SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ 00000000000ઈ મેરૂ ત્રદશીને સેવવા લાગ્યું. એટલે ચંપક શેઠે નોકરીમાંથી તેમજ પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. કુસંસ્કારના વાયરે ચઢેલ સામંતસિંહ ફરી રખડતે થયે. તેને કે સારા વિચાર આવતું નથી, પણ ખરાબ વિચારમાં જ ગળાબૂડ રહીને જીવનને બરબાદ કરતો રખડે છે. પૂર્વના મહાન પૂર્યોદયે મળેલ મનુષ્ય ભવ હારી ગયો. રખડતે રખડતો તે એક જંગલમાં જઈ ચઢ જંગલમાં નિર્દોષપણે ફરતાં હરણને શિકાર કરીને પિતાનું પેટ ભરવા લાગે. આવા પાપાચારમાં આસકત સામંતસિંહ જ્યાં ત્યાં જંગલમાં ભટકતો ભટકતે તાપસના આશ્રમમાં જઈ પહોંચ્યો. ત્યાં હરણું વગેરે અનેક પ્રાણીઓ નિર્ભયપણે ફરતાં હતાં. અને ચરતાં હતાં તેમાં એક સગર્ભા હર હતી. તેને જોઈને પાપી સામંતસિહની દાઢ સળકી સુંદર ભેજનના અધમ આશયથી તેણે ચારે પગે બાણ મારીને તે હરણીને ઘાયલ કરી. તરફડતી હરણને જોઈને તાપસે ધર્મ સંભલાવ્યું. તેથી તે હરણની શુભ ગતિ થઈ. સામંતસિંહના આ અધમ કૃત્યથી તાપસે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy