________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈ ૨૫
પ્રભુના જન્મની વધામણું અશ્વસેન રાજાને પ્રિયવંદા દાસી દ્વારા આપવામાં આવી, વધામણી મળતાં આનંદ પામેલા અધસેન રાજાએ દાસીને મોટું ઈનામ આપ્યું. આખા નગરમાં પ્રભુને મેટ જન્મ મહોત્સવ કર્યો.
પુત્રનો જન્મ મહોત્સવ નિમિતે કેદખાનામાં રહેલા તમામ કેદીઓને છેડી મૂકયા. - તે ઓચ્છવ દસ દિવસ ચાલ્યો બારમે દિવસે રાજાએ પિતાની જાતને જમાડીને પ્રભુનું
-
- -
-
શ્રી પાર્વકુમાર પારણામાં ઝુલે છે
પિ. મ; ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org