SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન સુજ્ઞ વાંચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ટુંક સમયમાં જ “ત્રી પુનમને મહિમા” નામનું પુસ્તક સુધારા વધારા સાથે તેની બીજી આવૃત્તિ રૂપે અમારા તરફથી પ્રગટ થયું છે. - “અખાત્રીજને મહિમા આ પુસ્તકની વારેવારે માંગ હોવાથી યોગ્ય સુધારા-વધારા સાથે ત્રીજી આવૃત્તિ રૂપે પ્રગટ કરતા અમો અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ, આ પુસ્તકનું મેટર તૈયાર કરવામાં શ્રી મફતલાલ અમુલખભાઈ સંઘવી સહાયક થયા છે તેને આ સ્થળે આભાર માનીએ છીએ, પવ સંબંધી :- નિચેના પુસ્તકો અમારા તરફથી પ્રગટ થયા છે. ૧, જ્ઞાન પંચમીને મહિમા છે, મૌન એકાદશીને મહિમા ૩. પિષદશમીને મહિમા ૪ અખા ત્રીજનો મહિમા, ૫. રોહિણુ તપને મહિમા અને ૬, ગૌત્રી પુનમને મહિમા. આ બધાય પુસ્તકની ત્રણ ત્રણ આવૃત્તિઓ થઈ ગઈ છે, છતાં ઉપરા-ઉપર માંગ રહ્યા કરે છે, અમારા દરેક પ્રકાશને સચિત્ર રૂપ જ તૈયાર કરીએ છીએ. બેધક-રોચક અને સરળ ભાષા શૈલિએ તૈયાર કરીને જન સમાજને ચરણે ધરીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy