________________
MCH 2008-ahhaah#GHOH 4 - રાજાની મનોવ્યથા જોઇને મનમાં અનુકંપા લાવીને સાધુ ભગવંત બોલ્યા, “હે રાજન્ ! તમારા ભાગ્યમાં પુત્ર છે. પણ તે પુત્ર પાંગળો હશે.'
આ વાત જાણી રાજા-રાણી મુંઝાવા લાગ્યા. પુત્ર થશે ખરે. પણ તે પાંગળો હશે.
કાળક્રમે રાણીએ એક પુત્રને જન્મ આપે પુત્રનું મેં જોઈને રાણી રાજી થઈ, પુત્ર જન્મના સમાચારથી રાજાના આનંદનો પાર ન રહ્યો. ચોગ્ય દાન પૂણ્ય કર્યા.
પણ બીજે જ દિવસે રાણને ખ્યાલમાં આવી ગયું કે આ બાળકનાં અંગોપાંગ નબળાં છે. તે રૂએ છે પણ માંદા બાળકની જેમ ધીરા ધીરુ ! - સાધુની વાણી યાદ કરીને તેમણે મન વાળ્યું અને પુત્રનું નામ પિંગળકુમાર પાડયું
અનેક ઉત્તમ સંદેએ શ્રેષ્ઠ ઈલાજ કરવા છતાં પિંગળકુમારનાં પાંગળા અંગ શક્તિવાળા ન બન્યાં.
આ પાંગળો કુમાર પ્રજાની નજરે ચઢે તે સારું નહિ. એમ વિચારીને રાજાએ તેને પિતાના મહેલના ગુપ્ત ભાગમાં જ રાખવાનો પ્રબંધ કર્યો.
ત્યાં ભણવા માટે એક પંડિત રાખેલ. તેને રાજાએ ખાસ સૂચન કરેલ કે “રાજકુમાર પાંગળો છે તે વાત બહાર ન જાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org