SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ જીજી અખાત્રીજને પ્રભુની ચામેર,બેચેન પ્રજાજનાની ભારે ભીડ જામી છે. મૂળ સ્થિતિમાં પાછા આર્થીને શ્રેયાંસકુમાર પ્રભુની છાયામાં ચાલી રહ્યા છે. વિકરાળ કાળ પણ જેમની ફાળને આંબી ન શકે એવા ઉપયાગમાં પ્રભુ એકાકાર છે. ખરાખર આ ટાણે, કાંઇક ભાગ્યશાળીએ શેરડીના તાજા રસથી ભરેલા ઘડાએ લાવીને શ્રેયાંસકુમારને ભેટ આપ્યા. પેાતાને ભેટ મળેલા ઘડાઓમાં શેરડીને તાજો રસ છે.” એ જાણતાંની સાથેજ શ્રેયાંસકુમાર ના મનના માર ટહુકી ઊઠયા. મારા પ્રભુ આ નિર્દોષ રસ વહારશે એટલે શ્રેયાંસકુમારે બે હાથ જોડીને પ્રભુને વિનતી કરી કે, ‘ભગવન! શેરડીના આ શુદ્દે રસ વહેારવાના અનુગ્રહ આપ સુજ ર્ક પર કરા. સળંગ એક વર્ષ અને ચાળીસ દિવસના ઉપવાસી પ્રભુને પણ તે રસ ક૨ે તેવા જ છે, તેમ જ્ઞાનથી જાણીને, તે વહેારવા માટે પેાતાના એ હાથ ભેગાં કરીને કરપાત્ર બનાવીને શ્રેયાંસકુમાર તરફ લંબાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy