેશ (માળવા)ના નામે ઓળખાય છે. ઉચિન રાજ્ય-વહેંચણી પછી, ત્રિભુવન પ્રકા, શક પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનું શરૂ કર્યું. પ્રત્યેક તીર્થંકર પરમાત્મા પિતાની દીક્ષાના એક વર્ષ અગાઉ આ વર્ષીદાનની શુભ શરૂઆત પ્રભુ શ્રી ઋષભદેવ સાંવત્સરિક દાન દઈ રહ્યા છે, માટે સહુ તેને લાભ લે ! જેને જેટલા ધનની જરૂર હશે તેટલું ધન ત્યાંથી મળી રહેશે. સાથે પ્રભુજીના મંગળમય મુખારવિંદના દર્શનને અપૂર્વ લાભ પણ મળશે. તે વિના વિલંબે સહુને લાભ લેવ ની ભલામણ છે." પ્રભુભક્ત જે આ મુજબ દુર દુર અને નગરમાં દરેક સ્થાને જાહેરાત કરાવી. રોજ સવારે એક પ્રહર સુધી પ્રભુ દાન દેવા લાગ્યા. ત્રણ જગતના નાથના હાથને સ્પર્શ પામેલ પદાથે મેળવે તે અનહદ પુણ્યની નિશાની છે. આ અવસર પૂરા પુણ્યશાળીઓને જ સાંપડે. Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ 42 06AAAAAAAAAHH symulalovat - ૧ : ' VT. જળ . KI - ts ' 1 : જોકે 1 - - મા સર ક . જ એક વર્ષ સુધી શ્રી ઋષભદેવ પ્રભુ વર્ષીદાન આપે છે. નાના-મોટા, ગરીબ-તવંગર સહે પ્રભુના હાથનું દાન લેવા હારમાં ઊભા રહે છે. પ્રભુના દર્શનથી તેમના ભાવ સુધરે છે. દાનના દ્રવ્યથી તેમનું દ્રવ્ય દારિદ્ર દૂર થાય છે. પ્રભુના હાથનું દાન લેવાની સુવર્ણ તક, દેવ તેમજ દેવેન્દ્રો પણ ઝડપી લે છે. કારણ કે તે દાનના પ્રભાવથી દેવલોકમાં પણ બાર વર્ષ સુધી કોઈ પ્રકારના કલેશ-દ્વેષને અવકાશ રહેતું નથી. . Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ પ૩ દાતાનો ભાવ, દાનના દ્રવ્ય ઉપર ગજબની અસર કરે છે. તે અધ્યાત્મ વિજ્ઞાનના નિયમને સ્પષ્ટ પુરા આપણે ત્યાં થતી પ્રભાવનાઓ પૂરો પાડે છે. જેના ઘરમાં શ્રી તીર્થંકર પરમાત્માના દાનનું દ્રવ્ય જાય છે તેને ત્યાં બાર વર્ષ સુધી સુખ-શાંતિ ખંડિત થતા નથી પણ ચઢતા પરિણામને પવિત્ર ધર્મવ્યાપાર જોર પકડે છે. શ્રી જિનેશ્વર પ્રભુના પિતાના નામથી અંકિત અને સાંવત્સરિક દાનને ચોગ્ય એવા સૌનેયા વડે જિનેટવર દેવના ભંડારે દે પુરે છે. ઈન્ટ પણ પ્રભુ હાથે અપાતું દાન ગ્રહણ કરે છે, મેટા ચક્રવતીઓ વગેરે પણ પોતાના ભંડાર અક્ષય કરવા માટે તે દાન ગ્રહણ કરે છે, સુખી સદગૃહસ્થ પિતાની યશકીતિની વૃદ્ધિ માટે અને રેગી પુરૂષ પિતાના મૂળ રોગની હાની થાય માટે તેમજ બાર વર્ષ સુધી દાન લેનારને નવા રંગ ઉત્પન્ન ન થાય, એ મહાપ્રભાવવાળું દાન સૌ ગ્રહણ કરે છે. વધારે શું કહેવું? ભવ્ય છ જ આ દાન મેળવી શકે છે. પૂરા એક વર્ષ સુધી દાન આપી. અનેકનાં દુઃખ દારિદ્ર દૂર કરી. પ્રભુશ્રી ગુરુષભદેવ દીક્ષા લેવા કાજે તત્પર થયા. Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ( અખાત્રીજને એક વર્ષમાં પ્રભુએ ત્રણસા અઠયાસી કરોડ અને એંસી લાખ સૌનેયાનુ દાન આપ્યું હતું. દીક્ષા કામેની પ્રભુની તત્પરતાના ઝંકાર ઈન્દ્રના આસનને સ્પર્શતાં જ ડેલાયમાન થયું. સમજાવી પરિવારને, માતાને અહુ વાર તૈયારી કરી સ્વામીએ, લેવા સયભાર અવધિજ્ઞાનના પ્રકાશમાં, પ્રભુના દીક્ષાકાળ જોઈ. બધાય ન્દ્રો તરત જ પ્રભુ પાસે વિનીતા નગરીમાં આવ્યા, પ્રભુ દીક્ષા લઈ રહ્યા છે તે સમાચાર આખા નગરમાં વાયુવેગે ફેલાઈ ગયા. " ' દીક્ષા શબ્દ પણ તે કાળના ભદ્રિક જીવે માટે નવા હતા. એટલે તે બધા દીક્ષા- વિધ નજરોનજર નિહાળવા પ્રભુના આવાસે ઉમટયા, ઈન્દ્રાદિ દેવાએ સ્વય' આણેલા પવિત્ર તીર્થાંના જળ વડે પ્રભુને દીક્ષા-મહત્સવને અભિષેક કર્યો. આ કાળના પ્રથમ પૃથ્વીપતિ, પ્રથમ સાધુ બનવાની વિધિમાં પાવાયા. ઈન્દ્ર, ભકિતભીનાં હૈચે પ્રભુને દિવ્ય વસ્ત્રા લકાર સજાવ્યા. આખી નગરી દેવા અને માનવા વડે ઉભ રાવા લાગી. Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૫૫ નિયત સમયે સુદર્શના નામની સુંદર, વિશાળ પાલખીમાં પ્રભુ શ્રી ગષભદેવ બિરાજમાન થયા, વાતાવરણમાં અજબ ઉમંગ છવાઇ ગયે, સહની આંખે પ્રભુના દર્શનમાં સ્થિર છે. બધાને લાગે છે કે, “દર્શન કરવા જેવું વદન આજ છે. ઈન્દ્રની આજ્ઞા થતાં જ મનુષ્ય અને દેવાએ પુણ્યના પ્રશસ્ત ભાર સરખી તે પાલખી ઘણું ઉત્સાહથી ઉપાડી. દેવગણ મંગલ વાગે વડે જયનાદ ગજવવા લાગ્યા. પ્રભુના ગૃહસ્થાવાસનું બંધન તુટ્યાને હર્ષ સમસ્ત પ્રકૃતિએ ઝીલ્યો. પંખીઓ શુભ શુકનના શબ્દ વહાવવા લાગ્યા. પશુઓનાં નેત્રોમાં હર્ષના ચમકારા ચેખ વંચાવા લાગ્યા. માનવે તે આ અપૂર્વ મહેસવ પાછળ ખુશખુશાલ બની ગયા. ભરત અને બાહુબલિ, પ્રભુની બંને બાજુએ ચાલી રહ્યા છે. તેમની આંખમાં હર્ષ સાથે વિષાદ છે. પ્રભુના અન્ય ૯૮ પુત્રો પાછળ ચાલે છે. તેમની પાછળ મરૂદેવા માતા છે. તેમની હાલત નાજુક પ્રભુથી જુદા પડવાના ખ્યાલથી તેમનું કાળજું કપાઈ રહ્યું છે. તેમની આંખમાં આંસના શ્રાવણ-ભાદર ઉભરાઇ રહ્યા છે. તેમની સાથે ચાલી રહેલાં સુનંદા, સુમંગલા તથા બ્રાહ્મી અને સુંદરી તેમને સમજાવે છે. જો કે તેમની હાલત Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૫૬ WWDY WISH અખાત્રીજના પણ છે તે નાજુક. છતાં માતાની લાગણી એ નિરાળી ચીજ છે, એમ સમજીને તેઓ મરૂદેવા માતાને અનુમેદનાના મર્મ સમજાવે છે. પ્રભુના-દીક્ષા મહોત્સવના આ વરઘોડો પણ તે કાળના પ્રથમ વરઘેાડા હતા. એટલે તેને અદ્ભૂત આકર્ષીક તેમ જ અનુપમ બનાવવામાં દેવ-દેવેન્દ્રો તથા ભરત મહારાજાએ કોઈ કચાશ નહાતી રાખી. અનેકના દિલમાં અહેાભાવ પેદા કરતા કરતા વઘેાડા વિનીતા નગરીની બહારના સિદ્ધા નામે ઉદ્યાનમાં આવી પહેાંચ્યા, પાલખીમાંથી ઉતરીને પ્રભુ અશાકવૃક્ષ નીચે પધાર્યાં. સંસારની માન્ય નિશાનીરૂપ વસ્ત્રાલંકારાના પ્રભુએ સમભાવે ત્યાગ કર્યાં. તે વખતે ઈન્દ્રે, પ્રભુના ખભા ઉપર દેવદુષ્ય મૂક્યું. ચૈત્ર વદ આઠમ (ગુજરાતી ફાગણ વદ આઠમ) ના દિવસે, પાછા પહેારે, ઉત્તરાષાઢા નક્ષત્રના ચંદ્ર સાથે યાગ થતાં પ્રભુએ દેવા તથા મનુષ્યાની સમક્ષ ચાર મુષ્ટિથી કેશના લેાચ કર્યો અને પાંચમી મુષ્ટિથી શેષ ભાગના લોચ કરવા પ્રભુએ હાથ ઉપાડયા ત્યાં ઇન્દ્રે પ્રભુને વિનંતી કરી કે, ‘ સુવણુ - વર્ણાં આપના ખભા ઉપર મરકત મણિમાલાની જેમ શાલતા આટલા દેશ રહેવા દે। પ્રભુ !! Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ HIGHL faaaaaaaaa0HHOAHS 49 કનક કલશ પર નીલ કમલશી, શોભી રહી કેશવાળ; સુરપતિના વિનતીથી રાખી, ભકત વત્સલ અનગાર. મહાપુરુષે નાનાની વિનંતી પણ માન્ય રાખે છે, એ મહાપુરૂષોને અદભૂત ગુણ હોય છે. ઇન્દ્રની વિનંતિને સ્વીકાર કરી. પાછળના ભાગના થાડા એક સુકી કેશ રહેવા દીધા. પ્રભુની દીક્ષાની ધન્ય પળ પાસે આવી જાણું ઇદે ઈશારાથી વાજિંત્રો વગેરે લાહલ બંધ કરાવ્યો. સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. બધા એક નજરે નાભિનંદનને નિરખી રહ્યા. છકુનાએ ઉપવાસ તપસ્વી પ્રભુએ તે વખતે “નમે સિદ્ધાણં' પદથી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને કરેમિ સામાઇયં સવં સાવજ ગં પચ્ચખામિ. સૂત્રનો પૂરે પાઠ ઉચ્ચરવાપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુના આ દીક્ષા કલ્યાણકને સમગ્ર પ્રકૃતિએ પ્રણામ કર્યા. જગતમાં સદાયના દુઃખી સાતે નરકના છે પણ શ્રી તીર્થંકર પરમાત્માના પાંચે કલ્યાણક વખતે ક્ષણભર સુખનો અનુભવ કરે છે તે નિયમ મુજબ નારકના ને પણ તે પળે સુખને અનુભવ થયો. સર્વ સા જ.." સ ચારે Jain Educationa International For Personal and Private Use Only For Page #226 -------------------------------------------------------------------------- ________________ uc @a0003@HOHODOO 34041allorat ન કરા પર यायाजीप समापि प्रसिका। ક . . 1 આ '': ' . - - : બ - - Lyri દામ નામના ----- પ્રાસ - s Iી શ્રી રૂષભદેવ પ્રભુ દીક્ષા લઈ રહ્યા છે. માથાના વાળ ઈન્દ્ર મહારાજ ખેસમાં લે છે. સર્વ સાવધ વ્યાપારોનું ત્યાગનું પ્રત્યાખ્યાન પૂરું થતાં જ પ્રભુને તે જ વખતે શું મન પર્યાવજ્ઞાન પ્રગટ થયું. ૧ પ્રત્યેક તીર્થંકર પરમાત્મા માતાના ગર્ભમાં પધારે છે. ત્યારથી જ તેમને મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન તે હોય જ છે અને જ્યારે તેઓ દીક્ષા અંગીકાર કરે છે ત્યારે આ શું મનઃ પર્યાવજ્ઞાન તેમને પ્રગટ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ HIGHL@000000000000000 46 પ્રભુના વિરહને સહન ન કરી શકતા પ્રભુજી જે કરે તે અમે પણ કરશું એમ વિચારીને પ્રભુજી સાથે કચ્છ--મહાકચ્છ પ્રસેનજિત વગેરે ચાર હજાર માણસે એ-પ્રભુના કુંટુંબીઓએ ભરતરાજાએ વાર્યા છતાં પણ દીક્ષા લઈ પ્રભુ સાથે ચાલી નીકળ્યા દેવતાઓ તેમને આઘા (કપડાં) લાવી આપ્યા. સાથે કચ્છ મહાકાદિક, રાજવી ચાર હજાર, ધર્મ ધુરંધર એ મુનિવરથી હારશે મંગળમાળ, ઈન્દ્રો અને દેએ પ્રભુની સ્તુતિ કરતાં જણવ્યું કે, “હે પ્રભુ! આપ સર્વે ને અભયદાન આપનારા છે. અસત્ય અને ચેારીને આપે સવથા ત્યાગ કર્યો છે. આપે સંપૂર્ણ બ્રહ્મચર્ય ગ્રહણ કર્યો છે, તેમજ પરિવહનો સર્વથા ત્યાગ કર્યો છે, માટે આપ સર્વગુણધારક થયા છે આપની સ્તુતિ કથા શબ્દોમાં કરવી? અમે આપને કોડ કેડ વાર વંદન કરીએ છીએ.' એ પ્રમાણે ભાવભીના હૈયે રસ્તુતિ કરીને ઈન્દ્રિો અને દેવે વગેરે નંદીશ્વર દ્વીપે મહત્સવ કરવા ગયા. ત્યાંથી સર્વે દેવે પોતાના સ્થાને ગયા. આ ચેથા જ્ઞાનના પ્રભાવે, સર્વ સંશી પંચેન્દ્રિય (પ્રગટ મનવાળા) ના મનના ભાવેને પ્રભુ જાણતા થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ તે લોકો ને એ જ મેં અખાત્રીજના }}}} વિનીતા નગરીથી વિહાર કરી પ્રભુ અનુક્રમે બીજા નગરમાં પધારે છે. સમતાસાગર સ્વામીએ દીક્ષા લીધા પછી તરત અન્યત્ર વિહાર કર્યાં, ચાર હજાર મુનિ પણ સાથે, પ્રભુની વિદાય સાથે વિનીતાનગરીમાં ઉદાસીનતાનું માજું ફરી વત્યું. ⭑ Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ HICH HA00000000000 st પ્રકરણ ત્રીજું તાપસ પરપરાની સ્થાપના પ્રભુની સાથે દીક્ષિત થયેલા કચ્છ, મહાકચ્છ. પ્રસેનજિત રાજા વગેરેએ પણ વિહાર શરૂ કર્યો. છઠ્ઠ તપના પારણે ગોચરીએ નીકળેલા પ્રભુને નિર્દોષ આહાર મળે નહિ. કારણ કે તે કાળની પ્રજા માટે દીક્ષા, તપ, ગેચરી વગેરે શબ્દો સાવ નવાં હતાં. એટલે પંચ મહાવ્રતના પાલક મહાત્માઓને કેવો આહાર પહેરાવાય તેનું જ્ઞાન તેમને કોઈને હતું નહિ. પ્રભુ તે સમતાસાગર હતા. એટલે ગેચરી ન માને કઇ વસવસે તેમને થયો નહિ. પણ તેમની સાથે દિક્ષા લેનારા અન્ય તપસ્વીઓની મૂંઝવણ વધી ગઈ. પ્રભુની દઢતા જોઈને તેઓ મહેમણે વિચારવા લાગ્યા કે, “પ્રભુ સ્વાદિષ્ટ ફળને અડતા નથી, મીઠું પાણી વાપરતા નથી. સ્નાનથી સદા દૂર રહે છે. ટાઢ-તડકામાં પણ ઉઘાડાં પગ અને ખુલ્લા માથે ફરે છે. પરિવારને ત્યાગ કરવા છતાં કશાક ઊંડા ચિંતનમાં રત રહે છે. નિદ્રા પણ તેમને આવતી નથી. ખેરાક નહિ મળવા છતા તેઓ અદીનભાવે વિચરે છે અને આપણું ખોરાકને Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ "OHG0000000WGA 421alorii માટે પણ કેઈ વ્યવસ્થા વિચારતા નથી. આવા લોકોત્તર પુરૂષના પડખે આપણે કયાં સુધી ટકી શકીશું તે સવાલ છે.” આવા વિચાર લઈને, ભૂખ-તરસથી પીડાતા તપસ્વી તે મુનિએ પિતાના નાયક કચ્છ અને મહાકછ પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા કે, “આપણે સુની પાછળ વ્રત લીધું તો ખરું પણ તે તે સમુદ્ર ઓળંગવાને ગરડની પાછળ કાગડા દેડે તેના જેવું કર્યું છે. કારણ કે પ્રભુના વિરાટ કદમ સાથે કદમ મિલાવીને ચાલવાની શકિત આપણુમાં નથી. કચ્છ મહાકછ વિગેરે પ્રભુજીની સાથે પોતાની સરખામણી ભુખ-તરસથી પીડાતા તે ચારે હજાર તપસ્વીઓ પ્રભુની દઢતા જોઈ વિચારવા લાગ્યા કે, ભુખને જિતનારા પ્રભુજી કયાં? અને અન્નના કીડા સરખા આપણે કયાં? તરસને જિતનારા પ્રભુજી કયાં? અને જળના દેડકા સમાન આપણે કયાં? આપણુથી આ તરસનું દુ:ખ સહન કરી શકાતું નથી. તાપને સહન કરનારા પ્રભુજી કયાં? અને છાંયડાની ઇરછાવાળા આપણે કયાં? આપણુથી -તાપ-તડકો સહન થઈ શકતો નથી ? Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ HICH OHOHOOOOOOOOC@ $3 ટાટને નહિ ગણકારનારા પ્રભુજી યાં? અને ટાઢથી થરથર કાંપતા શરીરવાળા આપણે કયાં? આ ટાઢનું દુઃખ આપણુથી સહન કરાય તેમ નથી. નિદ્રાને જિતનારા પ્રભુજી કયાં? અને નિદ્રાળ આપણે કયાં? હંમેશા એક સ્થળે નહિ રહેનાર પ્રભુજી કયાં? અને એક આસન ઉપર બેસી રહેવાની ઈરછાવાળા આપણે કયાં ?' આપણું રાજ્ય આપણે ભરત મહારાજાને સેંપી દીધા છે તે પાછા માંગવા, તે ઉચિત નથી અને તેના સિવાય અમારી જીવાઈ શી રીતે નભાવવી તે ગંભીર પ્રશ્ન છે. માટે હવે આપજ અમને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે. એટલે સર્વેએ સાથે મળીને વિચાર કર્યો કે, સાંપી દીધેલાં રાજ્ય પાછા લેવા. ભરત મહારાજા પાસે જવું તે ઉચિત નથી. પણ તે સિવાય બીજા કોઈ માર્ગે આપણે જીવન ટકાવવાનો નિર્ણય કરવો જોઈએ.’ ગંભીર ગડમથલને અંતે તે સર્વ તપસ્વીઓએ ગંગા નદીના કાંઠે આવેલા વનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો. સર્વે તરત ત્યાં ગયા. અને વનફળ તેમજ ગંગાજળના આન-પાન વડે દિવસે ગુજારવા લાગ્યા. દાઢી-મૂછના વાળ વનવાસમાં વધુ સહાયક જણવાથી તેમણે તે વધારવાનો નિર્ણય કર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૬૪ હોઈએ . અખાત્રીજને અને જૈન મુનપણાના કઠોર નિયમે છેડીને તાપસના જીવનમાં દાખલ થયા. આ ક્ષેત્રમાં ત્યારથી તાપની પરંપરાને શ્રી ગષભદેવથી આ રીતે શરૂ થયે. પાયે નંખાયે. S જટાધારી તાપસો વનમાં મરજી મુજબ ફળાદિ વિગેરેને આહાર કરે અને સમય પસાર કરે છે. આ તાપસ પરંપરા આજે પણ ચાલુ છે. તાપસ જીવનમાં પણ કઠણાઈઓ તે છે જ. છતાં ગુરૂની આજ્ઞામાં રહીને દઢપણે વ્રત નિયાના પાલનપૂર્વક કર્મોની નિર્જર દ્વારા, આત્મશુદ્ધિમાં રચ્યા-પચ્યા રહેવાની જાગૃતિની તો વાત જ ન થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ H&H BOHABHAGAWADHAO $4 પ્રકરણ ૪ થું વિદ્યાધરની ઉન્નતિ તાપસ માર્ગની શરૂઆત કરતા કછ-મહા કચ્છને નમિ અને વિનામ નામના પુત્રો હતા. પ્રભુની દીક્ષા અગાઉ આ બંને ભાઈઓ દેશા વર ગએલા હતા. ત્યાંથી પાછા ફરતાં વનમાં તેમને તાપસ વેશમાં રહેલા તેમના પિતા, કચ્છ અને મહાકનો મેળાપ થશે. તેમને તાપસ વેશ જોઇને અચંબામાં પડેલા નમિ વિનમિએ પૂછયું, “આપની આવી દશા શાથી થઈ જવાબમાં કચ્છ, મહાકએ જણાવ્યું કે, તમારા ગયા પછી શ્રી ઋષભદેવ પ્રભુએ રાજ્યપાટ છાડીને દીક્ષા લીધી એટલે અમે પણ ભરત મહારાજા વગેરેના વારવા છતાં પ્રભુની પાછળ વગર વિચારે દીક્ષા લઈ લીધી. પણ તેમના કઠીન વ્રતનિયમને ભાર અમે ઉપાડી ન શકયા. અને તેમાંય નિર્દોષ અન્ન-જળના પ્રશ્નને તો અમે મૂંઝાઈ ગયા. એટલે અમે ખાંડાની ધાર પર ચાલવા જેવા ખૂબ કઠીન છે. ભેજન બાબત અમે ભગવાનને પૂછયું છતાં પ્રભુએ કાંઈ જવાબ ન આપે. એટલે અમે પ્રભુજીથી છૂટા પડી અહિં જગલમાં રહ્યા છીએ. અને આ તાપસ જીવન સ્વીકારી લીધું. Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પેાતાના તાપસ પિતા ૬૬ ) અખાત્રીજના પાસેથી પ્રભુના સમાચાર મેળવીને નમિ વિનમિ પ્રભુ પાસે ગયા. ધ્યાનસ્થ પ્રભુને પ્રણામ કરીને તે બંનેએ પ્રભુને અરજ કરી, હું પ્રભેા ! આપે દીક્ષા લીધી ત્યારે અમે ગેરહાજર હતા. આપની સાથે અમારા પિતા કચ્છ અને મહાચ્છે પણ પાતપાતાના રાજ્ય ભરત મહારાજાને સોંપી દઇને ઉતાવળે દીક્ષા લઇ લીધી. અમે જ્યારે દેશાવરથી પાછા ફર્યાં ત્યારે આ બધુ જાણ્યુ, તે રાજ્ય વગરના અમે જઇએ કયાં ? અમારા નિર્વાહ માટે અમારે કરવુ શુ? આપ તે દયાના સાગર છે, તો કૃપા કરીને અમને પણ રાજ ભાગ આપે. પણ પ્રભુ તે આત્મ-ધ્યાનમાં લીન હતા. નમિ-વિનમિની વિનતાને કશા જવાબ તેમણે ન આપ્યા. એટલે તે મનેએ વિચાર કર્યો કે, પ્રભુ અત્યારે ભલે જવાબ ન આપે, ભવિષ્યમાં આપશે, માટે આપણે તેની સેવામાં તેડાઈ જઈએ, આવા વિચાર કરીને નમિ, વિનમિ પ્રભુની સેવામાં રોકાઈ ગયા પ્રભુ જાતે તે કાઇની સેવા લે નહિ. એટલે તે બે ભાઇએ પ્રભુ વિહાર કરે એટલે તેમના ચાકીઆતા બનીને તેમના પડખે ચાલવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ મહિમા HHHHHHWÆ ૬૭ પ્રભુ દેધ્યાનમાં ઉભા રહે એટલે તેમની આસપાસની જમીન શુદ્ધ કરીને સુગંધી જળ છાંટવા લાગ્યા. સવાર, બપાર અને સાંજ, એ ત્રણ સ`ધ્યાએ પ્રભુને પ્રણામ કરીને ‘અમને રાજ્ય ભાગ આપોને!! એ પ્રમાણે વારવાર માંગણી કરવા લાગ્યા. પ્રભુ ધ્યાનમાં છે. એક શબ્દ પણ બે લત્તા નથી, છતાં અમારી આ સ્વામી ભકિત જરૂર ફળશે }}} } }, નમિ—વિતમી પ્રભુની નિત્ય સેવા કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ << JNDHDHIYYY અખાત્રીજને એવી શ્રદ્ધા સાથે નમિ અને વિનમિ, રાત-દિવસ તેમની સેવામાં રહેવા લાગ્યા. કેટલાક દિવસ પછી નાગકુમાર દેવાના અધિપતિ ઘરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાં તેમણે નિમ–ત્રિમિને જોયા. તેમની પ્રભુ ભક્તિ અને માગણીથી તેમને આશ્ચય થયું. એટલે ધરણેન્દ્રે તેમને પૂછ્યું, “તમે કોણ છે ? અને પ્રભુ પાસે શાની માગણી કરી છે.” ધરણેન્દ્રના પ્રશ્ન સાંભળીને અને કુમારીને થયુ કે, આ પણ પ્રભુના ભકત જણાય છે. તે સિવાય તેના હૈયામાં પ્રભુ પ્રત્યે આવી ભકિત ન હાય. તેણે જે ભાવથી નમસ્કાર કર્યો તે જોયા પછી તેવી પ્રભુ ભકિતમાં સંદેહ રાખવાનું કોઈ કારણ નથી. તે પ્રભુભકત છે તે આપણે બંને પણ પ્રભુના સેવકો છીએ, એટલે તેને આપણી વાત કહેવાથી જરૂર કઈને કઈ લાભ જ થશે. આ રીતે વિચાર કરીને તે બંનેએ ધરણેન્દ્રને કહ્યું, “અમે પ્રભુના સેવકો છીએ. પ્રભુની દીક્ષા અગાઉ અમે દૂર દેશાવરમાં ગયા હતા એટલે રાજ્ય ભાગ વગર રહી ગયા. તે રાજ્ય ભાગ અમે પ્રભુ પાસે માગી રહ્યા છીએ પ્રભુએ સસ્ત્રના ત્યાગ કરીને દીક્ષા લીધી છે, તેમ છતાં અમને વિશ્વાસ છે કે સ્વામીની સેવા અચુક ફળશે,” Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ મહિમા AI(85) SANSKGUJ-SAGUJJU ૬૯ નમિ-વિનમિના વિશ્વાસપુણું વચનથી ધરણેન્દ્ર પ્રભાવિત થયા. તેમને રસ્તે બતાવતાં તે બેલ્યા. તમે બંને હમણુંજ મહારાજા ભરત પાસે જાઓ તેઓ તમારી માંગણીને જરૂર સ્વીકાર કરશે. કારણ કે તેઓ પણ પ્રભુના જ પાટવી પુત્ર છે.” ધરણેન્ટે સૂચવેલા માર્ગ પર વિચાર કરીને નમિ-વિનમિ બેલ્યા, “અમારા સ્વામી તો એક શ્રી ગષભદેવ પ્રભુ જ છે. તેમને છોડીને બીજે જવું એટલે કલ્પવૃક્ષને છેડીને કેરડાને આશ્રય લેવા જેવું ગાંડું કામ ગણાય. એવું કામ કરવા અમે તૈયાર નથી. બંને કુમારની દઢ પ્રભુ ભકિતથી ધરણેન્દ્ર પસન્ન થયા. અને બોલ્યા, “હું નાગકુમાર દેવનો અધિપતિ-ઇન્દ્ર છું. તમારી જેમ હું પણ પ્રભુને સેવક છું. તમારી પ્રભુભકિતથી હું ખુશ થયો છું. પ્રભુ સિવાય બીજા કોઈની ભકિત નહિ કરવાની તમારી દઢતા અનુમોદનીય છે. તમારી પ્રભુભક્તિના ફળરૂપે હું તમને વિદ્યાધરનું અધિપતિપદ આપું છે, પરંતુ તે તમને સ્વામીની સેવાથી જ મળ્યું છે એમ માનજો." પછી ભગવંતને નમીને ધરણેન્દ્ર પુષ્પક નામનું વિમાન બનાવ્યું અને ધરણેન્દ્ર સાથે તેઓ વિમાનમાં બેઠા. સ્વામીની સેવાના ફળ રૂપે મળેલી Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ) ) 99. અખાત્રીજને તે નવી સપત્તિની હકીકત કરછ-મહાકચ્છને પ્રથમ જણાવીને ત્યાંથી તેએ અચેાધ્યા નગરીમાં આવ્યા. ત્યાંથી પેાતાના પરિવારને લઈને વૈતાઢય પત ઉપર આવી પહોંચ્યા. ત્યાર પછી ધરણેન્દ્રે તેમને ગૌરી, પ્રપ્તિ વગેરે અડતાલીસ હજાર સિદ્ધ વિદ્યાએ આપી. આ રીતે વિદ્યાના ધારકાની ઉત્પત્તિ થઈ. વિદ્યાધર એટલે દેવસેાનિનના દેવ એવી જે સમજ કેટલાક ધરાવે છે, તે ખેાટી છે. વિશિષ્ટ વિદ્યાના ધારકો તે વિદ્યાધર, પછી ધરણેન્દ્રે વિદ્યાધર નમિ-વિનમિને કુટું કે, તમે અને આ બૈતાઢય પર્વતની ઉત્તર-દક્ષિણની બે શ્રણિઓને વિષે નવા નગરા વસાને સુખેથી રાજ્ય કરેા. નામ, વૈતાઢય પર્યંતની ઉત્તર શ્રેણિમાં ગગનવલ્લભ નામના મુખ્ય નગર સાથે સાઇઠ નગરે વસાવીને ત્યાં રાજ્ય કરવા લાગ્યા. વિનામએ દક્ષિણ શ્રેણિમાં રથનુપુર ચક્રવાલ નામના મુખ્ય નગરની સાથે બીજા પચાસ નગરા વસાવ્યા. અને વિદ્યાધરાએ દરેક નગરમાં શ્રી ઋષભ દેવ સ્વામીનાં ભવ્ય દહેરાસરા ઊભાં કરાવ્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૭૧ આ વિધારે આકાશ ગામિની વિધાના ધારક હોઈને -ચર પ્રણ કહેવાય છે. જે કઈ વિદ્યાધર વિધાના મદથી છકીને અનર્થ ન કરી બેસે તે આશયથી ધરણે તેમને કેટલીક મર્યાદાઓના પાલનની ખાસ આજ્ઞા કરેલી જે નીચે પ્રમાણે છે. (૧) જે કઈ વિદ્યાધર. વિદ્યા વડે છકી જઈને શ્રી જિનેશ્વર ભગવંતની, શ્રી જિનચૈત્યની. ચરમ શરીરીની કે કાર્યોત્સર્ગમાં રહેલા કેઈ મુનિરાજની આશાતન, પરાભવ કે ઉલ્લંઘન કરશે, તેની વિઘાઓને લેપ થઈ જશે. (૨) જે વિદ્યાધર, કેઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરશે યા તેની ઇચ્છા વિરૂધ્ધ તેનું અપહરણ કરશે યા તેને તેના પતિને મારી નાખશે તેની વિદ્યા પણ તરત લુપ્ત થઈ જશે. ધરણેન્દ્રની આ આજ્ઞાઓને નમિ વિનમિએ શિલાલેખરૂપે રત્નની ભીતમાં જડાવી દીલી. અને તેના યથાર્થ પાલનની પૂરી જાહેરાત કરાવી. નમિ-વિનમિતે વિદ્યાધરેના અધિપતિ પદે સ્થાપ્યા પછી ધરણેન્દ્ર પિતાને સ્થાને ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૯૨ PDS). અખાત્રીજના પ્રકરણ પાંચમુ અનુપમ અક્ષય તૃતિયા હવે આપણે મનનીય આ પુસ્તિકાનુ' જે નામ છે. તે અક્ષય તૃતિયાના મહિમાના મુખ્ય પ્રવાહમાં પ્રવેશ કરીએ છીએ. છેલ્લા ચાર પ્રકરણમાં આપેલી વિગતાને પ્રથમ તીથ કર પરમાત્મા શ્રી ઋષભદેવ સ્વામીના જન્મ અને જીવન સાથે ગાઢ સંબંધ હોઈને તેનુ તથા પ્રકારનુ' આલેખન કરવામાં આવ્યું છે, કે જેથી કરીને આપણે સહુ તે કાળના જવાના સ્વભાવ, વગેરેના અભ્યાસ કરીને, આ કાળમાં જીવનને ધર્માભિમુખ બનાવવાની પ્રબળ પ્રેરણા ઝીલી શકીએ. આપણે એ વાંચી ગયા કે દીક્ષા સમયે પ્રભુને છઠ્ઠના તપ હતા. તપ પૂરા થતાં પ્રભુ ગેાચરીએ નીકળ્યા. દેવ-દેવેન્દ્રો અનિશ જેમની સેવા માટે ઉત્સુક રહેતા હોય છે તે ત્રિલેાકપતિ સ્વયં ગેાચરી માટે ફરવા દ્વારા જે નિયમ પ્રવર્તાવે છે તે તેશ્રીની અસીમ ઉપકારકતાના અનુપમ નમુના છે. મુનિને ભિક્ષામાં શું અપાય, તેનુ સુદ્ધ જ્ઞાન તે કાળના માણસાને હતુ નહિ, એટલે તેઓ Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ' S Jos +971 80500000HHAHAAAA 93 બધા કિંમતી વચ્ચે, રત્ન વગેરે લઈને પ્રભુને વહેરાવવા આવે છે. પણ પ્રભુ તો ચુપચાપ આગળ નીકળી જાય છે. આમ દિવસે પર દિવસો વીતવા લાગ્યા. સૂઝતા આહારનો જોગ ન થવાથી પ્રભુની કાયા કૃશ થવા લાગી. પણ ધ્યાન તેમનું આત્માની શુદ્ધિમાં હતું. કૃશ તેમની કાયા. તે શુદ્ધિના તેજ વડે અધિક પ્તિમાન બનવા લાગી. પ્રભુ, રાજ ગોચરીએ નીકળે છે અને ખાલી હાથે પાછા ફરે છે, તે જોઇને લેક તરેહ તરેહના તક-વિતર્ક કરવા લાગ્યા. તેમ છતાં તે બધાના હૈયામાં ભાવ એક જ હતું અને તે એ કે, પ્રભુને કંઈક પણ આપવુ-વહરાવવું. પણું શું વહેરાવવું તેનું જ્ઞાન તેમને કેને હતું નહિ. ને ૯ોને આ ભિષા ભાવે, ઋષભદેવ ભગવાન, કઈ કનકતા ભૂષણ આપે. આપે કેાઇ કન્યા; ભિક્ષાને વ્યવહાર ન જાણે, તેમાં તે શું હોય? કઈ ની લેતાં શું કરીએ? લોક કરે પિાકારને. - એટલે કેઈ હાથી લઈને આવે છે, કોઈ જાતિવંત અશ્વને સ્વીકાર કરવાની વિનંતી કરે છે. તો કઈ મણિમુક્તાના થાળ લાંબા કરે છે, ૫. નિર્મોહી નાથ તો તે બધા પર નજર ફેરવી કરીને આગળ નીકળી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ 1_11ake 22OWLEDGEDGE & 0 .1.1 લાકા પ્રભુતા આવા અનેક પ્રકારી ભર્યા ધરે છે અને લવા વિનવે છે. For Personal and Private Use Only Jain Educationa International Page #243 -------------------------------------------------------------------------- ________________ HICH AAAAAAAAAAAAAAA er કેટલાક પ્રભુભક્તોને વિચાર રસ્ફુર્યો કે પ્રભુએ ઘણા દિવસથી સ્નાન નથી કર્યુ. એટલે તેમને પાણીને ખપ હશે. એમ વિચારીને તેઓ પ્રભુને વિનવે છે. • હે પ્રભુ! ! પધારા અમારે ત્યાં સ્નાન માટે શિતળ, સુત્રાસિત જળ તૈયાર છે.’ પણ આ શું? પ્રભુ તા શરીરની કાઈ માગણીને તાબે થયા સિવાય પુ:ન આગળ વધી જાય છે. જેમ દિવસે જાય છે તેમ લાકમાં અધિક ચિંતા-દુઃખ ગમગીની ફેલાય છે. કોઈ પુષ્પમાળાઓ લઇને પ્રભુ સન્મુખ જાય છે તે કોઈ લક્ષપાર્ક તેલના ઘડા સાથે, પણ પ્રભુ તા નિમેષ નયને આગળ વધી જાય છે. તેમાંથી કોઈ ચીજ માટે કરમાય ધરતા નથી. પ્રભુ,વગર ગોચરીએ વિચરી રહ્યા છે. દિવસેાને મહિના વિત્યા, તેમના વદન પરના સમતાભાવ ભલભલાને અચંબામાં નાખી દે છે. ગોચરી ન મળ્યાના વિષાદની આછી એક રેખા પણ ત્યાં જોવા મળતી નથી. પ્રત્યેક પળે, જે અદ્ભુત સમતાનું પ્રભુ સહુને દન કરાવે છે. તેની ભારાભાર પ્રશ'સા ઠેર ઠેર થવા લાગી. Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને ફક્ત એક મિનિટ માટે મૌન છેડીને પ્રભુ જે “ફલાણે આહાર એટલું બોલી દે તે તેમના ઉપવાસનું પારણું થઈ જાય. પણ આ તો તીર્થકર પરમાત્મા ! ધર્મતીથને પ્રવર્ભાવનારા પરમપુરૂષ! પ્રકૃતિના પ્રધાનમંત્રી! વિશ્વહિતના રખેવાળ ! ન તો એ મર્યાદા તેડે ન દેહમુચ્છ એમને દેહ સાથે જોડે, પરમસ્વરૂપની ઉપાસનામાં સ્વભાવે શુરા સ્વામી ગોચરી વિના દિવસો વીતાવવા લાગ્યા, તે કાળના ભેળા લોકે, પ્રભુને શું વહેરાય તે ન સમજી શક્યા તે ન જ સમજી શક્યા. આ રીતે, આખું એક વર્ષ પસાર થઈ ગયું, અન્ન-જળી વગર એક વર્ષ અને ૪૦ દિવસ એટલે ૪૦૦ દિવસ થયા. મામુલી વાત ન ગણાય. અને છતાં એ જ સમતારૂપી ચાંદની ચોપાસ ચળકી રહી છે. પ્રભુનું ગોજપુર (હરિતપુર માં આગમન સૂઝતા આહારના અભાવે, ઉપવાસ પર ઉપવાસ કરતા શ્રી ગષભદેવ પ્રભુ, આર્ય-અનાય અનેક દેશોમાં અપ્રમત્તપણે વિચારી રહ્યા છે. - વિહારમાં એક દિવસ પ્રભુના અતાગ હૃદયસમંદરમાં વિચારને શુદ્ધ તરંગ જા. Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ મહિમા (90990) SS એમ કે, દીવા જેમ તેલથી જલતા રહે છે, વૃક્ષા પાણી વડે લીલાંછમ રહે છે, તેમ માનવપ્રાણીઓના શરીરા આહારથી જ ટકી રહે છે. તે આહાર દોષરહિત હૈાય તા જ મુનિએથી વહેારી શકાય. વીતી ચુકેલા દિવસેાની જેમ, હજી મારૂ શરીર તેા આહાર વિના પણ ટકશે, પરંતુ જેમ ચાર હજાર મુનિએ ટકી ન શક્યા અને તાપસ બની ગયા, તેમ બીજા પણ મુનિએ ભવિષ્યમાં આહાર વિના સ્વસ્થતા ખાશે અને ચારિત્રને ભ’ગ કરો.’ શુદ્ધૃ આ વિચાર-તરંગે પ્રભુને ગજપુર નગર પ્રતિ વિહાર કરવાને પ્રેર્યા અને સારાસારના જ્ઞાત પ્રભુ, ક્રમશઃ વિહાર કરતા ગજપુર આવી પહેોંચ્યા. શ્રેયાંસકુમારને આવેલુ' સ્વપ્ન નયનરમ્ય આ નગરમાં, પ્રભુના પુત્ર બાહુઅવિના પુત્ર સામપ્રભ રાજા રાજ્ય કરતા હતા. તેમના પુત્રનું નામ શ્રેયાંસકુમાર, પ્રભુ ગજપુર નગરમાં પધાર્યાં તે જ રાતે, આ શ્રેયાંસકુમારને એક સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં તેણે “ચારે તરફથી કઈક શ્યામ પડી ગએલા સુવર્ણગિરિ-મેરૂને દૂધ ભરેલ અનેક ઘડાઓના સિચન વડે પેાતે ઉજજવળ બનાવી રહ્યો છે. તે દશ્ય જોયું. Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૭૮ (9) 599) અખાત્રીજના M જે રાત્રે શ્રેયાંસકુમારને આ સ્ત્રપ્ન આવ્યું, તે જ રાત્રે ગજપુરમાં રહેલા સુબુદ્ધિ શૈકને એવુ સ્વપ્ન આવ્યું કે, “ સૂર્યÖમાંથી છૂટા પડી ગયેલા હારા કિરણાને, શ્રેયાંસકુમારે પુનઃ સૂર્ય'માં સ્થાપન ર્યાં, તેથી તે સૂ અધિક દીપવા લાગ્યા.’ અને તેજ રાત્રે સામપ્રભ રાજાને એવુ· સ્વપ્ન આવ્યું, કે, “ અનેક શત્રુ રાજાઓ વડે બરાબર ઘેરાઈ ગએલા એક રાજાને પેાતાના પુત્ર શ્રેયાંસકુમારે ઘણી સહાય કરી અને શત્રુ રાજાઓને હરાવીને ભગાડી મૂકયા.” ગભીર અના સૂચક આ ત્રણ સ્વપ્નના અ ઉકેલવા માટે બીજા દિવસે પ્રભાતે રાજા સોમપ્રભ યુવરાજ શ્રેયાંસકુમાર તથા સુબુદ્ધિ શેઠ રાજસભામાં ભેગા થયા, એકબીજાએ એકબીજાનાં સ્વપ્ન એકબીજાને કહ્યાં. પછી તેના પર એ ત્રણેય ગંભીર વિચાર કરવા લાગ્યા, તે કાળમાં સ્વપ્નપાઠકે। હતા નહિ એટલે રાજા, કુમાર તેમ જ શર્ટ સાથે મળી, વિચાર કરીને એ ભાવ વ્યક્ત કર્યાં કે, “આ ત્રણેય સ્વપ્નમાં કેન્દ્ર સ્થાને શ્રેયાંસકુમાર છે એટલે શ્રેયાંસકુમારના હાથે જરૂર કોઈ મંગળકા થશે તે નિવિવાદ હકીકત છે. એ કામ કેટલા દિવસમાં થશે અને તેનું સ્વરૂપ કેવુ' હશે, તે તેએ નક્કી ન કરી શક્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ મહિમા HD સ્વપ્નાંના સ્વસ્થાને ગયા. વૈશાખ સુઃ જતી રાતતાં આ ત્રણેય સ્વપ્નાં કૈટવાં બધાં સૂચક ગણાય ? આ રીતના અર્થ ઘટાવીને સહુ ઊગ્યુ· પ્રભાત અખાત્રીજ ઉગ્યુ” સેહામ ગુ· પ્રભાત, વૈશાખ સુદ ત્રીજનું, સુ: ખી ગજપુરના નગરના બહારના પ્રદે શમાં ધ્યાનમગ્ન રહેલા પ્રભુએ નગરમાં ‘પગલાં’ કર્યાં. વગર જાહેરાતે મુખારવિંદના દર્શન માત્રથી, લાકે જાણી ગયા કે, ‘આ લોકોત્તર પુરુષ છે.” એવામાં કેટલાક પરિચિતા બેલી ઉઠયા છે, • આ તો ભગવાન ઋષભદેવ છે. આપણા દાદા.’ પ્રભુ પેાતાના નગરમાં પધાર્યા છે. એ સમાચાર મળતાં જ નાના-મેાટા સહુ હર્ષભીના હૈયે પ્રભુના દર્શન માટે દોડી આવ્યા. આવીને જુએ છે તે પ્રભુ વૃષભની ચાલે ચાલ્યા આવે છે, નથી કયાંય પ્રમાદને સ્થાન, નથી સંભળાતુ' ચંચળતાનું ગાન ! • આજે પ્રભુને એક વર્ષ અને ઉપર ૪૦ દિવસના ઉપવાસના ચાળીસમા દિવસ છે. એ હકીક્તના ખ્યાલ હાજર રહેલા પૈકી કાઇને નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Lo baWaaaaaaaa 4wcalerat. છતાં પ્રભુની કંચનવણી કાયાની કૃશતાએ તે દરેકને ચિંતાતુર બનાવ્યા. તેમને થયું. પૃથ્વીના પતિ પતે. રાજચિન્ડ વિના ખુલ્લા માથે અને ઉઘાડા પગે, સાવ એકાકી, રાજમાર્ગ પર કેમ ચાલતા હશે ભલા? પ્રભુની પ્રશાત મુખમુદ્રા, ગંભીર ચાલ અને અપલક દષ્ટિ એ ત્રણેયના અજબ પ્રભાવથી આર્પાએલા લેકે પ્રભુને વિંટળાઈ જઈને વિનવવા લાગ્યા કે, “અમારે ઘેર પધારી અમને પાવન કરો.' જોતજોતામાં આખા રાજમાર્ગ જનમેદની વડે ઉભરાવા લાગ્યો. “ઈરિયા સમિતિ સાચવીને પ્રભુ એક પછી એક કદમ ભરે છે. છતાં ક્યાંય નિર્દોષ આહાર તેમજ તેને વહેરાવનારે દેખાતો નથી. એકે આગળ વધીને પ્રભુને અરજ કરી, પધારે પૃથ્વીપતિ! આપના સ્નાનની સઘળી ઉત્તમ સામગ્રી મારે ત્યાં તૌયાર છે. પણ પ્રભુ એમ થેડા જ અટકે તેમ હતા. પ્રભુ આગળ વધ્યા તે જોઈને બીજો એક ભાવિક તેમના ચરણોમાં પડીને વિનવણું કરવા લાગ્યું કે, “આપ તે શણગારેલા હાથી ઉપર શેલે હાથી તૈયાર છે પધારે છે? Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ મહિમા ૮૧ - ત્રીજો કહે, જાતિવંત અશ્વ પર આરૂઢ થાઓ ! આમ, એક પછી એક ભાવિકે આવતા જાય છે અને કંઈ ને કંઈ લેવાને આગ્રહ પ્રભુને કરતા જાય છે. પણ પ્રભુ તે તેમાંથી કાંઈ જ લેતા નથી. તે કાળના સરળ અને ભેળા માણસે એ પણ સમજતા નથી કે જે વરતુઓ તેઓ પ્રભુને આપી રહ્યા છે તે બધી વસ્તુઓને તો પ્રભુએ દીક્ષા કાળે સ્વેચ્છાએ ત્યાગ કરેલ છે. પ્રભુની પ્રભુતાને મણિ-માણેક તેમજ અશ્વગજાદિ સાથે કઈ જ સંબંધ હોતો નથી. પ્રબળ પુણ્યશાળી શ્રેયાંસકુમાર રાતના સ્વપ્નનો અર્થ વિચારતા શ્રેયાંસકુમાર પોતાના રાજમહેલમાં બેઠા છે તેવામાં રાજમાર્ગો પરથી આવતા હર્ષનાદેએ તેમના વિચારમાં ભંગ પાડ. મેટો આ હર્ષનાદ કયા કારણસર થઈ રહ્યો છે, તેની તાબડતોબ તપાસ કરી લાવવાની આજ્ઞા શ્રેયાંસકુમારે પિતાના સેવકને કરી. બધી તપાસ કરી, સાચી માહિતી મેળવીને સેવક પાછો ફર્યો અને વિનિતભાવે જણાવ્યું કે, “એક કાળના આપના પિતામહ અને આજે ચાર જ્ઞાનના સ્વામી શ્રી ઋષભદેવ પ્રભુએ આપણું નગરમાં પગલાં કર્યા છે તેના વર્ષમાં માણસે આ કેરલાહલ કરી રહ્યા છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૮૨ (PDPHWÆ અખાત્રીજના પ્રભુ ! વહાલા સ્વામી! એક કાળના પ્રપિતામહ-દાદા મારા નગરમાં અહો !! આ હું શું સાંભળુ છુ'? ધિક્કાર હા મને કે હજી સુધી હું અહી ખેો છું. ધન્ય હા એ નગરવાસીઓને કે જેમણે પ્રભુના દર્શનથી પેાતાના નેત્રાને સાર્થક કર્યાં છે. આવી ઉચ્ચ ભાવનામાં તરમાળ શ્રી શ્રેયાંસકુમાર તરત દોડયા પ્રભુના દર્શીને, આનંદનુ એવુ મેાજુ તેમના રામે-રામે ફરી વળ્યું કે ન રહ્યું તેમને જોડા પહેરવાનું ભાન કે ન રહ્યું માથે યુવરાજના મુગટને ધારણ કરવાનું ભાન. એક શ્વાસમાં ઊચા રાજમહેલના પગથિયાં ઉતરી, ધનુષ્યમાંથી છુટેલા તીરની જેમ તેઆ પ્રભુ પાસે જઈ પહેોંચ્યા. વૃષભની ચાલે ચાલતા પ્રભુના તેજમાં શ્રેયાંસ કુમાર ખવાઈ ગયા. તેમની આંખે આનંદના અશ્રુ વડે છલકાઈ ગઈ, ઢાડીને તેએ પ્રભુના ચરણમાં ઝુકી પડયા. છતાં પ્રભુ નિષ્કપ છે, અડાલ છે મોન છે. પ્રભુના મુખ તરફ, ધારી-ધારીને જોઈ રહેલા શ્રેયાંસકુમારને એવા વિચાર આવ્યા કે, ‘ આ વેષ મેં ક્યાંક ખેંચે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ મહિમા (0) ઈઈઈક્રો USSDાં ૮૩ . આ વિચારમાંથી, ઉહાપોહનું વલેણું તેમના હૈિયામાં શરૂ થયું. તેમાંથી ધ્યાન જાણ્યું. સાંપ્રત કાળને પડદે ખસી ગયે અને તેમને જાતિસમરણું જ્ઞાન થયું. એ જ્ઞાનના પ્રકાશમાં તેમણે પ્રત્યક્ષપણે એ જોઈ લીધું કે જેમને ભગવાન શ્રી કષભદેવ સાથે, પૂર્વના કેટલા ભવેના ભૂતકાળનો સંબંધ છે. જાણે ફિલ્મ રૂપે એ પિતાને ભાસ થયો. આ ભવ સુધી અકબંધ રીતે ખેંચાએલે પૂવ ના ભના સંબંધને ભાર તેમને હૈયે પેદા કરી ગયે પ્રબળ ઝંકાર અને તેમાંથી તેણે જાણી લીધું કે, પ્રભુને આજે કયા પ્રદાર્થની જરૂર છે, અથવા તે કર્યો પદાર્થ વહેરાવાય છે તે પ્રભુ સ્વીકારે. પ્રભુને શરીર ટકાવવા માટે એષણીય શુદ્ધ આહારની જરૂર છે, એ વાત જાતિસ્મરણજ્ઞાન વડે સ્પષ્ટ થતાં, એક વર્ષ અને ચાળીસ દિવસના ઉપવાસી પ્રભુને પોતે પારણુ કરાવી શકશે. એ વિચાર માત્રથી શ્રેયાંસકુમાર હર્ષઘેલા બની ગયા. પ્રભુએ પારણું કર્યું લાખેણી વૈશાખ સુદ ત્રીજને પ્રથમ પ્રહર પૂરે થયે. વણથંભ્યો સમય આગળ વધવા માંડ મધ્યાહૂન થયું હતું, વૈશાખી સૂર્ય પણ તીખાશ વરસાવવા લાગ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જીજી અખાત્રીજને પ્રભુની ચામેર,બેચેન પ્રજાજનાની ભારે ભીડ જામી છે. મૂળ સ્થિતિમાં પાછા આર્થીને શ્રેયાંસકુમાર પ્રભુની છાયામાં ચાલી રહ્યા છે. વિકરાળ કાળ પણ જેમની ફાળને આંબી ન શકે એવા ઉપયાગમાં પ્રભુ એકાકાર છે. ખરાખર આ ટાણે, કાંઇક ભાગ્યશાળીએ શેરડીના તાજા રસથી ભરેલા ઘડાએ લાવીને શ્રેયાંસકુમારને ભેટ આપ્યા. પેાતાને ભેટ મળેલા ઘડાઓમાં શેરડીને તાજો રસ છે.” એ જાણતાંની સાથેજ શ્રેયાંસકુમાર ના મનના માર ટહુકી ઊઠયા. મારા પ્રભુ આ નિર્દોષ રસ વહારશે એટલે શ્રેયાંસકુમારે બે હાથ જોડીને પ્રભુને વિનતી કરી કે, ‘ભગવન! શેરડીના આ શુદ્દે રસ વહેારવાના અનુગ્રહ આપ સુજ ર્ક પર કરા. સળંગ એક વર્ષ અને ચાળીસ દિવસના ઉપવાસી પ્રભુને પણ તે રસ ક૨ે તેવા જ છે, તેમ જ્ઞાનથી જાણીને, તે વહેારવા માટે પેાતાના એ હાથ ભેગાં કરીને કરપાત્ર બનાવીને શ્રેયાંસકુમાર તરફ લંબાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ મહિમા (9099090990) ૮૫ શ્રેયાંસકુમારના હ` માતા નથી. રસના ઘડા તે માંડ માંડ પ્રભુજીના ખાખામાં વાળી શકે છે. હ ભીનાં લેાચનમાંથી અશ્રુ રસમાં ન ટપકી જાય તેની કાળજી તેને પરેશાન કરી રહી છે, છતાં પ્રભુની કૃપાના પ્રભાવે સંયમ જાળવીને તે એક પછી એક ઘડામાંના રસ પ્રભુને વહેારાવે છે. પ્રત્યેક શ્રી તીર્થંકર પરમાત્માના એવા અતિશય-અદ્વિતીય કાઇટના પ્રભાવ હોય છે કે તેમના કરપાત્ર-ખાબામાં જે રસ યા પ્રવાહી નાખવામાં શ્રેયાંસકુમાર પ્રભુને ઇક્ષુરસ વહેરાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૮૬ YYYY અખાત્રીજને 9 આવે તેમાંથી એક ટીપુ પણ નીચે ન જ પડે. હા, તેની શિખા ઉર્ધ્વ ભાગે વધે તે મને પણ તેમના સંગ પામીને કોઈ પદાર્થ પણ અાગામી ન બને. એટલે કે પ્રભુજીના હાથમાંથી એક પણ ટીપુ નીચે ન જ પડે. શ્રેયાંસકુમાર સીધી ધારે. ચઢતા પરિણામે, એક પછી એક ઘડા પ્રભુને વહેારાવે છે તે રસનું પાન કરીને પ્રભુ, તપના તાપે તપેલી પેાતાના શરીરની સાતે ધાતુઓને શાન્ત કરી. પારણું" કર્યુ. શ્રી તીર્થંકર પરમાત્માને જન્મથી જ જે ચાર અતિશયા હાય છે તે પૈકી એક તે “દેખે ન આહાર-નિહાર ચચક્ષુ ધણી.” મતલબ કે ચમ ચક્ષુવાળા કોઈ પ્રભુના આહાર અને નિહારને જોઈ ન શકે. એટલે શ્રેયાંસકુમારે વહેારાવેલા શેરડીના તાજા રસના એકસેસ ને આઝ ઘડામાંના નિર્દોષ રસ પ્રભુજીએ વાપર્યાં ખરા, પણ તે ત્યાં ઊભેલા માણસે પૈકી કોઈ એક માણુસ પણ જોઈ ન શકયા. સુપાત્ર દાનનેા પ્રભાવ પ્રભુના લખાતા જતા તપથી ચિંતિત દેવાએ પ્રભુના પારણાના સમાચાર અવધિ જ્ઞાનના પ્રભાવે Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ મહિમા HD જી) ૮૭ જાણીને પેાતાના હર્ષી વ્યક્ત કરવા માટે દેવદુભિના નાદ કર્યાં. · ચિત્ત, વિત્ત અને પાત્ર ન્યાયને સુભગ જે સમન્વય પ્રભુના પારણામાં થયા, તેનાથી રામાંચિત થએલા શ્રેયાંસકુમારના આવાસમાં દેવએ રત્નસુવર્ણ અને પુષ્પા આદિની વૃષ્ટિ કરી, ઉત્તમ ભાવથી છલકાતુ· ચિત્ત હાય, હાથમાં ઉત્તમ પદાર્થ હોય અને તે પદાર્થ ગ્રહણ કરનારા આત્મા પણ ઉત્તમ કાર્ટિના હાય ત્યારે ઉકત ન્યાયને સુભગ સમન્વય થયા કહેવાય. સુપાત્રદાનના પ્રગટ મહિમાની જાણે ઉજવણી કરતા હોય તેમ દેવાએ, પ્રભુના ચરણ કમળના સ્પર્શથી પાવન થએલી પૃથ્વીને પુષ્પા વડે અભિષેક કર્યાં, મતલબ કે તેમણે તે ભૂમિ પર પ`ચવ ના પુષ્પાની વૃષ્ટિ કરી, દુન્દુભિનાદ, રત્નવ્રુષ્ટિ તેમજ પુષ્પવૃષ્ટિથી પણ પૂરા નહિ સ’તેાષાએલા દેવાએ, દેવલાકના સર્વોત્તમ પુષ્પાના રસથી સુવાસિત કરેલું હોય એવુ સુગધીદાર જળ આખા હસ્તીનાપુરમાં વરસાવ્યુ, જાણે આટલુ' પણ આછુ હોય તેમ દેવાએ ર'ગબેરગી રેશમી વસ્ત્રોની વર્ષા વડે હસ્તીનાપુરની ભૂમિને આચ્છાદિત કરી દીધી. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ 16 000000000000 2491aloval સુપાત્રદાનના પ્રબળ પ્રભાવને પ્રગટ અંજલિરૂપે દેવતાઓએ “અહેદાન ! અહેદાન !' ના નાદ વડે વાતાવરણને આંદલિત કરી દીધું. પ્રભુને પારણું કરાવનાર શ્રેયાંસકુમારને યશ દિદિગંતમાં ફેલાઈ ગયે. તેમના મહાભાગ્યની ભૂરિ-ભૂરિ અનુમોદના સહુ કરવા લાગ્યા. પવિત્ર અને પ્રાણવંતી જે ભૂમિ ઉપર પ્રભુજીએ પારણું કર્યું હતું, તે ભૂમિ પ્રભુજીના ચરણ કમળના સ્પર્શ વડે આધક પવિત્ર તેમજ પ્રાણવંતી બની ગએલી હોઈને કઈ દુષિત ન કરે તેમ જ પ્રભુજીના પારણની સ્મૃતિ ચિરંજીવ રહે તે આશયથી શ્રી શ્રેયાંસકુમારે ત્યાં તરત જ રત્નમય પીઠએટલે ચણ. આ પ્રમાણે આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતે, આ ભરતક્ષેત્રમાં, સુપાત્ર દાનનો મંગલ પ્રારંભ, પ્રભુના પ્રપૌત્ર શ્રેયાંસકુમારના હાથે થયો. જે ધન્યાતિધન્ય દિવસે શ્રી ષભદેવ સ્વામીએ શેરડીને તાજો નિર્દોષ રસ વહોરીને શ્રેયાંસ કુમારને બડભાગી બનાવ્યું, તે હતે વૈશાખ સુદ ત્રીજને દિવસ. તે દિવસ પણ પ્રભુજીના દીર્ઘ કાળના તપના પારણું સાથે સંકળાઈને “અક્ષય બિરુદને પાત્ર બની ગયો અને ત્યારથી તે દિવસ, Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ મહિમા 90999 YYYYYY ૮૯ આપણે ત્યાં અક્ષય ' યાને ‘અખાત્રીજ ના નામે પકાવા લાગ્યા. પ્રભુએ એક વર્ષ અને ચાળીસ દિવસના સળંગ ઉપવાસના તપનું પારણુ હસ્તીનાપુરમાંî કરેલું એટલે આજે પણ ‘વરસી તપ (વાર્ષિક તપ) કરનારા અનેક તપસ્વી પુણ્યાત્માએ શ્રી હસ્તીનાપુર મહાતીમાં જઇને પેાતાના તપનુ પારણુ શેરડીના નિર્દોષ રસથી કરે છે. જ્યારે વરસીતપ કરનારા માંજા અનેક પુણ્યાત્માએ શ્રી ઋષભદેવ પ્રભુ જ્યાં પૂત્ર નવ્વાણું વાર સમેાસા હતા તેમજ જે સાચાંગી શીખરે મૂળનાયકજી તરીકે આજે ખીરાજે છે. તે શત્રુજય મહાતીર્થ જાય છે. અને વિધિ બહુમાનપૂર્વક પ્રભુજીને જુહારીને ચઢતે પરીણામે પેાતાના તપનું પારણ કરે છે. પ્રભુ શ્રી ઋષભદેવજીના તપ અને પારણા સાથે શરૂ થએલા આ અક્ષય તૃતિયા પની વિધિ-નિષ્ઠાપૂર્વકની આરાધના અક્ષય સુખને આપનારી થાય છે. ધન્ય હો આ તેથીના પ્રશ્નકાને! ધન્ય હૈ। આ તિથિની વિધિ-નિષ્ઠાપૂર્વ કે ૧ હસ્તિનાપુર દિલ્હી પાસે આવ્યું ત્યાં હાલ પણ પ્રભુજીની પાદુકા વિદ્યમાન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો આરાધના કરનારા અને વંદન હો આ તિથીના આરાધકની અનુમોદના કરનારાઓને ! પારણુ વખતે થએલ વૃષ્ટિથી અને પ્રભુના પારણાથી વિસ્મય પામેલા રાજા તથા નગરલેકે પણ શ્રેયાંસકુમારની પાછળ તેમના આવાસે આવ્યા. પ્રભુના પારણની વાત સાંભળી કછ મહાકદિક તાપસે પણ ત્યાં આવ્યા. તે સઘળા શ્રેયાંસકુમારને કહેવા લાગ્યા કે “હે કુમાર ! તમે ધન્ય છે, મનુષ્યમાં શિરોમણિ છે. કારણ કે અમે પ્રભુને સર્વસ્વ આપતા હતા પણ પ્રભુ તે લેતા નહોતા અને તમે આપેલો શેરડીને રસ પણ પ્રભુએ સ્વીકાર્યો. વસ્તુ ગ્રહણની વાત તે દુર રહી, પરંતુ અમારી સાથે પ્રભુ બેલ્યા પણ નથી. પહેલાં તે પ્રભુએ અનેક લાખ પૂર્વી સુધી પુત્રની જેમ આપણું પાલન કર્યું અને અત્યારે તે જાણે આપણને ઓળખતા પણ ન હોય તેમ વર્તે છે. તેનું શું કારણ?” શ્રેયાંસકુમાર પ્રભુનું સ્વરૂપ લોકોને સમજાવે છે. કે ચાંસકુમારે કહ્યું કે “તમે એમ બોલે નહિ. પહેલાં તે પ્રભુ પરિગ્રહીસંસારી હતા, પરંતુ હાલ તે પ્રભુ અપરિગ્રહી–ત્યાગી છે, તેથી કાંઈ પણ સાથે રાખતા નથી. હાલમાં પ્રભુ સંસાર સમુદ્રમાંથી બહાર નીકળી જવાની ઈચ્છાવાળા છે, તેથી સઘળાં પાપ કાને ત્યાગ કર્યો છે, જેને ભેગની ઈચ્છા હોય તે સ્નાન, અંગરાગ, અલંકાર, Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ મહિમા PHY P) ૯૧ વસ્ત્રો વગેરે ગ્રહણ કરે પરંતુ સ્વામી તે વિરક્ત-વૈરાગ્ય દશામાં વર્તે છે, તેથી તે વસ્તુએ શા માટે લે? જે કામદેવથી જિતાયેા હાય તે કન્યાએ ગ્રહુણ કરે, પરંતુ જેણે કામને જિત્યેા છે તે કન્યાએ કેમ લે ? જે હિંસક હોય તે ક્લાદિક ગ્રણ કરે પ્રભુ તા સ જીવને અભય આપનાર છે તે સજીવ ફુલ કુલાર્દિક કેમ ગ્રહણ કરે સર્વ જીવે! પ્રત્યે દયાવાળા ભગવાન તે એષણીય (શુદ્ધ) અને કલ્પનીય આહારનેજ ગ્રહણ કરે છે, પરંતુ આપણે ભેાળા હેાવાથી તે વાત સમજ્યા નહિ.” આ પ્રમાણેનાં શ્રેયાંસકુમારના વચન સાંભળી લેાકા તેમને પૂછવા લાગ્યા કે ભગવાને આપણને શિલ્પ કળા વગેરે ઘણું શીખવ્યું છે, પર ંતુ આ દાન આપવાની વાત તા ભગવાને આપણને કોઈ વખતે જણાવી નહાતી, તે તમે દાન આપવાનુ કયાંથી જાણ્યું ? શ્રેયાંસકુમારે દાન આપવાનુ` શાથી જાણ્યુ તે સમજાવે છે. લેાકેાને જવાબ આપતાં શ્રેયાંસકુમારે જણાવ્યું કે ભગવંતના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્ન થયું. તેથી હું આડે ભવ સુધી આ પ્રભુની સાથે દેવ મનુષ્ય ભવમાં ભમ્યો છું તે બધું મેં પ્રત્યક્ષ આજે જોયું, અને તેથી પ્રભુને કયું દાન ઉચિત-આપવા ચેગ્ય છે તે મે જાણ્યું.’’ For Personal and Private Use Only Jain Educationa International Page #260 -------------------------------------------------------------------------- ________________ ૯ર થઈ છે. એઈઈઈ અખાત્રીજનો શ્રેયાંસકુમાર અને પ્રભુને આઠ ભાવોને સંબંધ. પ્રભુને ધન સાર્થવાહના ભવમાં પ્રથમ સમકિત પ્રાપ્તિ થઈ, ત્યારથી તેરમે ભાવે પ્રભુ તીર્થકર થઈને મે જશે. તેમાં પ્રભુ પાંચમા ભવે ઈશાન દેવલોકમાં શ્રીપ્રભનામે વિમાનમાં લલિતાંગ નામે દેવ હતા. તે વખતે હું તેમની સ્વયંપ્રભા નામે દેવી રૂપે હતી. આ અમારા નવ ભવના સંબંધમાં પહેલે ભવ હતો. ૧ બીજા ભવમાં લલિતાંગ દેવ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વજંઘ (વાયર) નામે રાજા થયા. અને હું તેમની શ્રીમતી નામે રાણી થઈ. ૨ ત્રીજા ભવમાં અમે બંને ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલિક થયા. ૩ ચોથા ભાવમાં અમે બંને એ ધર્મ દેવલોકમાં મિત્ર દેવપણે ઉત્પન્ન થયા ૪ પાંચમા ભાવમાં પ્રભુ સૌધર્મ દેવલોકમાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં છવાનંદ નામે વૈદ્ય થયા. અને હું પણ તેજ નગરમાં કેશવ નામે શ્રેષ્ઠિ પુત્ર થશે. ૫. - છઠ્ઠા ભવમાં અમે બંને અશ્રુત નામના બારમાં દેવલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળા સામાનિક દેવ થયા, ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ HEH QO000000000000 <3 સાતમા ભાવમાં જંબુકીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતીવિજ્યમાં પુંડરીકિણ નામની નગરીમાં પ્રભુ વસેન નામના રાજાના વનાભ નામે ચક્રવતી પુત્ર થયા, અને હું તેમને સુયશા નામે સારથિ થયે. આ સાતમા ભવમાં વાસેન રાજા ચકવતી હતા. તેમજ તીર્થંકર પણ થયા હતા. તે તીર્થંકરપણે વિચરતા હતા ત્યારે વનાભ ચક્રવતીએ તેમના પિતા શ્રી વજન તીર્થંકર પાસે ચારિત્ર લીધું હતું, તે વખતે મેં પણ તેઓની સાથે ચારિત્ર લીધું હતું, તે વખતે કહેલું કે આ વનાભ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થકર થવાના છે. આ બધું સ્વરૂપ મેં જાતિમરણ જ્ઞાનથી જોયું. તેથી પ્રભુને કયા આહારની જરૂર છે તે મેં આજે પ્રભુને દેખીને અહિં જાણ્યું. નહિ તે હું પણ તમારી જેમ આ વાત જાણ નહે. ૭ - આઠમા ભવમાં અમે બંને સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તરવાસી વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ૮ નવમા ભાવમાં સર્વાર્થસિદ્ધથી ચ્યવીને પ્રભુ હષભદેવ થયા અને હું તેમને પ્રપૌત્ર શ્રેયાંસકુમાર થયે. ૯ શ્રેયાંસકુમારે કહેલું સ્વપ્ન ફળ. વળી ગઈ રાત્રે મને, મારા પિતાને તથા સુબુદ્ધિ શેઠને સ્વપ્ન આવેલું તેનું મને આ સુપાત્રદાનરૂપે પ્રત્યક્ષ ફળ મળ્યું છે. મેં સ્વપ્નમાં “શ્યામ થએલા મેગિરિને દુધથી સિંચન કરી ઉવલ કર્યો એવું જોયું હતું. તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ex AAAAAAAAAAAAA 34741 alloral તપથી કૃશ થયેલા ભગવંતને ઈશુરસથી મેં પારણું કરાવ્યું. મારા પિતાજીએ સ્વપ્નમાં જે “રાજાને શત્રુ સાથે લડતા જોયા” તે પ્રભુ પિતે. તેમને મેં સહાય કરી એવું પિતાજીએ જોયું હતું.’ તે પારણું કરાવીને પ્રભુને પરીષહાદિ શત્રુઓને જીતવામાં સહાય કરી એમ જાણવું. સુબુદ્ધિ શેઠે સ્વપ્નમાં “સૂર્યમંડળમાંથી ખરી ગએલા હજાર કિરણને મેં પાછા સૂર્યમાં સ્થાપન કર્યા એવું જોયું હતું. તેને ભાવાર્થ એ કે સ્વામિનું હજાર કિરણ યુકત કેવલજ્ઞાન આ આહારના અંતરાયથી દુર રહેલું તે મેં પારણું કરાવી તેમની સાથે જોડી દીધું. શ્રેયાંસકુમારે કહેલી હકીકત સાંભળી સી ખૂબ જ આનંદિત થતાં સ્વસ્થાને ગયા. ત્યારપછી કેટલાક વર્ષો પછી પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ શ્રેયાંસકુમાર પણ પ્રભુ પાસે ચારિત્ર લઈને તેજ ભવમાં મોક્ષે ગયા. પ્રભુને એક વર્ષ સુધી આહાર કેમ મ નહિ? પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તે કર્મ ભેગવ્યા સિવાય છુટકે કઈને થતું નથી. કેટલાક ભો પહેલાં ભગવાનના જીવે માર્ગમાં થઈને જતા ખેતરમાં ધાન્યનું ખળું જોયું. ધાન્યના ખળામાં ફરતા બળદો ધાન્ય ખાઈ જતા હતા, બળદને ધાન્ય ખાતા રોકવાને ખેડુતે તેમને મારતા હતા. આ જોઈને દયાભાવે તેમણે પ્રભુના જીવે) કહ્યું કે, “અરે મુખ! તમને બળદોના મુખે શીકું બાંધતાં આવડતું નથી ? બળદેને મોઢે શીકું બાંધે એટલે તેઓ ધાન્ય ખાઈ શકશે નહિ.” Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૯૫ ખેડુતેએ કહ્યું કે “અમને શીકું બાંધતાં આવડતું નથી. તે વખતે પ્રભુના આવે તે પાછલા ભવમાં ત્યાં ઊભા રહીને પિતાના હાથે શીકું બનાવી તે બાંધવાને ઉપદેશ કર્યો. કામ થયે શકું છોડવા બાબત કહયું નહિ. શીકું બાંધેલ નહિ છોડવાથી બળદ એ ત્રણ સાઠ નીસાસા નાખ્યા. આ વખતે ભગવાને બાંધેલું અંતરાય કર્મ પ્રભુએ દીક્ષા લીધી ત્યાર પછી ઉદયમાં આવ્યું, તેથી ભગવાનને આહાર માટે ફરવા છતાં એક વર્ષ સુધી આહાર મળે નહિ બાંધેલું કર્મ કેઈને છેડતું નથી. * આ હકીકતને સાર એ છે કે જીવે કર્મ બાંધતી વખતે કઈ પણ કાર્ય કરતી વખતે, ખૂબ વિચાર રાખ જોઈએ. કારણ કે કર્મ બાંધવું કે નહિ તે જીવના સ્વાધીન છે, પરંતુ બાંધેલું કામ ઉદય આવે ત્યારે પસ્તા કર નકામે છે. કારણ કે ઉદય આવેલું કમ ભગવ્યા વિના છુટકે થતું નથી. માટે કર્મ બાંધતા પહેલાં સીએ બરોબર વિચાર કરે. પ્રાસંગિક મનનીય આ પુસ્તિકા મુખ્યત્વે “અખાત્રીજના મહિમા ને અનુલક્ષીને લખાઈ છે. એટલે તેમાં ભગવાન રૂષભદેવ તથા તેઓશ્રીને પારણું કરાવનારા પ્રબળ પુણ્યશાળી શ્રેયાંસકુમારનું પુરું જીવન આલેખવાને બદલે અખાત્રીજના મહિમાને પુષ્ટ કરતી ઘટનાઓને જ ઉલ્લેખ કર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૯૬ DIDHDH) અખાત્રીજને પારણું કરીને પ્રભુજીએ હસ્તીનાપુરથી અન્યત્ર વિહાર કુરમાભ્યો અને શ્રેયાંસકુમાર પેાતાના રાજમહેલે આવ્યા. તપ વડે ચીકણાં ક્રમેૌ તપી-તપીને ખરીને પડે છે આત્મા આહાર સંજ્ઞાના વળગાડથી મુકત થાય છે. આહાર સંજ્ઞા નામશેષ જેવી થતાં જ આફ્રીની ત્રણ સંજ્ઞાએ ભય-નિદ્રા-પરિગ્રહ પણ પાતળી પડે છે અને જીવના શિવસ્વરૂપના પ્રાકટય આડેથી ખસવા માંડે છે, આહાર સંજ્ઞાનુ તપ એ શ્રેષ્ઠ મારણ છે. છ બાહ્ય પ્રકારના અને છ અભ્યંતર પ્રકારના એમ કુલ બાર પ્રકારના તપ શાસ્ત્રમાં કહ્યા છે. શ્રી જિનેશ્વરદેવના અનુયાયીનું જીવન સ થા તપ વગરનું ન હાય. નાનાં-મોટા પચ્ચકખાણ સિવાય અને ચેન ન પડે. પતિથિની આરાધના માટે તે એ થનગનતા હાય, ‘ મને ભૂખ લાગી છે’ એમ ખેલતાં અને વિચારતા જેને ધ્રાસકેા ન પડે તેની આહાર સંજ્ઞા જાડી ગણાય. ૮ મા રસત્યાગમાં છે. તપમાં છે. એ સૂત્ર જૈન માત્રના એરડા અને અંતઃકરણ પર ટંકાએલુ હોવુ જોઈએ. શાસનસ્થ કૃતા સેવા તયા પ્રાપ્તમુકમણ; શાસને મે રતિ: શુભ્રા ભવે જન્મનિ જન્મનિ ૧. મેં આ લેખની રચના વડે શાસન સેવા કરી, તેનાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયુ હોય તેનાથી ભવા ભવ મારી જૈન શાસનમાં નિમળ પ્રીતિ પ્રાપ્ત થાઓ.” * Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ 0 , ૨ = 0 0 , 0 0 આપણી હાહુલા એ તાનાને જૈનવના સંસકારો માટે નીચેના પ્રકાશના મુગાવા અને વાંચા- ચાવે ! - સચિત્ર પ્રાપ્ય પુસ્તકોની યાદી ૧ સવંત પવતક વિક્રમ ચરિત્ર પેજ ૮૦૦ ચિત્રે ૧૭૦ ૪૫ -૦૦ ૨ હિન્દી ગૌતમ પૃચ્છા સચિત્ર ૨પ-૦૦ ૩ સચિત્ર ગૌતમ પૃચ્છા ગુજરાતીમાં ૪૮ પ્રશ્નોત્તરરૂપે ૧૫-૦૦ ૪ મહારાજા પ્રિય કર સચિત્ર પ સતિ સુલસા સચિને 2 પ- 90 ૬ ઉત્તમ સ્થા સુવાસ સચિત્ર છ– ૫૦ ૭ મહા શ્રાવક આનંદ અને ૬ વાર્તાઓ ર-રે ૫ ૮ અરોકદત્ત-સાગરચંદ્ર અને ૫ વાર્તાઓ ૨- 0 0 ૯ દામકની કથા અને ૩ વાર્તાઓ ૧૦ રાજ દેવ-ભાજ દેવની વાર્તા અને ૫ વાર્તાઓ. ૧૧ શ્રેણિક મહારાજાની વાર્તા અને ૩ વાતા પર શાલિભદ્રની સચિત્ર સળ ગ લાંબી વાર્તા ૧૩ મહારાણી રોહિણી વાર્તા અને ગાલની વાત ૧૪ ધcત્ત અને ધનુશ્રીની વાર્તા અને ૩ વાર્તાઓ ૧૫ બ્ધિ રશેડની વાર્તા અને બીજી પ વાતોએ ૧૬ ચુંદનોડતી વાત બીજી ૬ વાતોએ ૨ -0 0 ૧૭ સુધીમાંથી સિહાસન યાને સુદર્શન રોડ ઉ~ 0 0 ૧૮ ચૈત્રી પુનમનો મહિમા સચિત્ર - ચિત્ર પેજ ૩૨ ૨-૦૦ ૧૯ અખાત્રીજની મહિમા ૧૬ ચિત્રા, ૯૬ પેજ 8-00 ૨૦ મેરૂ ત્રયોદશીનો મહિમા ૧૨ ચિત્ર પેજ ૩૨ ૨૧ કાર્તિક પુનમનો મહિમા ૭ ચિત્રા, પેજ ૩૨ ૨૨ મૌન એકાદશીનો મહિમા સચિત્ર | ૨ ૩ શ્રી રોહિતી તપતા મહિમા સચિત્ર કે ૨૪ પોષ દશમીના મહિમા સચિત્ર Sિ ૨૫ મંગળ કળશ સચિત્ર ૧.પ૦ 0 0 રે -0 0 0 0 , રે - {] 0 2 - 0 0 0 , | 0 છે રે - 0 0 | હ * ૨-0 0 | p છે on | o Page #266 -------------------------------------------------------------------------- ________________ : R R TS TR R o S 15 00 SER 1-0 0. 1-50 o o | o o 2 -0 | | " 6 જ ભાવિ પેઢીના આપણા વ્હાલા સંતાનને જૈનત્વના સંસ્કારો માટે નીચેના પ્રકાશનો મંગાવે અને વાંચા ઉંચાવે ! 1 મયણા અને શ્રીપાલ 144 ચિત્રો સાથે ભાગ 1-2 બે ભાગમાં 6 0 0 પાના ડેમી સાઈઝમાં મોટા ટાઈપ 25-00 2 સિરિ સિરિવાલ કહા-સીર સચિત્ર (નવે વ્યાખ્યાન) 12-0 0 3 ગોતમ પૃછા ગુજરાતી સચિત્ર પેજ 400 4. પાંચ પાંડવોને પ્રતિબધ સચિત્ર 5 જ્ઞાન પંચમી ને મહિના સચિત્ર 6 મૌન એ ક્રાદશી ને મહિમા સચિત્ર ... મેરૂ યાદશી ને મહિમા સચિત્ર 8 કાર્તિકી પુનમ નો મહિમા સચિત્ર છે, 9 ચૈત્રી પુનમ ને મહિમા સચિત્ર 10 શ્રી રોહિણી તપ નો મહિમા સચિત્ર... 11 અખાત્રીજ ને મહિમા સચિત્ર 12 સુપાત્રદાન ને મહિમા સચિત્ર | 13 શ્રી મ ગલ કલશ સચિત્ર 14 શ્રી પુણિય શ્રાવક સચિત્ર 15 ભ. નેમિનાથ અને શ્રી કૃષ્ણ સચિત્ર ... 16 બુદ્ધિવ તે અભયકુમાર સચિત્ર 17 સતિ સુલસા સચિત્ર 18 મહારાજા પ્રિયંકર સચિત્ર 19 શૂળીમાંથી સિંહાસન યાને સુદશનશેઠ સચિત્ર... 20 ઉત્તમ કથા સુવાસ સચિત્ર 14 કથા પ્રસંગે ... | 7-50 21 સત્ત્વમૃતિ શ્રીપાળ ભાગ 1-2 ચિત્ર 35 સાથે 22 સામાયિક ને મહિમા સચિત્ર 23 કઠિયારા મુનિવર સચિત્ર 24 હેમુ-વિક્રમાદિય સચિત્ર 25 ભકતામર પોકેટ સાઈઝમાં (દરેકના પોસ્ટેજ અલગ) 1-50 પ્રાતિ સ્થાન : શ્રી ખાતિ-નિરંજન-ઉતમ જૈન જ્ઞાન મંદિર હું ઠે. શેખને પાડે, ઝવેરીવાડ સામે, રીલીફ રોડ, અમદાવાદ-૧, 4- 0 1-10 1-50 1- 6 0 8 | 2 0 - | 0 0 E | 0 0 ~ -60 3-0 0 માં | 2 0 | 10-0 0 | 0-8 0 o | 0 0-80 ducational interne For Personal and Private Use Only