________________
CH 360aaaa#AGAMAAH 2.4 લાગેલાં ચીકણાં કર્મો લખા પડવા માંડયા અને તેથી તેના શરીરમાં અનુક્રમે શક્તિનો સંચાર થયો.
વસંત ઋતુમાં વૃક્ષે નવપલ્લવિત થાય છે તેમ ધર્મરૂપ વસંતની ભક્તિના પ્રતાપે પિંગળકુમાર પણ નવા રૂપરંગવાળા તેજસ્વી નવયુવાન બની ગ. ધર્મના આ પ્રભાવને પ્રત્યક્ષ જોઇને રાજા વધુ વૈરાગ્યવંત બન્યા. તેમજ હવે પિતે સમયસર જાન લઈને બ્રહ્મપુર નગરમાં જઈ શકશે તે વાતે નિશ્ચિત બન્યો.
મેરૂ ત્રદશના કલ્યાણક દિવસની શ્રેષ્ઠ ભાવ તેમ જ વિધિપૂર્વક આરાધના કરીને તેજસ્વી બનેલ પિંગળકુમાર પરને ઘેર પાછો ફર્યો.
અને તવીર્ય રાજા પિંગળકુમારને રાજ્ય કારભાર ચલાવવા વિષે ચગ્ય શિખામણ રૂપે કહે છે કે પ્રજાનું હંમેશા પ્રેમથી પાલન કરજે.
રાગ્યવંત રાજા અનંત વીર્ય તેને રાજ્ય સેને પૂજ્યપાદ શ્રી ગાંગલ આચાર્યદેવ પાસે શ્રી
અનંતવીય મહારાજાએ પિંગળકુમારને રાજગાદીએ ભાગવતી દીક્ષા અંગીકાર
બેસાડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org