SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને દિવ્ય સિંહાસન પર, રૂષભદેવે બેઠક લીધી. ચેમેર હર્ષ છવાઈ ગયે. પ્રભુની આજ્ઞા લઈ, ઈન્દ્ર તીર્થ જળથી પ્રભુને રાજ્યાભિષેક કર્યો. “આદિ પૃથ્વીપતિ આદિમ પૃથિવી વાર્થમ્) “જય ઘેાષ ઇન્દ્ર દિવ્યવસ્ત્રો, મણિમુકતા જડિત મુગટ તથા રતનાલંકાર પ્રભુજીને પહેરાવ્યા. આ રાજ્યાભિષેક વિધિ પતી ગયા પછી જી લેવા ગએલા યુગલિકે કમળના પાંદડાના પાડીઆમાં જળી લઈને આવ્યા. તેમણે જોયું તે પ્રભુને રાજ્યાભિષેક ઈજો અને દેવે દ્વારા થઈ ગયો છે. માથે મુગટ, ગળામાં હાર. રાજવંશી ષિાક એ બધું જોઈને તેમણે અભિષેક માટે લાવેલું જળ, પ્રભુના મસ્તકે ન નાખતાં, તેના વડે પ્રભુના ચરણે માં અભિષેક કર્યો. આ અભિષેકના મને વ્યકત કરતો દહે, શ્રી જિનેશ્વરદેવની પૂજા સમયે દહેરાસરમાં બોલાય છે. જળભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત; અષમ ચરણું અંગુઠડે. દાયક ભવજળ અંત" યુગલકે એ જે વિનીતભાવે નિર્ણય લઈને, પોતે લાવેલા જળ વડે પ્રભુના ચરણ અંગુઠે અભિષેક કર્યો, વિનયપૂર્વક આચરણ જોઈને સૌધર્મેન્દ્ર કુબેરને વિનિતા નગરીની રચના કરવાને હુકમ કર્યો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy