SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ pris 500000 00 Bilaos yarat - આ મહાતીર્થની યાત્રા છ પાળવાપૂર્વક કરવાનું વિધાન છે. છારી એટલે (૧) સમ્યકત્વધારી (૨) પાદચાથી (૩) સચિત્ત પરિહાથરી (૪) એકાસણકારી (૫) બ્રહ્મચાણી, (૬) ભૂમિશયનકારી. આ છ ફી પાળ વવાની આત્માના છ અરિ એટલે ચાર કષાય અને રાગ-દ્વેષને સંપૂર્ણ ક્ષય કરવાની અપૂર્વ ક્ષમતા યાત્રાળુઓમાં ક્રમશઃ પ્રગટ થવા માંડે છે. આ સમિતિ સાચવીને વિહાર કરતા વિદ્યાધર મુનિઓની સાથે ચાલતા દ્રાવિડ અને વારિખિલ્લએ માગમાં વિદ્યાધર મુનિ ભગવંત પરિચય અને વાતચિત કરતા ખૂબ ભાવ ઉલ્લાસ વળે. પોતાના હાથે લેચ કરીને (માથાના વાળ ઉખેડી નાખીને ભગવાન ગઢષભદેવને સાધુ પ્રેમ પાંચ મહાવ્રત પૂર્વક સમ્યગૂ સાધુ ધર્મ અંગીકાર કર્યો, ગિરિરાજને ભેટવાની ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વક •. . મને છે " wiry. - + : તિથષિરાજ શ્રી શત્રુંજયનું વર્તમાન દશય Jain Educationa International For Personal and Private Use Only For www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy