Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 253
________________ મહિમા (9099090990) ૮૫ શ્રેયાંસકુમારના હ` માતા નથી. રસના ઘડા તે માંડ માંડ પ્રભુજીના ખાખામાં વાળી શકે છે. હ ભીનાં લેાચનમાંથી અશ્રુ રસમાં ન ટપકી જાય તેની કાળજી તેને પરેશાન કરી રહી છે, છતાં પ્રભુની કૃપાના પ્રભાવે સંયમ જાળવીને તે એક પછી એક ઘડામાંના રસ પ્રભુને વહેારાવે છે. પ્રત્યેક શ્રી તીર્થંકર પરમાત્માના એવા અતિશય-અદ્વિતીય કાઇટના પ્રભાવ હોય છે કે તેમના કરપાત્ર-ખાબામાં જે રસ યા પ્રવાહી નાખવામાં શ્રેયાંસકુમાર પ્રભુને ઇક્ષુરસ વહેરાવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266