________________
૧૮ 888888888888888 કર્તિક પુનમને
uT
NEW
:
S
MSW
છhe *
2A
વારિખિલ્લ અને દ્રાવિડ પ્રેમથી ભેટે છે. ભાઈનો આવો પ્રેમ જોઈને દ્રાવિડે કહ્યું, “ભાઈ! આ રાજપાટ નાશવંત છે, ધર્મજ એક સાચું તત્ત્વ છે હું તો આ રાજ્ય છોડી તાપસ વત ગ્રહણ કરીશ.' ભૂતકાળને ભૂલી જઈને બંનેએ સદભાવ વડે વર્તમાનને મધુર બનાવી દીધો.
“મોટાભાઇ, “આપને મારું રાજ્ય જોઈએ છે ને ? વારિખિલ્લે આલિંગન દેતાં પુછયું.
તમારા જીવનમાં એકાએક આવું પરિવર્તન શાથી થયું વારિખિલે ફરી પૂછયું.
“આપ વડીલ હોવા છતાં મને સામે પગલે ક્ષમા માગવા આવ્યા તેથી.'
દ્રાવિડે ખુલાસો કર્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org