________________
મહિમા )
यावन्नीय समापि प्रता
શ્રી પાર્શ્વનાથ પ્રભુના દીક્ષા કરીને પ્રભુએ પેાતાના હાથે લાચ કરીને ચાર મહાત્રતા ગ્રહણ કર્યાં. તે જ વખતે પ્રભુને ચેાથુ’ મન: પય વજ્ઞાન ઉત્પન્ન થયું. ને ત્યાંજ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા ત્યારે પ્રભુના દીક્ષા મહોત્સવ ઉજવવા આવેલા ઇન્દ્રાદિક દેવા નદીશ્વર દ્વીધે ગયા અને ત્યાં ભાવથી માટ આચ્છવ કરીને સૌ પે'તાતાને સ્થાને ગયા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પ્રથમ પારણું ધન નામના સાવાને ત્યાં કર્યું. તે વખતે દેવાએ ત્યાં પચ દિવ્સની વૃષ્ટિ કરી.
પે. મ; ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org