________________
મહિમા (NSDPP SÆ) ૫૧ સાથે રત્નદ્વીપે માયા. તેઓએ ત્યાં જઈને માલ વેચી ઘણા નફા મેળવ્યા. તે દેશમાંથી જ્યારે બીજી ચીજ વસ્તુઓ ખરીદ કરીને તેએ સ્વદેશ તરફ પાછા ફરી રહ્યા હતા, અને તેમનાં વહાણા સમુદ્રના મધ્ય ભાગમાં આવ્યા ત્યારે પૂર્વે કરેલા અશુભ કત્તા ઉદયથી લય કર વાળયા થવાથી તે વહાણા સ્વદેશ આવવાને બદલે કાફૂટ નામના દ્વીપ તરફ ખેંચાઈ ગયા.
ઉપાધિઆ આવે છે ત્યારે કેટલીક વાર એક સામટી ચારેબાજુથી આવે છે. વહાણા બીજે ઠેકાણે ખેંચાઈ ગયા. તે
સૂરદત્ત શેઠના ૫૦૦ ગાડાં ડાકુઆ લુંટે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org