________________
pris 500000 00 Bilaos yarat - આ મહાતીર્થની યાત્રા છ પાળવાપૂર્વક કરવાનું વિધાન છે.
છારી એટલે (૧) સમ્યકત્વધારી (૨) પાદચાથી (૩) સચિત્ત પરિહાથરી (૪) એકાસણકારી (૫) બ્રહ્મચાણી, (૬) ભૂમિશયનકારી. આ છ ફી પાળ વવાની આત્માના છ અરિ એટલે ચાર કષાય અને રાગ-દ્વેષને સંપૂર્ણ ક્ષય કરવાની અપૂર્વ ક્ષમતા યાત્રાળુઓમાં ક્રમશઃ પ્રગટ થવા માંડે છે. આ
સમિતિ સાચવીને વિહાર કરતા વિદ્યાધર મુનિઓની સાથે ચાલતા દ્રાવિડ અને વારિખિલ્લએ માગમાં વિદ્યાધર મુનિ ભગવંત પરિચય અને વાતચિત કરતા ખૂબ ભાવ ઉલ્લાસ વળે. પોતાના હાથે લેચ કરીને (માથાના વાળ ઉખેડી નાખીને ભગવાન ગઢષભદેવને સાધુ પ્રેમ પાંચ મહાવ્રત પૂર્વક સમ્યગૂ સાધુ ધર્મ અંગીકાર કર્યો,
ગિરિરાજને ભેટવાની ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વક
•. . મને
છે "
wiry.
-
+ :
તિથષિરાજ શ્રી શત્રુંજયનું વર્તમાન દશય
Jain Educationa International
For Personal and Private Use Only
For
www.jainelibrary.org