________________
* 5555555555555 પોષ દર્શનો નવા કઈ ન બંધાવાનું કારણ એ છે કે નવા ક્રમ બધ થવામાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ એવા ચાર હેતુએ છે. તેમાંના કોઈ પણ હેતુ સિદ્ધના જીવમાં રહેા નથી. માટે સિશિલા ઉપર ગયેલા કોઇ પણ છત્ર સંસારમાં પા આવતા નથી.
આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યારે માક્ષે ગયા ત્યારે દેવલાકમાં ઈન્દ્રોના આસના ક’પાયમાન થયા. અવધિજ્ઞાનથી પ્રભુનુ' નિર્વાણ થયું છે, એવુ જાણીને ચાસડ ઈન્દ્રો તુરત ત્યાં સમેતશિખર તીર્થં ઉપર આવે છે.
ક્ષીર સમુદ્રનું પાણી લાવીને પ્રભુના શરીરને સ્નાન કરાવે છે. શરીરે સુગંધી દ્રવ્યનું વિલેપન કરે છે. અને આભૂષણા પહેરાવે છે. પછી પ્રભુના શરીરને પાલખીમાં પધરાવીને વાજિંત્ર વગાડતા
અને નાટક તથા ગાયન ગાતા તેએ ચંદનમય કાષ્ઠની ચિતા સળગાવીને પ્રભુના દેહને તેમાં પધરાવે છે. પ્રભુનું શરીર બળી ગયા પછી તેમની દાઢાએ ઇન્દ્રો અને અસ્થિએ બીજા દેવતાઓ ગ્રહણ કરે છે અને સ્વર્ગમાં લઈ જઈને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org