SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જ આપી wel aaaaaaaaaaaaaaaa 12. * આ ઉદ્યાનમાં પ્રભુએ સ્વપુરુષા. થળે ચાર ઘાતી કર્મોને ક્ષય કરીને લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન. ઉપા-મેળવ્યું. તે વખતે ઇન્દ્રાદિ દેવોએ સમવસરણની રચના કરી. એક સેવકે ભરત મહારાજાને પ્રભુના કેવળજ્ઞાનની વધામણું આપી. આ સમાચારથી ભરત. મહારાજાને અપૂવ આનંદ થયો. પ્રભુશ્રી ઋષભદેવ સમ- હવે મારે પ્રભુજીને વાંદવા જવું જ વસરણમાં બિરાજીને જોઈએ એમ વિચારીને ભરતે ધર્મ દેશના આપે છે. સમવસરણમાં જવા તૈયારી શરૂ કરી બરાબર આ જ પળે બીજા એક સેવકે ભરત મહારાજાને વધાઈ આપી કે “આપણું આયુધ શાળામાં • દેદીપ્યમાન ચરિન ઉત્પન્ન થયું છે. આ એક સાથે બે સમાચારથી ખુશ થઈને ભરત મહારાજા વિચા રમાં-(મુંઝવણમાં) પડ્યા કે પહેલાં ક્યાં જવું ? સમવસરણમાં કે આયુધ શાળામાં ?, પણ બીજીજ પળે તેમણે મનથી નિર્ણય કર્યો સમવસરણમાં જવું, આયુધ શાળાના ચકમાં લભાઈ જવાને કઈ અથ Seeતી . = નથી. “ચક ભલે મારા, આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું ચકવર્તીપણાની નિશાની - ધાન રાજા હતા અને અમને - - - - - - - - - - * પાકને , કે . . - - - મકાન ના - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy