SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ HIGHL@000000000000000 46 પ્રભુના વિરહને સહન ન કરી શકતા પ્રભુજી જે કરે તે અમે પણ કરશું એમ વિચારીને પ્રભુજી સાથે કચ્છ--મહાકચ્છ પ્રસેનજિત વગેરે ચાર હજાર માણસે એ-પ્રભુના કુંટુંબીઓએ ભરતરાજાએ વાર્યા છતાં પણ દીક્ષા લઈ પ્રભુ સાથે ચાલી નીકળ્યા દેવતાઓ તેમને આઘા (કપડાં) લાવી આપ્યા. સાથે કચ્છ મહાકાદિક, રાજવી ચાર હજાર, ધર્મ ધુરંધર એ મુનિવરથી હારશે મંગળમાળ, ઈન્દ્રો અને દેએ પ્રભુની સ્તુતિ કરતાં જણવ્યું કે, “હે પ્રભુ! આપ સર્વે ને અભયદાન આપનારા છે. અસત્ય અને ચેારીને આપે સવથા ત્યાગ કર્યો છે. આપે સંપૂર્ણ બ્રહ્મચર્ય ગ્રહણ કર્યો છે, તેમજ પરિવહનો સર્વથા ત્યાગ કર્યો છે, માટે આપ સર્વગુણધારક થયા છે આપની સ્તુતિ કથા શબ્દોમાં કરવી? અમે આપને કોડ કેડ વાર વંદન કરીએ છીએ.' એ પ્રમાણે ભાવભીના હૈયે રસ્તુતિ કરીને ઈન્દ્રિો અને દેવે વગેરે નંદીશ્વર દ્વીપે મહત્સવ કરવા ગયા. ત્યાંથી સર્વે દેવે પોતાના સ્થાને ગયા. આ ચેથા જ્ઞાનના પ્રભાવે, સર્વ સંશી પંચેન્દ્રિય (પ્રગટ મનવાળા) ના મનના ભાવેને પ્રભુ જાણતા થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy