________________
૨૪)
જીજી) પાષ દશમીત્રા
રૂપ તથા માટીના આઠ જાતના કળશા અનાવ્યા પછી સૌધર્મેન્દ્ર પ્રભુને પેાતાના ખેાળામાં લઇને પાંડુક શીલા ઉપર આવેલા સિહાસન પર બેઠા. અને ૩ ઈન્દ્રાએ ક્રમવાર તેમાં પાણી ભરીને પ્રભુને અઢીસે અભિષેક કરીને નત્રરાવ્યા. છેવટે સૌધર્મેન્દ્ર ના થારા આવ્યા ત્યારે તેમણે પ્રભુને ઇશાનેન્દ્રના માળામાં મૂક્યા અને પેાતે વૃષભનુ રૂપ કરી પ્રભુને સ્નાત્ર કરાવ્યુ. એ પ્રમાણે મેડ઼ી ધામધુમપૂર્વ ક સ્નાત્ર મહે!ત્સવ ઉજવ્યેા. પછી સાધર્મેન્દ્ર પ્રભુને લઈ ને વારાણસી નગરીમાં માતા પાસે આવ્યા અને પ્રતિબિંબને સ'હરી લઇને પ્રભુને ત્યાં શય્યામાં મૂકયા ને માતાની અવસ્થાપિણી નિદ્રા દૂર કરી કુંડલ યુગલ તથા પ્રભુને રમવાને રત્નમય ગેડીદડો આશીકે મૂક્યાં. તેમજ ખત્રીસ કરોડ સાનૈયાની વૃષ્ટિ કરીને ઇન્દ્ર મહારાજે મેટા સ્વરે કહ્યું :
“જે જિનેશ્વર ઉપર અથવા જિનેશ્વરની માતા ઉપર ખેદ ધરશે તેના મસ્તકના છંદ થશે.” પછી. પ્રભુને ચૂસવા માટે પ્રભુના અંગુઠામાં અમૃત મૂકીને સાધર્મેન્દ્ર નદીશ્વર દ્વીધે ગયા અને બીજા ઈન્દ્રો મેરૂ પવ ત ઉપરથી સીધા નદીશ્વર દ્વીપે આવ્યા હતા. તેઓએ અઠ્ઠાઇ મહાત્સવ ઉજન્મ્યા. અને પાતપેાતાના સ્થાને ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org