________________
hisau ANOS CADAS CASUAUGU :
એટલે છારી પાસે પૂનમના દિવસે તીથી માત્રા કરવાથી અપૂર્વ જીલ્લાસ પ્રગટે છે. તેમાંય સિદ્ધાચળ મહાતીર્થની યાત્રા કરવાથી તે અધિકાધિક આત્મ કલ્યાણકને લાભ થાય છે.
જે એટલું વિચારીએ કે જેનું શુભ નામ સિદ્ધક્ષેત્ર છે, તેની વિધિ અને બહમાનપૂર્વક સ્પશના કરીએ, તે આપણું કર્યું કાર્ય સિદ્ધ ન થાય ? અર્થાત પરમપદ પર્વતનાં સર્વ કાર્યો સિદ્. થાય. તેમાંય કાર્તિક પૂર્ણિમાને પ્રભાવ તે. અદભુત અને અને છે. ' ચાર-ચાર માસથી અતિ દીર્થ પ્રતિક્ષા પછી. દેવાધિદેવનાં દર્શન કરીને અનોખો ઉમકે પુણ્યાત્માઓના હદયમાં હેય તે સ્વાભાવિક છે.
બહારગામ ગયેલે પિતાને સ્વજન ચાર માસ પછી ઘેર પાછા ફરે છે, તે ઘરનાં માણસો તેને જોઈ ભેદીને રાજીના રેડ થઈ, માણસો આદર કરતા હોય છે તેમાં જરૂર અનુભવતા હોય છે.
સ્તવનપંકિતઓ ગાતા ગાતા ગિરિરાજની જય તળેટીમાં પ્રવેશ કરે તે પણ જીવનને એક અપૂવલહાવો છે. અને તે લહાવે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉત્કૃષ્ટપણે લઈ શકાય છે. કાણુ કે તે દિવસે હજારે આંખો ભી શેરગિરિ-દશનમાં મુશ્વ છે. આની પ્રજાના અન્ય માં પણ કાતિક પૂનમને મહિમા છે જ, પણ જે મહિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org