SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા 6000000000000000000 પછ મને કેઇ એવા પ્રકારની તપસ્યા જણા કે જે તપસ્યા કરવાથી મારા ઘરમાંથી નાશ પામેલ નિધાનની પ્રાપ્તિ થાય અને પરંપરાએ મોક્ષ પણ મળી શકે પ્રકરણ : શેઠને જણાવેલ પિષ દસમીનું તપ સુરદત્ત શેઠને જવાબ આપતાં શ્રી આચાર્ય મહારાજે મનવાંછિત પ્રાપ્ત થાય તેવો માગ દર્શાવતાં સૂરદત્ત શેઠને કહ્યું: હે મહાનુભાવ! તમે પિષ દશમીનું વ્રત ગ્રહણ કરે તે તમારા ઇચ્છિતની પ્રાપ્ત થશે. પરંપરાએ મેક્ષ પણ પામી શકશો શેઠે ફરીથી ગુરુને પૂછ્યું : “આ વ્રત કેવી રીતે આરાધાય તે કૃપા કરીને મને જણ જવાબમાં ગુરુ મહારાજે આ પર્વની આરાધના નીચે પ્રમાણે કરવા જણાવ્યું: આ પર્વની આરાધના પોષ મહિનાની ગુજરાતી-માગશર મહીનાની વદ દશમીને દિવસે કરાય છે, કારણ કે તે દિવસે તેવીસમા તીર્થંકર શ્રી અશ્વિનાથ પ્રભુને જન્મ થયે છે. માટે તે પિ. ભ; ૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy