________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૧૭ કેટલાક દિવસ પછી ચંપક શેઠને ખબર પડી કે સામંતસિંહ મંદિરમાં મૂકવામાં આવેલી વસ્તુઓની ચોરી કરે છે અને તે વસ્તુઓ વેચીને જુગાર રમે છે.
- શેઠે તેને પાસે બોલાવીને કહ્યું કે, દેવને અર્પણ કરેલા દ્રવ્યનો ભંગ કરનાર જીવને સંસારમાં પારાવાર દુખે ભેગવવાં પડે છે માટે તું
હવેથી પાપ કાર્ય છાડી ચંપક શેઠ પાપ કર્થ છેડી દેજે.
દેવા સમજાવે છે.
નીતિભ્રષ્ટ સામંતસિહે શેઠની શિખામણ ઝાંપા સુધી મને વધુ ભ્રષ્ટ થશે. દુરાચાર સેવવાના હડકવાને ભેગ થઈને તેણે એક દિવસ ભગવાનનું છત્ર તેમજ ઘરેણું પણ વેચી માર્યા અને દ્રવ્યથી પાપાચાર કુમાર સોનીની દુકાને ઘરેણા
વેચે છે.
3
.
મે ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org