________________
મહિમા 8000000000000000 પ ' મહારાજ પધાર્યાની વાત જાણીને શેઠ તેમને વંદન કરવા ગયા. ત્યાં વંદન કરીને ઉચિત સ્થાને
- બેઠા,
ગુરુ મહારાજે ધર્મદેશના આપી. દેશના -- અંતે સૂરદત્ત શેઠે પૂજ્ય ગુરુ મહારાજને પૂછ્યું:
આ પોષ દશમીનું ઉઘાપન-ઉજમણું કેવી રીતે કરવું ?
શેઠને જવાબ આપતાં પૂજ્ય ગુરુ મહારાજે જણાવ્યું :
હે શેઠ! દશ ચંદરવા પૂઠીયા કરાવવા, દશ પુસ્તકે લખાવવા, દશ પુસ્તકોના બંધન કરાવવા, દશ સ્થાપનાચાર્ય મૂકવાનાં આસને એટલે ચંદન વિગેરેની ઠવણી કરાવવી, દસ જપમાળાઓ-નવકારવાળીએ દસ જિનાલય. દસ જિનબિઓ દસ દીવીઓ, દસ આરતીઓ તેમજ બીજા પણ ધમનાં જ્ઞાન, દર્શન અને રાત્રિના ઉપકરણે દસ દસ લાવીને ઉધાપન કરવું.”
એ પ્રમાણે પૂજ્ય ગુરુ મહારાજ પાસેથી વિધિ જાણુને શેઠે મટી ધામધુમથી ઉજમણું કર્યું, તેમાં મણિમય દશ જિનબિ કરાવ્યાં.
ઉજમણું કર્યા પછી કેટલાક દિવસે ધમ સ્થાનમાં પસાર થયા. પછી શેઠને આ અસાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org