________________
125 GWhaaahhhhha 2441allorar માતા જ્યાં આરામ કરી રહ્યાં છે તે નાભિ કુલકરના ગૃહમાં આવ્યા. * અગણિત તારાઓ વચ્ચે ચળકતા ચન્દ્રમાં જોઈ લે. એવું શિલ્લું મોહક તેજ પ્રભુના વદન પર હસતું હતું. એક વાર પણ દર્શન કરનારા પુણ્યશાળીનાં દુઃખ-દારિદ્ર ચૂર-ચૂર થઈ જાય.
સ્વયં સૌધર્મેન્દ્ર સ્વેચ્છાએ, પ્રસન્નતાપૂર્વક જેમની ભક્તિ કરવા પ્રેરાય તે તીર્થંકર પરમાત્માના રૂપ, ગુણ, અધર્ય, શક્તિ વગેરેનું પુરું વર્ણન તે કઈ કરી શક્યું નથી, કોઈ કરી શકવાનું નથી.
સૂતિકાગ્રહમાં આવીને જે સહુ પ્રથમ પ્રભુને પ્રદક્ષિણા દીધી. પછી બે હાથ જોડી, મસ્તક નમાવીને પ્રભુના ગુણની સ્તવના કરી. તે પછી મરૂદેવા માતાને પ્રણામ કરીને તે બોલ્યા, “હું મહાદેવી! તમે કઈ વાતે ભય પામશે નહિ. હું સૌધર્મેન્દ્ર તમારા પુત્રને જન્મ-મહોતસવ કરવા આવ્યો છું.' સ્નાત્ર મહો સવા
અવસ્થાપિની નિદ્રા વડે મરૂદેવા માતાને નિદ્રાધીન કરીને સૌધર્મેન્દ્ર પ્રભુની ભક્તિ કાજે પાંચ રૂપ ધારણ કર્યા સાચી ભક્તિના પુરા ઉમંગ અથે થનગનતા સૌધર્મેન્દ્ર પાંચ રૂપ પૈકી એક રૂપે પ્રભુને વિવેક અને અહોભાવપુર્વક પિતાના હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org