Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 252
________________ ૮૪ જીજી અખાત્રીજને પ્રભુની ચામેર,બેચેન પ્રજાજનાની ભારે ભીડ જામી છે. મૂળ સ્થિતિમાં પાછા આર્થીને શ્રેયાંસકુમાર પ્રભુની છાયામાં ચાલી રહ્યા છે. વિકરાળ કાળ પણ જેમની ફાળને આંબી ન શકે એવા ઉપયાગમાં પ્રભુ એકાકાર છે. ખરાખર આ ટાણે, કાંઇક ભાગ્યશાળીએ શેરડીના તાજા રસથી ભરેલા ઘડાએ લાવીને શ્રેયાંસકુમારને ભેટ આપ્યા. પેાતાને ભેટ મળેલા ઘડાઓમાં શેરડીને તાજો રસ છે.” એ જાણતાંની સાથેજ શ્રેયાંસકુમાર ના મનના માર ટહુકી ઊઠયા. મારા પ્રભુ આ નિર્દોષ રસ વહારશે એટલે શ્રેયાંસકુમારે બે હાથ જોડીને પ્રભુને વિનતી કરી કે, ‘ભગવન! શેરડીના આ શુદ્દે રસ વહેારવાના અનુગ્રહ આપ સુજ ર્ક પર કરા. સળંગ એક વર્ષ અને ચાળીસ દિવસના ઉપવાસી પ્રભુને પણ તે રસ ક૨ે તેવા જ છે, તેમ જ્ઞાનથી જાણીને, તે વહેારવા માટે પેાતાના એ હાથ ભેગાં કરીને કરપાત્ર બનાવીને શ્રેયાંસકુમાર તરફ લંબાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266