SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ qz aaaaaaaaaaaaa all you wait પૂવ ભવમાં શાક્યને પતિને વિયાગ કરાવ્યા તે પાપકમના ઉદયે આ ભવમાં તે વિષકન્યા થઈ છે, પતિને સ્પશતો દુર રહ્યો પરંતુ પતિ એનું મુખ પણ જેવાની ઈચ્છા ન કરે એવું ભારે પાપકમ એને. ઉદયમાં આવ્યું છે. ગણધર ભગવંતના શ્રીમુખે પિતાની પુત્રીના પૂર્વ ભવની કહાણી સાંભળીને વૃધ્ધા ગણધર ભગવંતને વિનંતી કરતાં બોલી, “હે ભગવંત! પતિના - વિરહથી પિડાતી મારી પુત્રી વૃક્ષની ડાળે ફાંસે ખાઈને આપઘાત ડી. કરવાને તૈયાર થઇ હતી. હું સમયસર જલ્દી પહોંચી ગઈ ન હોત તો મૃત્યુના મુખમાં સમાઈ જાત. પણ તેને ત્યાંથી બચાવીને હું આપની પાસે લાવી છું. માટે આપ તેને દીક્ષા વૃદ્ધાની વિધવા પુત્રી આપઘાત કરવા આપી આ દુ:ખ પ્રકાસ કરે છે. માંથી બચાવે વૃધાને જવાબ આપતાં ગણધર મહારાજે કહ્યું, તારી પુત્રી સ્વભાવે અતિ ચંચળ હોઇને દીક્ષા માટે સિગ્ય ન ચી. - In SS Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy