________________
૨૦ MMMM)90990 પૈત્રી પુનમન રાજા-રાણીના ગુણ પુણ્ય અને સંસ્કારની સુવાસથી નગરમાં સર્વત્ર સારી ખ્યાતિ હતી.
આ નગરમાં શ્રી સૌંસ્કાર અને શ્રઘ્યાસપત્ન શ્રાવ રહેતા હતા. તેમાં એક ધનાવહુ નામે શેડ સપરિવાર રહેતા હતા.
જિનભકત આ ભાગ્યશાળીને નકશ્રી અને સિત્રથી નામની બે પત્નીઓ હતી.
ધમનિષ્ઠ શેઠ પેાતાની પત્નીઓ સાથે શાન્તિથી કાળ પસાર કરે છે.
પણ કનકશ્રી સ્વભાવે કપટી હતી જ્યારે મિત્રશ્રી ભોની તેમજ સરળ હતી.
પેાતાના પતિ નકશ્રી સાથે સુમેળભર્યા સધી રહેતા હતા તે તેને ખટકતુ હતું, તે ઇચ્છતી હતી કે મિત્રશ્રી હડધુત થાય, પતિના ચારથી ભ્રષ્ટ થાય,
સસારની ઘટમાળ મહુ વિચિત્ર હાય છે. માહુ દશામાં ભાન ભુલેલા આત્મા ન કરવાનુ કરી બેસે છે.
તેના અંત:કરણમાં રહેલા મિત્રશ્રી પ્રત્યેના આ દ્વેષ અવારનવાર ડાકિયાં કરી જતા. તે રોડને મિત્રશ્રી વિષ્ણુધની વાતેા કર્યાં કરતી પણ સમજદાર શેડ તેને મનમાં ન લેતાં હસી કાઢતા.
જ્યારે કનકશ્રીના મિત્રશ્રી તરફથી કટુતા શેડને વધતી લાગી ત્યારે તેમણે કનકશ્રીને કહ્યું, “તમે અને પરસ્પર પ્રેમ અને સદભાવ પૂર્વક જીવન સાર્થક કરો.’મૂળવતી સીએનું એજ ભૃષણ છે. મર્યાદા ઓળંગનારી સી સસ્કારથી તરત જ ભ્રષ્ટ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org