________________
HIGHL faaaaaaaaa0HHOAHS 49 કનક કલશ પર નીલ કમલશી, શોભી રહી કેશવાળ; સુરપતિના વિનતીથી રાખી, ભકત વત્સલ અનગાર.
મહાપુરુષે નાનાની વિનંતી પણ માન્ય રાખે છે, એ મહાપુરૂષોને અદભૂત ગુણ હોય છે.
ઇન્દ્રની વિનંતિને સ્વીકાર કરી. પાછળના ભાગના થાડા એક સુકી કેશ રહેવા દીધા.
પ્રભુની દીક્ષાની ધન્ય પળ પાસે આવી જાણું ઇદે ઈશારાથી વાજિંત્રો વગેરે લાહલ બંધ કરાવ્યો. સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. બધા એક નજરે નાભિનંદનને નિરખી રહ્યા.
છકુનાએ ઉપવાસ તપસ્વી પ્રભુએ તે વખતે “નમે સિદ્ધાણં' પદથી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને કરેમિ સામાઇયં સવં સાવજ ગં પચ્ચખામિ. સૂત્રનો પૂરે પાઠ ઉચ્ચરવાપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું.
પ્રભુના આ દીક્ષા કલ્યાણકને સમગ્ર પ્રકૃતિએ પ્રણામ કર્યા. જગતમાં સદાયના દુઃખી સાતે નરકના
છે પણ શ્રી તીર્થંકર પરમાત્માના પાંચે કલ્યાણક વખતે ક્ષણભર સુખનો અનુભવ કરે છે તે નિયમ મુજબ નારકના ને પણ તે પળે સુખને અનુભવ થયો.
સર્વ સા
જ.." સ
ચારે
Jain Educationa International
For Personal and Private Use Only
For
www.jainelibrary.org