SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા HDH એટલે તેમણે ભરત, બાહુબલિ વગેરે પેાતાના પુત્રોને રાજમહેલે ખેલાવ્યા. તેમજ પેાતાના મંત્રી, સામતાને પણ હાજર થવાની આજ્ઞા કરી. ) ૪૯ બધા આવી જતાં પ્રભુએ જણાવ્યુ, “હવે હું સાંસારિક જીવનના ત્યાગ કરીને દીક્ષા લેવાના છું. માટે ભરતને રાજ્યની લગામ લેવાનું જણાવુ છું.' Y પેાતાના ઉપકારી પિતાના શબ્દો સાંભળીને ભરત ગળગળા થઈ ગયે, બે હાથ જોડીને ખેલ્યા, “હે પૂજ્ય પિતાજી! આપ વગરના રાજયને હું શું કરૂ ? મને જે સુખ-શાન્તિ આપની છાયામાં મળે છે તે સિંહાસન પર બેસવાથી નથી જ મળવાની. આપની ઉપકારક છાયાથી અમને વેગળા ન કરવા ની મારી આપને અરજ છે,” Jain Educationa International ભરતના ભક્તિભીના હૈયાની વાત સાંભળીને નિર્માંહી નાથ શ્રી રૂષભદેવજી માલ્યા, “ આવી મમતા સારી નહિ આમેય બધાને જવાનું તો છે જ તે પછી ઉત્તમ લક્ષ્યપૂર્ણાંકના ઉત્તમ માર્ગે જવાના મારા પ્રસ્તાવને તારે ઝીલી લેવા જોઈએ. અને પ્રજાના ભલા માટે રાજયભાર સભાળી લેવા જોઇએ. પિતાની આજ્ઞાનું મૂલ્ય, તુ જાણે જ છે. હે વત્સ ! અ. ૪ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy