________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૪૩.
તેમજ પ્રભુએ આ માતા, આ પિતા, આ પતિ, આ પુત્ર, આ ભાઈ, આ બહેન વગેરે વ્યવહાર લેકેને શિખ.
આ બધુ શિક્ષણ પરંપરાએ આત્મ હિતકર, છે તેમજ રાજા તરીકેના પિતાના કર્તવ્યના અંગભૂત છે એમ સમજીને પ્રભુએ પ્રજાને શિખવાડ્યું. જો કે તેને પ્રત્યક્ષ ધમકર સ્વરૂપ ન જ કહી શકાય, પરંતુ પ્રભુએ તે કાળના જીવોની સ્થિતિના અભ્યાસપૂર્વક અનુકંપાથી પ્રેરાઈને આ વ્યવહાર પ્રવર્તાવેલ.*
ઉત્તમ પ્રકારની રાજવ્યવસ્થા પણ પ્રભુએ પિતાના શાસનકાળ દરમ્યાન સ્થાપી, શામ-દામદંડ ને ભેદ એ ચાર પ્રકારની નીતિ પણ તેમણે જ અમલી બનાવી. તેથી લેકે શાંતિથી રહેવા લાગ્યા.
એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને ઘણે - મય પસાર થઈ ગયે.
જેણે કીધી સકળ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી. હેતે કીધે સુગમ સબળે મેશને માર્ગ જેણે, વન્દુ છું તે ત્રાષભજિનને ધર્મ-ધરી પ્રભુને.”
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org