________________
૭૬ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને
ફક્ત એક મિનિટ માટે મૌન છેડીને પ્રભુ જે “ફલાણે આહાર એટલું બોલી દે તે તેમના ઉપવાસનું પારણું થઈ જાય. પણ આ તો તીર્થકર પરમાત્મા ! ધર્મતીથને પ્રવર્ભાવનારા પરમપુરૂષ! પ્રકૃતિના પ્રધાનમંત્રી! વિશ્વહિતના રખેવાળ ! ન તો એ મર્યાદા તેડે ન દેહમુચ્છ એમને દેહ સાથે જોડે, પરમસ્વરૂપની ઉપાસનામાં સ્વભાવે શુરા સ્વામી ગોચરી વિના દિવસો વીતાવવા લાગ્યા,
તે કાળના ભેળા લોકે, પ્રભુને શું વહેરાય તે ન સમજી શક્યા તે ન જ સમજી શક્યા.
આ રીતે, આખું એક વર્ષ પસાર થઈ ગયું,
અન્ન-જળી વગર એક વર્ષ અને ૪૦ દિવસ એટલે ૪૦૦ દિવસ થયા.
મામુલી વાત ન ગણાય.
અને છતાં એ જ સમતારૂપી ચાંદની ચોપાસ ચળકી રહી છે. પ્રભુનું ગોજપુર (હરિતપુર માં આગમન
સૂઝતા આહારના અભાવે, ઉપવાસ પર ઉપવાસ કરતા શ્રી ગષભદેવ પ્રભુ, આર્ય-અનાય અનેક દેશોમાં અપ્રમત્તપણે વિચારી રહ્યા છે. - વિહારમાં એક દિવસ પ્રભુના અતાગ હૃદયસમંદરમાં વિચારને શુદ્ધ તરંગ જા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org