________________
7181 @30aaaaa03ahoma 26 અમારા નગરને ઘેર્યું છે, હું કેટલીય મુશ્કેલીએ આપને આ સમાચાર આપવા આવ્યો છું. આપના કુમારને હદયથી ઈચ્છતી અમારી રાજકન્યાને બચાવવા આપને વિનવવા આવ્યો છું.”
આ સાંભળીને ક્રોધાયમાન થયેલા અશ્વસેન રાજાએ લડાઈ માટે પ્રયાણ કરવાને રણભેરી વગડાવી.જ્યારે રણભેરી વાગી ત્યારે શ્રી પાર્શ્વકુમાર પિતાના મિત્રો સાથે ઉધાનમાં આનંદ કરી રહ્યા હતા તેમના કાને અવાજ પડતાં જ દરબારગઢ તરફ ઉતાવળે પગલે જવા લાગ્યા. કુમારને જોતાં સભાજાએ નમન કર્યું કુમારે સિંહાસન પાસે આવી પિતાના પિતાને નમન કરીને સવિનય પૂછયું :
પિતાજી એકાએક રણભેરી શા માટે વગાડવી પડી.! 1
“કુમાર”બેલતા મહારાજા અશ્વસેન રાજાએ કહ્યું પુરૂષોત્તમે કહેલા સમાચાર ટૂંકાણુમાં કહ્યા.
“એમ છે. પૂર્ણ ગંભીરતા સાથે કુમારે કહ્યું. ત્યારે રાજાએ કહ્યું:
“હા, કુમાર, બધી રીતે વિચારી જતાં આપણે પ્રસેનજિતને પુરેપુરી સહાય કરવી જ જોઈએ.”
આપ યથાથ કહી રહ્યા છે. પાકમારે કહ્યું " છતાં પિતાજી આપને યુદ્ધ કરવા જવાની જરૂર નથી. આ યુદ્ધ માટે તે મારે જ જવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org