________________
શ્રી આદિનાથાય નમ:
અખાનીળોમહિમા
caaaaaaaaaaaaaaaaaaaaa
COMMONS
(®®®®@@@@@
છિછછછછછછછછછછછછછે
સુધા સહી કેવળ લહા, દિધું પ્રથમ જ માતઃ જનની વત્સલ એમ જે, તે જગ જાત સુજાત,
જે શ્રી રૂષભદેવ પ્રભુએ રાજ સાહેબીને ત્યાગ કરી ક્ષુધા-ભૂખ તરસને સહન કરીને તથા દુષ્ટ કર્મોને ખપાવીને કેવળજ્ઞાન રૂપ રન મેળવ્યું. તે પોતાના મરૂદેવા માતાને ભેટ ધયુ. આવા જનનીવાસલ-માતા પ્રત્યે ભકિતવાલા જે ઉત્તમ પુત્ર હોય, તેજ આ દુનિયામાં જમ્યા કહેવાય, એટલે સૌએ પોતાનાં માતા-પિતા પ્રત્યે અપુવ ભકિતભાવ રાખવો જોઈએ, એ સાર જીવનમાં ઉતારે સૌને માટે આવશ્યક છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org